________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન આ
( ૭૫ )
विहरमाणं तं भिक्खु उवसंकमित्त गाहावती बूया, "आउसंतों समणा ! अहं खलु तव अट्ठा असणं वा पाणं वा खाइमं वा साइमं वा वत्थं वा परिग्यहं वा कंबलं वा पायपुंछणं बा, पाणाई भूताइं जीवाई सत्ताई समारम्भ समुद्दिस्त कीयं पामिच्चं अच्छेज' अणिस મિહિર બાહદુ વેતેમિ, બાવલાં વા સમુલિગામ, તે મુંદ્ વસહ।”(૪૦૬)
૮ રૂમં
उसंतो समणा ? भिक्खू गावति समणसं सवयसं संपडियाइ भो गाइावइ ? णो खलु ते वयणं आढाएति, णो खलु ते वयणं परिजाणेमि, जो तुमं मम are a वा [४] वत्थंवा [४] पाणाई वा [४] समार समुद्दिस्त कीर्य पमिचं अअणि अभिह आहहु वेएसि, आवसहं वा समुस्लिणासि । से विरतो आउसो माहाવતી ! ચલ સરળયાÇ | (૪૦૭)
से भिक्खू परक्कमेज वा जाव हुरत्था वा कंहिंचि विहरमाणं तं भिक्खु उवसंकमित्तु गाहावती आगगया पेहाए अलगं वा [४] वत्थं वा [३] पाणाई [ ४ ] समारंभ जाव आ वेति आवसह व समुऐसगाति तं भिक्खुं परिवासिउं तं च भिक्खू जाणेज्जा सह संमइयाए परवागरगं अग्गेसिं वा सोच्चा " अयं खलु गाहावती ममटाए असणं वा [ ४ ] वत्थं वा [४] पाणाई [४] समारंभ जाव वेएति आवसई वा समुत्सिणाति" तं च भिक्खूसं पडिलेहाए भगमेत्ता " आगवेज्जा अणासेत्रणाए ति बाम । (४०८ )
१ अपरस्मा दुद्धार्थ गृहीतं. २ आच्छेद्यं आच्छिध गृहीतं. ३ वितरामि. ४ संप्रत्याचक्षीत.
५ शाखा.
પણ વિચરતા હોય, તેને જેઇ કોઇ ગૃહસ્થ, પાસે આવી કહે કે “હે આયુષ્યમાન્ મુનિ, હું તમારા સારૂં અસન પાન ખાદિમ સ્વાદિમ વચ્ચે પાત્ર કેબલ તથા પાદપુન, પ્રાણિઓના આરભથી બનાવીતે અથવા વેચાતા લઇને અથવા ઊધારા આણીને અથવા કોઈ પાસેથી ઝુંટાવી લઇને અથવા બીજાના હોવા છતાં તેમની રજા લીધા શિવાય અથવા મારા ઘેરી લાવીને તમેને આપુ અથવા તમારા સારૂં મકાન ચણાવું છું કે સમાછું માટે તમા ખાએ અને રહેા.” (૪૦૬)
હે આયુષ્યમાન સાધુએ? તે મુનિએ તે પોતાના જાણીતા અથવા મિત્ર ગૃહસ્થને આ રીતે કહેવું હે આયુષ્યમાનૂ ગૃહસ્થ, હું તારૂં એ બેલવું કબુલ કરતા નથી અને પાળતા પણુ નથી. માટે શા સારું તું મારા માટે આરભાદિક કરીને વસ્ત્રાદિકની ખટપટ કરે છે અથવા મકાન નણાવે છે? હે આયુષ્યમાનુ ગૃહસ્થ, હું એ બાબતે ન કરવાના લીધે તે ત્યાગી થયા છુ. (૪૭)
મુનિ સ્મશ!નાદિકમાં ફરતા હોય કે બાહેર કયાં પણ વિચરતા હોય તેને જોતે તે મુનિને જમાડવા કોઈ ગૃહસ્થ પોતાના મનમાં ધારણા રાખી તે મુનિના સારૂં આરભાદિક કરીને આહારદિક આપે અથવા મકાન ચણે, એવામાં તે મુનિને પોતાના બુદ્ધિબળે અથવા તીર્થંકર દેવે બતાવેલા માર્ગથી ખબર પડે અથવા તે ગૃહસ્થના સગા વહાલાના પાસેથી, સાંભલ્યાથી ખબર પડે કે “ આ ગૃહસ્થ મારા માટે આહારાદિક નીપજાવી મને આપવા ચાહે છે અથવા મકાન ચણે છે ” આમ થતાં તે મુનિએ પૂરતી તપાસ કરીને તે બાબત જાણીને તે ગૃહસ્થને મનાઈ પાડવી કે હું એ આહાર કે મકાન વાપરવાના નથી. (૪૦૮)
For Private and Personal Use Only