________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
અધ્યયન સાતમું.
( ૭ )
महापरिज्ञाख्यं सप्तम मध्ययनम्.
(इदं षोडशोद्देश मध्ययनं व्यवच्छिनम्)
અધ્યયન સાતમું.
મહાપરિજ્ઞા.
૪.૬
TI
(સોલ ઉદેશનું આ અધ્યયન વિચ્છિન્ન થયું છે. કેમકે એવું કહેવાય છે કે શ્રીમાન દેવદ્ધિગણિએ જ્યારે આ સૂત્ર પુસ્તકપર લખ્યું ત્યારે તે અધ્યયનમાં કેટલીક ચમત્કારિ વિધાઓ હોવાથી અને તેવી વિદ્યાઓ જેના તેના હાથે જાય તે લાભના બદલે ગેરલાભ થવાનો વધુ સંભવ રહે એમ ધારી તે લખવું બંધ રાખ્યું. ગમે તેમ હોય, પણ આપણા કમનશીબે આવું ઉત્તમ અધ્યયન વિચ્છિન્ન થયું છે, તેથી આપણને અતિશય અફશીશ ઝાહેર કર્યા સિવાય બીજે આરે રહ્યા નથી.)
(ભાષાંતર ક.)
R
For Private and Personal Use Only