________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન ભયમું.
(१२५) उस्सेइमं वा, संसेइमं था, 'चाउलोदग वा, अण्णतरं वा तहप्पगारं पाणगजात अहुणाधोतं अणबिलं अवाकतं अपरिणत भविद्धत्यं' भफासु भणेसणिज्ज मण्णमाणे णो पढिगाहेजा। (५९४)
भह पुण एवं जाणेज्जा चिराधोतं अंबिलं वतं परिणतं विद्वत्थं फासुयं जा पहिगाहेज्जा। (५९५)
__ से भिक्खू वा (२) जाव पविटे समाणे से ज्ज पुण पाणगजातं जाणेज्जा, तंजहा; तिलोदगं वा, तुसोदगं वा, जवोदगं वा, आया। वा, सोवीरं वा, सुद्धवियर्ड वा, अण्ण वरं वा तहप्पगारं पाणगजातं पुवामेव आलोएज.., “आउसो-त्ति वा, भगिणि-ति वा, दाहिसि मे एत्तो अनतर पाणगजातं ?" से सेवं वदंतं परो वएज्जा : आउसंतो समणा, तुम चेवेदं पाणगजात्तं पडिग्गहेण वा उस्सिंधियाणं (२) ओयत्तियाणं गिण्हाहि," तहप्पगारं पाणगजायं सयं वा गिहिज्जा, परो वा से दिज्जा, फासुयं लाभे संते पडिगाहेज्जा । (५९६)
से भिक्खू वा (२) से ज्जं पुण पाणगंजागेज्जा अणंतरहियाए पुढवीए जाव संताणए ओहदु निक्खित्ते सिया, अस्संजए भिक्खुपडियाए उदउल्लेण वा ससिणिर्ण वा सकसाएण का मलेण, सीओदएण वा संभोएता आहढ दलएज्जा, तहप्पगारं पाणगजातं अफासुयं लाभे संते णो पडिगाहेज्जा । (५९७)
, पिष्टोत्स्वेदनार्थ मुदकं २ तिलधावनोदकं ३ अविध्वस्तं. ४ अाश्यान ५ आच्छणनाम्नाप्रसिद्धं ६ अपवृत्त्य
બીજું હરેક પાણી જે તરતનું ઘેલું હોય અને હજુ તેને સ્વાદ કર્યો ન હોય તેમજ તેનું પૂરતું પરિણામાંતર પણ ન થયું હોય તથા તેને નિસ્વંશ પણ હજુ ન થયો હોય તે તેવું પાણી અષણીય જાણીને મુનિએ નહિ લેવું. (પ૯૪)
પણ જો તેવું પાણી લાંબા વખતનું ઘેલું સ્વાદથી ફરેલું પરિણામાંતર પામેલું અને નિરહિત થએલું હોય તે તે લેવું. (૫૮૫)
મુનિએ તિલ, તુષ, કે જેથી અચિત્ત કરેલું પાણી, ઓસામણનું પાણી, છાસની ૫છણ, ઊનું પાણી, તથા એવી જાતનાં બીજાં પાણી જોઇને તેના માલિકને કહેવું “હે આ યુષ્યન અથવા બેહેન, મને આ પાણીમાંથી ડું પાછું આપશે?” ત્યારે તે કદાચ એવું બોલે કે “હે આયુમન તમે પોતે જ બીજા વાસણવડે અથવા તેજ પાણીના વાસણને ઉલટાવીને પાણી લઈ લ્યો ” ત્યારે મુનિએ તે પિતે પણ લેવું, અથવા બીજે આપે તે તેમ Yष्य ले. (५४५) .
જે પાણી લીલી કે જીવજંતુવાલી માટી પર રાખેલું હોય અથવા અસયત ગૃહસ્થ સચિત્ત પાણી કે માટીથી ભીંજેલા કે ખરેલા વાસણવડે મુનિને આપવા માંડે અથવા તે પાણીમાં બીજું થોડું ઠંડું પાણી ઉમેરીને આપવા માંડે છે તે અપ્રાસુક જાણીને મુનિએ नह से. (५८७)
For Private and Personal Use Only