________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન પંદરમું,
( ૧૭ ) सणे वा पाणे वा खाइमे वा साइम वा, भोत्तए वा पायए वा। मा उपकरेहि मा उव
खडेहि; अभिकखलि मे दातुं, एमव दलयाहि " से सेवं वयंतस्स परो असणं वा जाव उवकरेत्ता उवक्खडेत्ता सपाणं सभोयण पडिग्गह गं दलएज्जा, तहप्पगारं पडिग्गहं अफासुयं સાવ પહજાણે ()
सिया से परो णेत्ता पडिग्गहगं णिसिरेज्जा, से पुण्यामेव आशोएज्जा “ आरसो त्ति वा भइणी ति चा तुम चेव पं संतियं अंतोअंतेण पडिलेहिस्सामि" (८५५)
केवली चूया आयाण-मेयं। अंतो पडिग्गहसि पाणाणि वा बीयाणि वा हरियाणि वा जाव अह भिक्खूणं पुग्वोवदिदा एस पतिण्णा जं पुष्वामेव पडिग्गहग्गं अंतोअंतेण पडिले. દિm (૮૬)
सअंडादि सम्वे आलावगा जहा वस्थेसणाए; णाणत्तं, तेल्लेण वा घएण वा णवीएण वा वसाए वा सिणाणादि जाव अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि पडिलेहिय पाडलेદિર પમનિષ તો સંવાર ચમકશ્વ વા (૮૫૭) ___ एवं खलु तस्स भिक्खूस्स भिक्खुणीए वा सामग्गियं जं सव्वदेहिं सहितेहिं सया जर: જ્ઞાતિ નિ મ. (૮૫૮)
સાધુએ જઈ તપાશી કહેવું કે “હે આયુમન અથવા બેહેન, મને મારા માટે કરેલાં રસઈપણ કામ લાગવાના નથી. માટે મારા માટે તે તૈયાર કરતા ના. જે પાત્ર દેવા ચાહતા હે તે એમજ ખાલી આપ.” આમ કહ્યા છતાં ગૃહસ્થ આહારપાણી તૈયાર કરી તે સહિત પાત્ર આપવા માંડે તે તે અયોગ્ય જાણી ગ્રહણ કરવું નહિ. (૮૫૪)
તેડી જનાર ગૃહસ્થ પાત્ર આપવા માંડે ત્યારે મુનિએ શરૂઆતમાં જોઈ કરી કહેવું કે કે “હે આયુષ્મન યા બહેન, આ પાત્ર તમારું છતાંજ હું ચારે બાજુથી જેને લઈશ. (૮૫૫)
જે જોયા ભગર મુનિ પાત્ર લે તો કેવળજ્ઞાની કહે છે કે એથી કર્મબંધ થાય. કારણ કે કદાચ તે પાત્રના અંદર જીવજંતુ કે વનસ્પતિ (લીલાલ) પણ આવી જાય.
તે માટે મુનિને ઉપર મુજબ ભલામણ છે કે તેણે શરૂઆતમાંજ પાત્રને બધી બાજુ જોઈ તપાશી ગ્રહણ કરવું. (૮૫૬)
સઅંડાદિ સર્વ આલાપક પિષણ મુજબ જાણવા. માત્ર એ વિશેષ છે કે જે તેલ, ઘી, માખણ, કે ચરબી વગેરથી ખરડેલ પાત્ર જણાય તો નિર્જીવ થંડિળ ભૂમિમાં જઈ જોઇ પિજી પ્રમાઈ યતના પૂર્વક તેને ઘસી નાખવું. (૮૫૭)
એજ ખરેખર મુનિ અથવા આયના આચારની સંપૂર્ણતા છે કે બધી બાબતમાં સદા યાન પૂર્વક વર્તવું, એમ હું કહું છું. (૮૫૮)
For Private and Personal Use Only