________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અધ્યયન ખારમુ
( १७१)
से भिक्खू वा भिक्खुणी वा आयरियउवज्झाएहिं सद्धिं गामाणुग्रामं दूईजमाणे आयरिझायरस हत्थेण वा हृत्थं जाव अणासायमाणे तओ संजयामेव आयरियउवज्झाएहिं सद्धिं जाव दूइजेज्जा । ( ७५४ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
से भिक्खू वा भिक्खुणी वा आयरियउवज्झाएहिं सद्धिं दूईज्जमानें अंतरा से पाडिपहिया उवागच्छेजा । तेणं पाडिपहिया से एवं वदेजा " भाउसंतो समणा के तुम्भे ? कओ वाह ? कहिं वा गच्छहिह ? " जे तत्थ आयरिए उवज्झाए वा से भासेज्ज वा विया-गरेज्ज वा । आयरियोवज्झायस्स भासमाणस्स वा वियागरेमाणस्स वा णो अंतराभासं करेजा । तभ संजयामेव अहा तिणियाए दूईज्जेज्जा । (७५५)
से भिक्खु वा भिक्खुणी वा अहारातिणियं गामाणुगामं दूईज्जमाणे णो अहारातिणि, यस्स हत्थेण हृत्थं जाव अणासायमाणे ततो संजयामेव अहारातणियं गामाणुगामं दूईज्जेज्जा । ( ७५६)
से भिक्खू वा भिक्खुणी वा अहारातर्णियं दूईज्जमाणे अंतरा से पाडिपहिया उवागच्छेज्जा । तेणं पाडिपहिया एवं वदेज्जा:-" आउसंतो समणा, के तुब्भे ? " जे तत्थ सन्क रातिणिए से भासेज्ज वा वागरेज्ज वा । अहारातिणियस्स भासमाणस्स वियागरमाणस्स वा णो अंतराभासं भासेज्जा । ततो संजयामेव गामाणुगामं दुईजेज्जा । ( ७५७)
से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूईज्जमाणे अंतरा से पाडिपहिया आगच्छेज्जा । तेणं पाडिपहिया एवं वदेज्जा :- " आउसंतो समणा, अधियाई एत्तो पडिपहे पासह, तंजहा, मणुस्सं वा गोणं वा महिसं वा षसुं वा पक्खि वा सिरीसिवं वा जलयरं वा,
મુનિ અથવા આર્યાએ. આચાર્ય કે ઉપાધ્યાય સાથે વિચરતાં તેમના હાથપગ સાથે પોતાના હાથપગ નહિ અળાવતાં તેમની સાથે વિનયપૂર્વક ગામે ગામ ફરવું. (૭૫૪)
66
મુનિ અથવા આર્યાને આચાર્ય કે ઉપાધ્યાય સાથે કરતાં વચ્ચે કોઈ વટેમાર્ગુ એવું પુછે ક હું આયુષ્મન્ શ્રમણા તમે કેણુ છે ? અને ક્યાંથી આવે છે ? અથવા ક્યાં જાએછે ?” ત્યારે તેના જવાબ મુનિએ ન આપતાં આચાર્યે કે ઉપાધ્યાયે વાળવા, અને તેમણે જવાબ વાળતાં મુનિએ વચ્ચમાં કશું ખેલવું કરવું નહિં કિંતુ સંભાળ સાથે વિનયથો નમ્ર થઇ वर्तयुं. (७यय)
મુનિ અથવા આર્યાએ ગ્રામાનુગ્રામે પોતાથી અધિક ગુણવાળા મુનિ સાથે વિચરતાં તેના હાથપગ વગેરે અવયાને અડકી અડચણ આપવી નહિ. (૭૫૬)
મુનિ અથવા આર્યાને व्यायुष्मन् श्रमशो, तमे या સર્પ કે જળચર જંતુ જોયું
મુનિ અથવા આર્યાએ પોતાથી અધિક ગુણવાન સાધુ સાથે ગ્રામાનુગ્રામ પુરતાં વચ્ચે કોઇ વટેમાર્ગુ મળે અને તે પૂછે કે “ હું આયુષ્મન શ્રમણા, તમે કોણ છે ?” તે આને જવાબ અધિક ગુણવાળા મુનિએ વાળવા અને તેની વચ્ચે બીજા મુનિએ કશું ન ખેस. छिंतु संभाण-पूर्ववत् . (७५७)
ગ્રામાનુગ્રામ કરતાં વચ્ચે કોઇ વટેમાર્ગુ મળે અને તે પૂછે કે હું रस्ता पर ले श्रेष्ठ मनुष्य, जगह, पाडु, अन्य अनवर, पक्ष, હોય તે કહો અને બતાવા ” ત્યારે મુનિ કે આર્યાએ તે
For Private and Personal Use Only