________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન છઠું. संति पाणा बासगा', रसगा' उदए उदयचरा, भागासगामिणो; पाणा पाणे રિસિા (૨)
પણ હોઇ મામા (૨) મુકુર (9) सचा काहिं माणवा । अबलेग वहं गच्छति सरीरेणं पभंगुरेणं । (३४४)
अहे से बहुदुक्खे, इति बाले पकुम्वति;
જે જે જા, આ રિસાવા (૨) गाकं पास । अहं सवेतेहिं । एवं पास मुणी ! महन्मयं । णातिवाएज कंचणं। (३४१)
भायाण५ भो, सुस्सूस भो, धूपवादं पवेदइस्सामि इह खलु भत्तत्ताए। तेहिं तेहि कुलेहिं अमिसेएणं अमिसंभूता, अमिसंजाता, अभिणिग्वडा, अभिसंयुडा, अभिसंबुद्धा, અમિતા , મજુવેના મહાળ (૩૦)
वासकाः शब्दकर्तुं समर्थाः द्वौद्रियादयः २ रसगाः संज्ञिनः ३ उदकरुपाः . परि. तापयेयुः प्राणिगणं ५ भाजानीहि. ६ जीवास्तितया.. • शुक्रशोणितादिक्रमेण. ८ अभूव. नितिशेषः
વળી બેઈકિયાદિક છે, સંસિ છે, પાણીના છે, જળચર જંતુઓ, તથા પક્ષિઓ એ બધા એકમેકને દુઃખ આપતા રહે છે. (૩૪૧)
એ રીતે જગતમાં મહાભય વર્તે છે. (૩૪૨) જંતુઓના દુઃખની પરિસીમા નથી, (૩૪૩)
મનુ કામભોગમાં આસક્ત રહે છે. નિસાર ક્ષણભંગુર શરીરના માટે પાપ કરી કે દુઃખી થાય છે. (૩૪૪)
વિવેકહીન અને બહુ દુઃખને પામનારા અજ્ઞાની પુરૂષે શરીરમાં અનેક રોગો ઉત્પન્ન થએલા દેખી તેની ચિકિત્સામાં અનેક જંતુઓનો નાશ કરે છે, (૩૫)
પણ તેથી કંઈ રેગ તે ટળતા નથી. માટે હે મુનિ, તારે એવી પાપભરપૂર ચિકિત્સા નહિ કરવી. જેમાટે જીવહિંસા મહાભયંકર છે. માટે મુનિએ કઈ જીવને મારવું નહિ. (૩૪૬)
- હે મનિએ. ધ્યાન ધરીને સાંભલે, હું તમને કમેવાને વાદ કહી બતાવું છું. આ સંસારમાં ઘણાએક છે સ્વતકની પરિણતિથી તે તે કુલોમાં, માબાપના શુક્રાણિતસગાદિક કર્મ કરીને ઉત્પન્ન થઈ જન્મ પામી, મોહેટા થઈ પ્રતિબંધ લહી દીક્ષા ગ્રહી અનુક્રમે મહામુનિ થયા છે. (૩૪).
For Private and Personal Use Only