________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦)
આચારાંગ-સૂળ તથા ભાષાન્તર, एत्थ विरते अणगारे दोहरायं तितिक्खए । (२८६) ઉમરે પરિયા વાસ, અષમ પરિશ્વ ! (૨૮૦) एवं मोणं सम्मं अणुवासिज्जसित्ति वेमि । (२८८)
[ તૃતીય ઉદેશ ] मावती केआवंती लोयंसि अपरिग्गहावंती एएसुर व अप्परिग्गहावंती, सोचा यई જેવી, રિયાળ લિમિ. (૨૮૧) ___समियाए धम्मे भारिएहिं पवेदिते-" जहेस्थ मए संधी' झोसिए। एव-मण्णस्य થી સુક્ષો મવતિ ત મિ જિજ્ઞ વરિયં” (૨૨૦)
जे पुवुदाई णो पच्छाणिवाती। जे पुन्युट्राई पच्छाणिवाती। जे णो पुवुदाई गोपछाणिवाई । से वि तारिसए सिया । जे परिण्णाय लोग मण्णेसिता । एवं णियाय मु.
१ बहिर्व्यवस्थितान् । २ त्यक्तेषु सत्सु इति शेषः ३ समतया ४ मोक्षमार्गः कर्मसंधिवा ५ सेवितः क्षपितोवा ६ शाक्यादिरपि । ७ पार्श्वस्थादयः ८ ज्ञास्वा
માટે પરિગ્રહથી અલગ થએલા મુનિએ જીવનપર્યંત જે સંકટ આવી પડે તે સહન કરવાં. (૨૮૬)
પ્રમાદીઓને ધર્મથી પરા મુખ થએલા જોઈ મુનિએ અપ્રમત્ત થઈ ફરવું. (૨૮૭) એમ રૂડી રીતે તીર્થંકરભાષિત સંયમક્ષિાને મુનિએ પરિપાળન કર્યા કરવી. (૨૮૮)
ત્રીજે ઉદેશ.
(જે મુનિ હોય તે કશે પરિગ્રહ ન રાખે, તથા કામગની
ઈછા પણ ન કરે.) જે કઈ જગતમાં નિઃપરિવહી થાય છે તે બધાએ તીર્થંકરદેવની વાણી સાંભળી વિવેકવંત થઈ પંડિતેના વચન અવધારી સર્વ પ્રકારે પરિગ્રહ છાંડતાં જ નિઃપરિગ્રહી થાય છે. (૨૮)
તીર્થંકરદેવે સમતાથી ધર્મ વર્ણવ્યા છે. તે બેલ્યા છે કે “હે લોકો જે રીતે મે અહીં કર્મ અપાવ્યા છે તે રીતે બીજા માર્ગમાં કર્મ ખપાવવા મુશ્કેલ છે, માટે હું કહું છું કે મારે દાખલ લઈ બીજા મુમુક્ષુઓએ પણ પિતાને પરાક્રમ છુપાવે નહિ.” (૨૮૦) . કેટલાએક પહેલાં પણ ઉજમાલ થઈ દીક્ષા લે છે અને પાછાં પણ પતિત નથી થતા. કેટલાક પહેલા ઉજમાલ થઈ દીક્ષા લે છે પણ પાછા પતિત થાય છે. કેટલાક નથી પહેલા ઉજમાલ થતા અને નથી તેથી પાછા પતિત થતા. (શાકયાદિક તથા સાવધ ક્રિયામાં પ્રવર્તનારા પાસસ્થાઓ") નથી ઊઠેલા અને નથી પડેલા. આ વાત મુનિએ (વીર પ્રભુએ). જ રૂડી રીતે જાણીને જણાવી છે. (૨૧)
૧ ગણધરાદિક. ૨ નંકિણ વગેરે. ૩ ગ્રહ. ૪ આરંભ ભરેલી વસ્તકમાં. ૫ આયારહીન યતિએ.
For Private and Personal Use Only