________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦) આચારાંગ-મૂળ તથા ભાષાન્તર
जहा पुण्णस्त कस्थति तहा तुरछस्स कथति, जहा तुच्छस्स कस्थति तहा पुण्णस्त જાતિ . (૧૫) - અવિર ને કરિયમરા સ્થિષિ જ્ઞાન, ક્ષેતિ રજા (૧૫)
केयं पुरिसे कंच गए। एस वीरे पसंसिए, जे बद्धे पडिमोयए उड़े अहं तिरियं
से सव्वतो सवपरित्राचारी ण लिप्पति छणपदेण५ वीरे। (१५८) से मेधावी जे अणुग्वायणस्स' स्वेयने जे य बंधपमोक्ष ममेसी। (१५९)
પુળ જે વધે, મુ (૧૬૦) से जं च आरभे जं च णारभे। अणारखं च ण ारभे। (१६१) छणं छणं परिनाय लोगसमं च सव्वसो। (१६२) ૩ો પણ સ્થિT (૧ ૬૩)
बाले पुण णिहे कामसमणुने असमितदुक्खे दुक्खी दुक्खाणमेव आवां अणुपरियातित्ति મિ. (૧૪)
। हन्यात्-राजादिः । २ अनाद्रियमाणः। ३ नतः ४ सर्वदा ५ क्षणपदेन-हिंसया। ६ अणस्पकर्मण उदातनं दूरीकरणं तस्य ७ निपुणः। ८ केवली। ९ वर्जयेत् इतिशेषः।
મુનિએ જે રીતે રાજાને ઉપદેશ આપવો તે જ રીતે રાંકને પણ આપ ને જે રીતે રાંકને આપ તેજ રીતે રાજાને આપે. (અર્થાત નિરીહપણે બન્ને પર સરખે ભાવ રાખે પણ એ કંઈ નિયમ નથી કે એકરૂપે ઉપદેશ આપકિંતુ જે જેમ પ્રતિબંધ પામે તેને તેમ સમજાવવું) (૧૫૫).
(રાજાને ઉપદેશ આપતાં તેના અભિપ્રાયને અનુસરીને ઉપદેશ આપવો) નહિ તે કદાચ તે કપાયમાન થઈ હણવા પણ ઉઠે. માટે ધર્મ કથા કરવાની રીતિ જાણ્યા શિવાય ધર્મકથા કરવામાં પણ કલ્યાણ નથી. (૧૫૬)
(વાતે મુનિએ ઉપદેશ આપત) “શ્રોતા પુરૂષ કેવી તરેહનો છે તથા કયા દેવને નમે છે” (ઈત્યાદિ બાબતો વિચારી ઉપદેશ આપવો.) એવી રીતથી ઉપદેશ આપીને, સંસારમાં ઉર્ધ્વ અધે અને તિરશ્રીન દિશાઓમાં બંધાઈ રહેલા અને જે પરાક્રમી પુરૂષ છેડાવે છે તે વખણાયા છે. (૧૫)
તેવા પરાક્રમી પુરૂષો હમેશાં જ્ઞાનક્રિયાથી વર્તતા થકા હિંસાથી લીંપાતા નથી. (૧૫૮)
જે પુરૂષ કર્મને દૂર કરવામાં કુશળ હેય તથા બંધ અને મોક્ષનો તપાસનાર હોય તે ખરેખર બુદ્ધિમાન જાણવો. (આ વાત છદ્મસ્થને લાગુ પડે છે) (૧૫)
કેવળી ભગવાન તે નથી બંધાયેલા અને નથી મૂકાયલા (૧૦૦) તેઓ જેમ વી હેય તેમ વર્તવું અને જેમ નહિ વર્લી હેય તેમ નહિ વર્તવું (૧૬) હિંસા તથા લોકસંજ્ઞાને જાણ કરીને તેનો પરિહાર કરે. (૧૨) પરમાર્થદર્શી મુનિને કશું જોખમ નથી. (૧૩)
પણ જે અજ્ઞાની છ સ્નેહથી વિષયોને સેવતા રહે છે તેઓ દુખેને કશી રીતે પણ ઓછા નહિ કરતાં વધુ દુઃખી થયા થકા દુઃખોનાજ ચક્રમાં ફર્યા કરે છે. (૧૪૪)
For Private and Personal Use Only