________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૬)
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર,
[ પતરા ઉદ્દેરા: ]. भिक्खागा' णामेगे एव माहंसु समाणे वा वसमाणे वा गामागुगामं दूईज्जमाणं गणुण्णं भोरणजातं लभित्ता; " से भिक्खू गिलाई, से हंदह' णं तस्साहरह', सेय भिक्खू जो मुंजेज्जा, तुमं चेव णं भुंजेज्जासि" सेगतितो " भोक्खामि त्ति" कहु पलिचिय५ ઘણિજિય માછgiા, સંગી f, એ સ્ટો", ને તિરફ, રૂમે કુ, હુ , इमे अंबिले, इमे महुरे, जो खलु एत्तो किंचि गिलाणस्त सदति त्ति; माइट्राणं संफासे णो एवं करेज्जा तहेव तं आलोएज्जा जहेव तं गिलाणस्स सयति, जहा:-तित्तयं तित्तएति वा, कडुयं कडुएत्तिवा, कसायं कसाएत्ति वा, अंबिलं अंबिले त्ति वा, महुरं महुरेत्ति वा।(६३३) - भिक्खागा जामेगे एवमाहंसु समाणे वा वसमाणे वा गामाणुगामं दूईज्जमाणे मणुलं भोयणजातं लभित्ता; “से भिक्खू गिलाइ, से हंदह णं तस्साहरह से य भिक्खू णो भुंजेज्जा, आहरेज्जा सिणं". " णो खलु मे अंतराए, आहरिस्सामि " इच्चेयाइ आयतणाई કારિવ | (૨૪)
१ भिक्षाटाः २ समानान् सांभोगिकान् वा शब्दादसांभोगिकांश्च ३ गृहीत यूयं ४ तस्य आहरत तस्मै प्रयच्छत ५ गोपित्वा गोपित्वा ६ रुक्षः ७ तथावस्थितं ८ दया दाहरेद्वेतिशेषः।
- અગીઆરમો ઉદેશ.
(મળેલા આહાર માટેની બે શિક્ષાએ તથા સાતપિડેષણાએ
અને સાત પાણષણાઓ. ) ભિક્ષાર્થી મુનિએ પોતાના સંજોગી કે ત્યાં વસનારા કે ગ્રામાનુગ્રામ કરનારા મુનિને એવું કહે કે “આપણને અમુક મુનિ માંડે છે, માટે તેના સારૂં તમે રૂડું ભોજન મળે તે લાવીને તેને આપશે; અને તે મુનિ જે તે નહિ ખાય છે તે તમે ખાઈ જજે.” આ વખતે જે તે આહાર લાવનાર મુનિ તે આહાર પિતે ખાવા ઇચ્છીને તેના માટે માંદા મુનિને ઊંધુ ચતું સમજાવે; જેમકે. “આ લાવેલું ભોજન છે પણ તે લૂખું છું, યા તીખું, કડક, કસાલું, ખાટું, કે મીઠું છે જેથી તે માંદા માણસને લાયકનું નથી.” તો તે મુનિ દેષપાત્ર થાય છે. માટે એમ કદાપિ નહિ કરવું. કિંતુ જેમ તે આહાર માંદા મુનિને કામ આવતું હોય તેમ તેને જણાવવું. (૬૩૩) . ભિક્ષાર્થી મુનિઓ પિતાના સંજોગી કે ત્યાં વસનારા કે ગ્રામાનુગ્રામ ફરતા મુનિને આવું કહે કે આપણને અમુક મુનિ માંદો છે તેના માટે તેને રૂડું ભજન લાવી આપશે. અને જે તે માંદ મુનિ તે નહિ ખાય તે તે અમારા પાસે લાવશે.” આવું સાંભલી લાવનાર મુનિ બોલે કે મને કંઈ વિન નહિ નડશે તો હું લાવી આપીશ. આમ કહી તે મુનિ આહાર લાવી માંદાને બતાવે અને જે તે નહિ ખાય તે તે પિતે ખાવા ઈચ્છી બીજાઓને જે તે બતાવવા નહિ જાય તો તે દુષપાત્ર થાય છે માટે તેમ પણ ન કરવું. (૬૩૪)
૧ આહાર લેવાની પ્રતિજ્ઞાઓ ૨ પાણી લેવાની પ્રતિજ્ઞા ૩ સાથે બેસી જમનાર (કામાં વા શબ્દથી અસંગિક પણ સાથે લીધા છે.)
For Private and Personal Use Only