________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન આઠમું,
( ૮૭) हरिएसु ण णिवज्जेजा, थंडिलं मुणिआ'सए; विउस्सज्ज अणाहारो, पुट्रो तत्थ हियासए ।१३। (४४९) इंदिएहिं गिलायते, समियं आहरे मुणी; તહારિ રે સા, માટે સમાgિ iા (પ) भभिकमे पडिक्कमे, संकुचए पसारए; कायसाहारणटाए, इत्थंवावि अचेयणे ।१५। (४५१) परिकमे परिकलंते, अदुवा चिटे अहायते;२ કાળા ક્રિજંતે, બિણિપુજા જ સંતો ઉદ્દા પર) आसीणे जेलिसं मरणं, इंदियाणि समीरए; રોઝાવા લાળ, વિતરું પણ ૧૧ (૨) जो वज्ज समुप्पज्जे, ण तत्थ अवलंबए; તો તે અgrળ, સળે રે દિવાલ ૧૮ (9) अयं चायततरे सिया, जो एवं अणुपालए;
सम्वगायणिरोधेवि, ठाणाता ण विउम्भमे ।१९। (४५५) १ ज्ञात्वा २ यथायतः ३ गवेषयेत् ४ पादपोपगममरणविधिः
લીતરીવાળી જગ્યામાં ન સૂવું કિંતુ નિર્જીવ ડિલમાં શયન કરવું. આહારને ત્યાગીને જે ઉપસર્ગ થતા રહે તે સહન કરવા. (૪૪૮) : "
વળી ઇંદ્રિય બહુ અકડાય ત્યારે તે ઇન્દ્રિયોને હેરવી ફેરવીને આત્માને સમાધિમાં રાખ. કારણ કે જેમ તેમ કરતાં પણ જે સમાધિવત રહે છે તે પવિત્ર અને અચલ કહે છે. (૩૫૦)
એ અણસણમાં નિયમિત કરેલી ભૂમિમાં શરીરના સહજ ટકાવ માટે જવું આવવું, બેસવું, ચરણાદિક પસારવા વગેરા ક્રિયાઓ કરી શકાય છે. અને જો કોઈ સમર્થ મુનિ હોય તે તેણે અચેતન [ નિર્જીવ વસ્તુ ] માફક અડગજ થઈ રહેવું, (૪૫૧)
પણ તેમ નહિ કરી શકતા મુનિએ બેશી બેશી થાકી જતાં (સમાધિના અર્થે) હરવુંફરવું, અથવા હરતાં ફરતાં થાકેલા મુનિએ યતના પૂર્વક બેસવું, અને બેશવાથી થાકી જતાં શયન પણ કરવું. (૫૨)
આવા અણસણમાં ઉજમાલ થએલા મુનિએ પિતાની ઈદ્રિ તેમના વિષથી ખૂબ ખેંચી લેવી. અવર્ણભના માટે [ અઢેલવા માટે] જે મુનિઓ પિતાની પીઠ પાછલ પાટિલું રાખે છે તે સુષિર હોય તો તે બદલાવી બીજું લેવું. (૪૫૩)
કારણ કે જેથી પાપ ઉત્પન્ન થાય તેનું અવલંબન ન કરવું. માટે સર્વ સદોષ યોગોથી આત્માને દૂર કરીને સર્વ પરીષહ તથા ઉપસર્ગ સહેવા. (૪૫૪).
( હવે પાદપપગમ અણસણ કહે છે) જે મુનિ સર્વ શરીર અકડાતાં પણ જે રથાન માં અણુસણ કરેલું હોય તે સ્થાનથી લવલેશ પણ ન ડગે અને એ રીતે જે પાદપિપગમ અણસણ પાળે તે સર્વથી અધિક કામ જાણવું. (૪૫૫)
૧ કરચરણાદિક.
For Private and Personal Use Only