________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન નવરું, અ૬ ગાય- હોળ, સોયા–મણું-ન્માન પણ एताणि तिन्नि पडिसेवे, भटमासे य जावए भावं; (५१३) भवि इत्थ एगमा भगवं, अदमासं अदुवा मासंपि ।५॥ भवि साहिए. दुवे मासे, छप्पि मासे अदुवा विहरिस्था,
વર અવસ, વિશા*-નેવાયા મુંને હા झट्रेण एगया भुंजे, अदुवा भट्टमेणं वसमेणं; दुकालसमेण एगया भुंज, पेहमाणे समाहि अपरिने । (५१४) णमाण से महावीरे, णोधिय पाक सय मकासी; अमेहिं वा ण कारिस्था, कीरंतंपि णाणुजामित्था । (५१५) गामं पक्स्सि गरं वा, घास-मेस कडं परटाए। सुविसुद्ध मेसिया भगवं, भायतजोगयाए सेविस्था. ॥११ (५१६) अदु वायसा दिगिंच्छित्ता, जे अने रसेसिणो सत्ता; पासेसणाए चिटुंते, सययं णिवतिए य पेहाए ।१०। (५१७) भदु माहणं व समणं वा, गामपिंडोलगं च अतिहिं वा;
सेाधागं मूसियार वा, कुक्कुरं वा विट्टितं पुरतो ॥१॥ , यापयति २ जलमपीत्वा इति शेषः ३ रात्रोपरात्रं ४ पयुर्षित्तानं.
શરીર–નિર્વહાર્થે તેઓ લુખાં ભાત, મથું અને અડદને આહાર કરતા. એમ આઠ મહિના લગણ એ ત્રણ ચીજો જ ભગવાને વાપરી. (૫૧૩)
વળી પનર પનર દિવસ લગી મહિના મહિના લગી તથા બે બે મહિના ને છ છે મહિના લગી ભગવાન પણ નહિ વાપરતાં દિનરાત નિરીહ થઈ વિચરતા. વળી અન્ન પણ ગ્લાન એટલે ઠરીગએલો વાપરતા ને તેપણ ત્રીજે ત્રીજે, ચોથે ચોથે, તથા પાંચમે પાંચમે દહાડે વાપરતા. (૫૧૪).
તત્વજાણીને મહાવીર દેવ પિતે પાપ નહિ કરતા, બીજાવતી નહિં કરાવતા, તથા કરે નારને રૂડું નહિ માનતા. (૫૧૫)
ભગવાન શહેર કે ગામમાં જઈ બીજાને માટે કરેલું આહાર માગતા. અને એ રીતે પવિત્ર આહાર લઈને સાવધાનપણે તે આહાર વાપરતા. (૧૬)
ભિક્ષા લેવા જતાં ભગવાનને રસ્તામાં ભૂખેલા કાગડા વગેરે પક્ષીઓ જમીનપર રહીને હમેશાં પિતાને આહાર લેતાં જે નજરે પડતા તે ભગવાન તેમને કશી પણ અડચણ ન પાડતા થકા ચાલ્યા જતા. (૫૧૭)
તથા ત્યાં કોઈ બ્રાહ્મણ, શ્રમણ, ભિખારી, વિદેશી, ચાંડાળ, માર્જર કે કૂતરાને કંઈ મળતું
For Private and Personal Use Only