________________
Shri Mahavir Jain Aradhana Kendra
( १६८ )
www.kobatirth.org
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર [ द्वितीय उद्देशः ]
से भिक्खू वा भिक्खुणी वा गाहावइकुलं पिंडबाय पडियार पविसमाणे पुन्वामेव पे-air usगग्ग गं, अद्दु पणे, पमज्जय रयं ततो संजयामेव, गाहाबद्दकुलं पिंडवाय प-डिere क्खिमेज वा पविलेज वा । (८५९)
"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
केवली बूया आयाण मेयं. ' अंतोपडिग्गहंसि पाणे वा, बीए वा, रए का परियावज्जेज्जा । अह भिक्खूणं पुग्वे वदिट्ठा एस पतिष्णा, जं पुन्वामेव पेहार पडिग्गई, अवहहु पाणे, पमज्जिय रय, ततो संजयामेत्र गाहावर कुलं पिंडवायपडियाए षविसेज्ज वा णिक्खभेज वा । (४६०)
से भिक्खु वा भिक्खुणी वा गाहावइ- जाव-समाणे सिया से परो अभिहरू अंतो पडिग्गहसि सीओदगं परिभाएत्ता णीहरु' दलजा, तहपमारं पडिग्गहगं' पर हत्यंसि वा परपादसि वा अफासुयं जाव णो पडिग्गाहेजा । ( ८६१ )
४
सेय आहच्च पडिगाहिए सिया से खिप्पामेव उदगंसि साहरेज्जा, सपडिम्गह-मा याए च णं परिट्टेोज्जा, ससाणढाए चणं भूमीए णियमेजा । ( ८६२)
8 निस्सार्य. २ ( अत्र मूलसूत्र पुस्तके " तह पगारं पडिग्गहगं इति लिखितं लभ्यते परं टीकाकारेण तथा प्रकारं शात.दक पिति व्याख्यातत्वात् "तहप्पगारं सीओदगं" इति शुद्ध पाठः संभाव्यते न ज्ञायते बालावबोधकारः कथं वृत्तिं नानुसृतः ! ) ३ कदाचित् ४ प्रथमं तस्य दातु रुदकभाजने प्रक्षिपेत् तदनिच्छायां शेषसूत्र.
ખીજે ઉદ્દેશ
For Private and Personal Use Only
99
પાત્ર વિષે વધુ આજ્ઞાએ.
મુનિ અથવા આયાએ આહાર લેવા માટે ગૃહસ્થના ઘરે જતાં શરૂઆતમાંજ પાત્રને જોઈ તપાશી, છકજંતુ દૂર કરી, રજ પ્રમાĐ યતનાપૂર્વક આહાર લેવા જવું આવવું.(૮૫૯) જો પાત્ર જ્ઞેયા પ્રમાર્જ્યા વિના આહાર લેવા જાય ને કેવળજ્ઞાની કહે છે કે તેથી કર્મબંધ થાય છે. જે માટે કદાચ તે પાત્રની અંદર જીવજંતુ, લીલફૂલ કે રજ પતુ રહેલી હાય માટે મુનિને ઉપર મુજબ ભલામણ છે કે તેણે શરૂઆતમાંજ પાત્રને જોઈ તપાશી પેપ્રમા યતના પૂર્વક આહાર લેવા જવું આવવું. ૮૬૦)
મુનિ અથવા આર્યા ગૃહસ્થના ઘરે આહારપાણી લેવા ગએલા હાય, અને ક્દાચ ત્યાં તે ગૃહસ્થ પોતાના પાત્રમાં તાટુ પાણી નાખીને તે મુનિને આપવા માંડે તે તે ગૃહસ્થના હાથમાં કે પાત્રમાં રહેલું તેવું તાટુ પાણી અયેાગ્ય જાણીને ગ્રહણ કરવું નહિ. (૮૬૧)
કદાચ તે ભૂલચૂકથી લેવાઈ જાય તે! તરતજ ( તે દેનાર ધણીને ત્યાં પાછું આપી આવવું પણ જો તે લેવાની તે ના પાડે તે) ખીજા કૂવા વગેરના સરખી જાતના પાણીમાં તેને નાખી દેવું; તેમ ન બને તે પાત્ર સહિત પરાવી દેવું; અથવા ભીનાશવાળી જમીનમાં दोणी भाववु (८६२)