________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન અગીયારસં.
(१५3) से भिक्खू वा भिक्खणी वा से उजं पुण उवस्मयं जाणेज्जा-ससागारियं सागणियं सउदयं णो पण्णस्स णिक्खमणपवेलणाए णो पण्णस्स वायण जाव चिंताए-तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज्जं वा निसीहियं वा चेतेज्जा । (६८४)
से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण उवस्सयं जाणेज्जा-गाहावइकुलस्स मज्ज्ञ मझेणं गंतुं पएपएपडिबद्धं णो पण्णस्स णिक्खमण जाव चिंताए तहप्पगारे उवस्सए णो ठाणं वा सेज वा णिसीहियं वा चेतेज्जा । (६८५)
से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण उवस्सयं जाणेज्जा-इह खलु गाहावई वा जाब कम्मरीओ वा अण्गमण्ण-मक्कोसंति वा जाव उद्दवेंति वा, णो पण्णस्स जाव चिंताए, तहप्पगारे उवस्सए णो ठाणंवा जाव चतेज्जा । (६८६)
से भिक्खू वा भिक्खुणी वा से जं पुण उवस्मयं जाणेज्जा, इहखलु गाहावई वा जाव कम्मरीओ वा अण्णमण्णस्स गायं तेल्लेण वा घएण वा गवणीएण वा वसाए वा अम्भर्गेति वा मक्खेति वा णो पण्णस्स जाव चिंताए-तहप्पगारे उवस्सए णो ठाणं वा जाव चेतेन्जा । (६८७) .
से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण उवस्मयं जाणेज्जा-इहखलु गाहावई वा जाव कम्मकरीओ वा अण्णमण्णस्स गायं सिणाणेण वा कक्केण वा लोहेण वा वण्णेण वा चुण्णे. ण वा पउमेण वा आघसंति वा पघंसंति वा उध्वदिति वा णो पण्णस्स णिक्खमण जाव चिंताए-तहप्पगारे उवस्सए णो ठाणं वा जाव चेतेज्जा । (६८८)
મુનિ અથવા આયએ જે મકાન, ગૃહસ્થ અગ્નિ તથા પાણીના પ્રચારવાળું જણાય અને તેથી તેમાં નીકળવું પિસવું કે વાંચવા ભણવાનું કરવું મુશ્કેલી ભરેલું જણાય છે ત્યાં नडि २९. (९८४)
મુનિ અથવા આર્યાએ જે મકાનમાં ગૃહસ્થના ઘરની અંદરથી થઈને જવાનું હોય ને તેથી નીકળવા શિવાની તથા ભણવા ગણવાની અડચણ પડતી માલમ પડે તો ત્યાં નહિ रहे. (९८५)
મુનિ અથવા આર્યાએ જે મકાનમાં ગૃહસ્થ કે ચાકરડીઓ અરસપરસ બોલાચાલી કે મારામારી કરતા જણાય તેવા મકાનમાં પણ નીકળવા-પેસવાની તથા ભણવા ગણવાની ५७५९ ५ती पाथी नडि २९. (९८५) | મુનિ અથવા આર્યાએ જે મકાન ગૃહ કે ચાકરડીઓ અરસપરસના શરીરને તેલ, ઘત, માખણ, કે ચરબી મશલતા હોય કે ચોપડતા હોય તેવા મકાનમાં ઊપર મુજબની અડચણ પડતી હોવાથી નહિ રહેવું. (૬૮૭)
મુનિ અથવા આર્યાએ જે મકાનમાં ગૃહસ્થ કે ચાકરડીઓ એક એકના શરીરને ખુશબેદાર ચીજો, કસાલી ચીજોના ક્વાથ, કેદ્ર, વર્ણક, ચૂર્ણ કે પદ્મક વગેરા સાબુના ગુણ ધરાવનાર ચીજોથી ઘસતા મશલતા કે મેળ ઊતારતા હોય ત્યાં પણ નીકળવા પસવામાં તથા ભણવા ગણવામાં અડચણ પડતી હોવાથી નિવાસ ન કરવો. (૮૮)
For Private and Personal Use Only