________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન વીશકું.
( ૨૪૧ ) पढमं भंते महवन, पच्चक्खामि सम्वं गणाइवायं; से सुहुमं वा, बायरं वा, तसं વા, થાવર વા, ને પાનાચં ચારે (૨), ઝાઝવાણ તિવિર્તાિવ માસા वयसा कायसा । तस्स भंते पडिक्कमामि, निंदामि, गरिहामि, अप्पाणं बोसिरामि। १०२९
ઊંક્ષ: પંર માવો અવંતિઃ-(૧૦૩)
तत्थिमा पदमा भावणा:-इरियासमिए से णिग्गंथे, णो अणइरियासमिए ति; केवली बूपा-अणहरियासमिते जिग्गंथे पाणाइं (१) अभिहणेज्ज वा, वरोज बा, परियावेज वा, लेसेज्ज वा, उद्दवेज्ज वा । इरियासमिए से णिग्गथे, जो इरियाअसमिए ति पढमा માવા ! (૧૦૩)
अहावरा दोच्चा भावणाः-मणं परिजाणाइ से णिगंथे; जेय मणे पावए सावज्जे सकिरिए अण्हयकरे छेयकरे भेयकरे अधिकरणिए पाउसिए परिताविते पाणातिवादिते भूतो. ઘધારણ, તtur૪ ળો પરેગા માં જ્ઞાતિ સે જાશે; ને મનાવ ત્તિ રોચા માવા ! (૧૦૩૨)
अहावरा तच्चा भावणा:-वतिं परिजाणाति से णिग्गंथे; जाय वती पाविया सावज्जा सकिरिया जाव भूतोवघाइया तहप्पगारं वई णो उच्चरिज्जा । वइं परिजाणाइ से जिग्गंथे; जाय धइ अपाय ति तच्चा भावणा। (१०३३)
(પાંચ પાંચ ભાવના સહિત પાંચ મહાવ્રત) પહેલું મહાવ્રતઃ હે ભગવાન, હું સર્વ પ્રાણાતિપાત ત્યાગ કરૂંછું –તે એ રીતે કે સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે સ્થાવર જીવન યાવરપર્યત મનવચનકાયાએ કરી ત્રિવિધ ત્રિવિધ પિત ઘાત ન કરીશ, બીજા પાસે ન કરાવીશ અને કરતાને રૂડું ન માનીશ તથા તે જીવઘાતને પઠિકમુંછું, નિ છું, ગરછું અને તેવા સ્વભાવને વસરાવુ છું (૬૦૨ ૮)
તેની આ પાંચ ભાવનાઓ છે -(૧૦૦)
ત્યાં પેલી ભાવના એ કે મુનિએ ઈસમિતિ સહિત થઈ વર્તવું પણ રહિત થઈ ન વર્તવું. કારણ કે કેવળજ્ઞાની કહે છે કે જે ઈયાસમિતિ રહિત હોય તે મુનિ પ્રાણાદિકને વાત વગેર કરતો રહે છે. માટે નિર્ચથે ઈસમિતિથી વર્તવું એ ઘેલી ભાવના. (૧૦૩૧)
બીજી ભાવના એ કે નિગ્રંથ મુનિએ મને લખવું. એટલે કે જે મન પાપ ભરેલું, સદ, (ભૂડી ) ક્રિયા સહિત, કર્મ બંધકારિ, છેદ કરનાર, ભેદ કરનાર, કલહકારક, પ્રૉપ ભરેલું, પરિત, તથા જીવ-ભૂતનું ઉપધાતક હોય તેવા મનને નહિ ધારવું. એમ મન જાને પાપરહિત મન ધારવું એ બીજી ભાવના. (૧૦૩૨)
19 ભાવના એ કે નિગ્રંથે વચન લખવું એટલે કે જે વચન પાપ ભરેલું, સદેવ, (ભૂંડી) ક્રિયાવાળું, યાવત્ ભૂતો પઘાતક હાથ--તેવું વચન નહિ ઉચ્ચરવું. એ વચન જણીને પાપરહિત વચન ઉચરવું એ ત્રીજી ભાવના, (૧૦૩૩)
For Private and Personal Use Only