________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૧૪ )
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર ( વતુર્થ ઉદ્દેશ:)
से मक्खू वा [२] जाव पविडे समाणे से जं पुण जाणेज्जा, मंसाइयं वा, मच्छाइयं ચા, મસલતું આ,મળણજંથા, ગાફળવા, વહેંળવા, મારું ચા, સમરું વા, રિમાનું સંપે ાળુ, अंतरा से मग्गा बहुपाणा बहुबीया बहुहरिया बहुओसा बहुउदया बहुउत्सिंगપળા-ધાદિય---ઘડાાંતાળા, વલ્વે સત્ત્વ સમળ-માળ-દ્િ-વિળ-વળીમા ગવાતા उवागमिस्संति, तत्थाइण्णा वित्ती, णो पण्णस्स णिक्खमणपवेसाए, णो पण्णस्सा वागणपुच्छणपरियहणाणुपेहा धम्माणुओगचिंताए, सेवं गच्चा तह पगारं पुरेसंखार्ड वा पज्छासंखाडे वा सं. લાકઢિયાર નો મિસષારના ગમાપુ (પ૬૧)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
से भिक्खू वा [२] गाहावइकुलं पिंडवामपडियाए पविठ्ठे समाणे से ज्जं पुण जाणेज्जा, मसाइय जाव संमेल वा हरिमाणं पेहाए अंतरा से मग्गा अप्पंडा जाव अप्पसंताणगा, जो जथ बहवे समणमाहणा जाव उवागमिस्संति, अप्पाइण्णा वित्ती, पण्णस्स णिक्खमणपवेसाप पण्णा वायण- पुच्छण-परियहणाणुपेहाए धम्माणुओगचिंताए, सेवं जच्चा तहप्पगारं पुरेસંત વા પચ્ચાસલાક વા સંઢિઢિયાળુ અમિસંધારન રામબાણ (૧૬૨)
से भिक्खू वा [२] गाहावइकुलं जाव पविसिनुकामे से ज्जं पुण जाणेज्जा खीरिजियाओ गावओ वीरिज्जमाणीओ पेहाए असणं वा [४] उवसंखांडज्जमाणं पेहाए पुरा अप्पચેાથા ઉદ્દેશ.
( મુનિએ જમણવારમાં ન જવુ, )
મુનિએ ગૃહસ્થના ઘરે ભિક્ષાર્થે જતાં તેને ત્યાં એવું જણાય કે અહિં માંસ, મત્સ્ય મઘવાળ વિવાહભેાજન, મૃતકભાજન, યા પ્રીતિભાજન છે, અને તેને ત્યાં કાઇ લઇ જતું હાય, તેપણુ જો માર્ગમાં ખીજ, વનસ્પતિ, ઠાર, પાણી, કે જીણા જીવજંતુ ધણા હેય અથવા ત્યાં ઘણાએક (બુદ્ધધર્મી) શ્રમણા, બ્રાહ્મણા, વટેમાર્ગુ, રકભિક્ષુકા, કે ભાટચારણા, આવેલા કે આવવાના હોય અને તેથી ત્યાં બહુ ભીડ થવાની હોય જેથી ચતુર મુનિને ત્યાં નવું વળવું મુશ્કેલીભરેલું થઇ પડે અને પાનપાન કે ધર્મેપદેશ અટકી પડવાના જાય તેા તેવા સ્થળે તે મુનિએ જવાને ઇરાદો નહિ કરવા. (પ૬૧)
પણ જો તેવા માંસ મત્સ્ય, કે મદ્યપ્રધાન, વિવાહભાજન, મૃતકભાજન, યા પ્રીતિભેાજનમાં મુનિને કાઈ તેડી જતું હોય઼ અને મુનિને માર્ગમાં કશી વનસ્પતિ, જળ, કે જીવજંતુ નહિ જાય તેમજ ત્યાં શ્રમણ-બ્રાહ્માદિકની બહુ ભીડ પણ નહિ હાય જેથી મુનિને ત્યાં જવું આવવું સુલભ હોય અને પદ્મનપાનાદિક પણ થઈ શકે તે તેવા સ્થળે ( કારણયેાગે )૧ મુનિએ ભિક્ષાર્થે જવું પણ ખરું. (૫૬૨)
ગૃહસ્થના ઘરે મુનિએ જતાં ત્યાં એ વખતે ગાયા દા'વાતી હૈાય અથવા ભાજન રધાતું હોય અથવા તૈયાર થઇ રહ્યું છતાં હજૂ બીજા યાચકોને અપાયું નહિ હેાય .તે મુ
૧ મુનિ રસ્તે ચાલી થાયેા હાચ ચા માંદગીથી ઊઠયેા હોય યા દુર્ભિક્ષ હાય વગેરા કારણચાગે માંસાદિક દોષ પરિહાર કરવા સમર્થ મુનિએ ત્યાં જવું એમ ટીકાકારે જણાવ્યું છે.
For Private and Personal Use Only