________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
આચારાંગ-મૂળ તથા ભાષાન્તરसे भिक्खू वा भिक्खुणी वा “णो णवए मे वत्थे " ति कटु णो बहुदेसिएण सीસોવિયા રા નવ વવેકા (૨૪)
से भिक्खू वा भिक्खुणी वा "दुभिगंधे में वत्थे " ति कट्टु णों बहुदेसिएण सिબાળા વા, સંદે, વીતે વાવિયા ૩ લિળવવા વા, (કવો ) (૨૧)
से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज वत्थं आयावेत्तए वा पयावेत्तए वा, तहप्प. गारं वत्थं णो अणंतरहियाए पुढवीए, णो ससणिद्धाए, जाव संताणाए आयावेज वा पयाવેગ વા (૮૨૨)
से भिक्खू वा भिक्खुणी वा अभि खेज्जा वत्यं आयावेत्तए वा पयावेत्तए वा तहप्पगारं वस्थं थूगंसि वा, गिहेलुगंलि' वा, उसुयालंसिर वा, कामजलसि3 वा, अण्णयरे वा तहप्पगारे अंतलिक्खजाए दुब्बद्धे दुन्निक्खते अणिकंपे चलाचले णो मायावेज वा णो પાવે ન વા (૮૨૭)
से भिक्खू वा भिक्खुणी वा अभिकंखेज्जा वत्थं आयावेत्तए वा पयावेत्तए वा, तहप्पगारं वत्थं कुलियंसि वा, भित्तिसि५ वा, सेसि वा, भण्णतरे वा तहप्पगारे अंतलिહા! લાવ જે માથાવેરા વા વાવેન વા ! (૮૨૮)
१ उबरे व.. २ उदूषले वा. ३ स्नानपीठे वा. ४ भित्तौ ५ नदीतटे
એજ પ્રમાણે જૂના થએલા વસ્ત્રને જરા ઝાઝેરા થડા કે ગરમ પાણીથી ધોવું પણ નહિ.' (૨૪)
મુનિ અથવા આર્યાએ “મારું વસ્ત્ર મેલું થએલ છે” એમ ધારીને જરા ઝાઝેરા સુગંધિદ્રવ્યોથી તેને ઘસવું મસળવું નહિ તથા ઠંડા કે ગરમ પાણીથી તેને જોવું કરવું નહિ. (૮૨૫)
મુનિ અથવા આને જયારે કોઈ પણ વસ્ત્રને તડકે સૂકવવાની જરૂર પડે ત્યારે તે વચ્ચે તેમણે તરતની સુકેલી, યા ભીંજેલી, યા જીવજંતુવાળી જમીન પર ન સૂકાવવાં. (૮૨૬)
એજ પ્રમાણે તે વસ્ત્ર લાકડાની સ્થણી ઉપર યા દરવાજા પર યા ઊખળ ઉપર યા સ્નાન કરવાના બજેટ ઉપર યા એવીજ કિશમની કોઈ પણ જમીનથી ઉંચી રહેતી વસ્તુ ઉપર આમતેમ લટકતાં ટાંગીને નહિ સૂકવવાં (૮૨૭)
વળી તે વસે હીંતઉપર યા નદીના તટ ઉપર યા પાષાણ ઉપર અથવા એવીજ કિશમના હરેક જમીનથી ઊંચા રહેતા પદાર્થ પર પણ નહિ સૂકવવાં, (૮૨૮)
૧ ગચ્છ નિર્ગત અર્થાત જિનક૯િ૫ સાધુના માટે આ સૂત્ર છે. ગચ્છમાં રહેલા મુનિએ તે યતનાપૂર્વક વસ્ત્ર ધોવાં પણ ખરાં એમ ટીકાકાર જણાવે છે;
For Private and Personal Use Only