________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૮)
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, किमणेणं मो, जणेण करिस्सामि-त्ति मण्णमाणा एवं एगे विदित्ता, मातरं पितरं हिचा णातओ य परिग्गरं, वीरायमाणे समुद्राए अविहिंसा सुम्बया दंता, पस्स, दीणे, ggg માને (૩૮)
वसहा कायरा य जणा लूसगा भवंति । (३७९) અહિ લિછોઇ પણ અતિ-સે તમામને સમમિત્તે' (૨૦)
पासहेगे समक्षागएहि२ असमचागए, गममाणेहिं अणममाणे, विरतेहिं अपिरते, दविણ અIિ (૨૮૧) भमिसमेच्या पंडिए मेहावी णिष्ट्रियट्टे वीरे आगमेणं सया परकमेज्जासिसि बेमि । (३८२)
- અજમલ
[વમ દેરા: ] से गिहेसु वा गिहतरेसुवा गामेसु वा गामंतरेसु वा नगरेमुवा नगरंतरे सुवा जण१ वीप्सायां द्विरुक्तिः २ उद्युक्तविहारिभिः “ सह वसंत" इतिशेषः
શરૂઆતમાં કેટલાક પુરુષો દીક્ષા લેતી વખતે માતાપિતા તથા સ્ત્રીપુત્રાદિકને અનજૈમૂળ જાણીને માબાપ, જ્ઞાતિ, તથા ધનદેલત છેડી કરી પરાક્રમ દાખવતા થકા દીક્ષા લઈ અહિંસક, પવિત્ર નિયમને ધરનારા, અને છતેંદ્રિય થઈને સમય પર ચડયા થકા પાછા તેપરથી જષ્ટ થઈ દીન બને છે. (૩૭૮)
- કારણ કે જેઓ વિષય અને કષાયને તાબે થઈ દુર્બાની થાય છે તથા જેઓ સત્વહીન હોય છે તેઓ સંયમથી જણ જ થાય છે. (૩૭૮)
અને સંયમથી ભ્રષ્ટ થતાં તેમની દુનિઆમાં ઘણી અપકીર્તિ ફેલાય છે, જેવીકે, અરે આ જુઓ સાધુ થઈને પાછે સંસારના ભૂલાવામાં પડે છે. (૩૮૦)
કેટલાએક કમનશીબ પુરૂષ ઉગ્રવિહારિઓ સાથે રહ્યા થકા આલસ થઈ રહે છે, વિનયવંત પુરૂષો સાથે અવિનીત રહે છે. વિરતિવંત પુરૂષો સાથે રહી અવિરત રહે છે અને પવિત્ર પુરૂષો સાથે રહી અપવિત્ર રહે છે. (૩૮૧)
એમ ધારીને મર્યાદાશળ પંડિત પુરૂષે વિષયવાચ્છા ત્યાગ કરી હિમ્મતવાન રહી તીચૂકરના ઉપદેશને અને અનુસરીને હમેશાં પ્રવર્તવું. (૩૮૨)
પાંચમે ઉશ.
(મુનિએ સંકટોથી નહિ ડરવું તથા કઈ પ્રશંસા કે
સત્કાર કરે તેથી ખુશી ન થવું.) મુનિને આહારદિક લેવા જતાં ઘરોમાં, ઘરની આસપાસમાં, ગામમાં, ગામની આ૧ ઊંચ નીચ તથા મધ્યમ માં.
For Private and Personal Use Only