________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૬)
આચારાંગ-મળ તથા ભાષાન્તરएवं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गिय । (५६६)
[ jમ રાઃ ] से भिक्खू वा [२] जाव पविटे समाणे से ज्ज पुण जाणेज्जा, अग्गपिंडं उक्खिप्पमाणं पेहाए, अग्गपिंडं णिक्खिप्पमाणं पेहाए, अग्गपिंडं हीरमाणं पेहाए, अग्गपिंडं परिभाइज्जमाणं पेहाए, अग्गापिंड परिभुज्जमाणं पेहाए, भग्गपिंडं परिवेज्जमाणं पेहाए, पुरा असिणाति वा, अवहाराति वा पुरा, जस्थके समण-माहण-अतिहि-किवण वणीमगा खटुं खदूं। उवसंकमंति, से हंता अहमवि खहूं उवसंकमामि, माइटाणं संफासे णो एवं करेज्जा । (५६७).
से भिक्खू या (२) जाव समाणे अंतरा से वप्पाणि वा, फलिहाणि' या, प.गाराणि વ, તરઘrળ ઘા, વાળ વા, અ સાળિ વા, ઊંત પરક્રમે સંગયાર વરજ્ઞા, જે વય વટી ગૂયા “મા-મે.” (પ૬૮)
से तल्थ परकमेमाणे पयलेज वा पवडेज्ज वा। से तत्थ पयलेमाणे वा पवडेमाणे वा तस्थ से काये उच्चारेण बा, पासवणेण वा, खेलेण वा, सिंघाणेण वा, वंतेण वा, पित्तेण
१ त्वरित त्वरितं २ परिखाः
એજ ભિક્ષુ કે ભિક્ષુણીને પૂર્ણ આચાર છે. (૫૬૬)
-~પાંચમે ઉદેશ.
(સુનિએ ક આહાર લે અને કો નહિ લેવા.) ગહસ્થને ત્યાં રાઈ તૈયાર થએલા આહારમાંથી શરૂઆતમાં થોડુંક દેવતાને ચડાવવા માટે કહાડેલા અપ્રપિંડનામે આહારને, કહાડતી વેલા, નાખતી વેળા, લઈજતી વેળા, વંહેચતી વેળા, પતી વેળા, કે દેવાલયની રોમેર ઊછાલતી વેળા ઘણાએક શ્રમણ-બ્રાહ્મણ દિક ભિક્ષાઓ પૂર્વે ઘણી વખતે તે આહાર ખાધેલ અને મેળવેલ હોવાથી ફરી તેના માટે ત્યાં તાવળા ઉતાવળા ક્યા જાય છે. તેમને દેખીને મુનિ વિચારે કે હું પણ ત્યાં જાઉ તે તે દોષપાત્ર વાય છે. ટે મુનિએ તેમ ન કરવું. (પ૬૭)
મુનિને રહસ્થને ત્યાં એક્ષા લેવા જતાં વચગાલે ગઢ, ખાઈ, કોટ, તરણ, કે આગલીએ આડી આવે તે તે તે નહિ જતાં બીજે રસ્તે મુનિએ ત્યાં જવું. કારણકે તે રસ્તે જતાં કેવળજ્ઞાનિ નેખમ ભરેલું ગણે છે. (૫૬૮)
જે તે રસ્તે -મુલતાં કદાચ મુનિ ત્યાં લથડી જાય કે પછી પણ જાય. અને તેમ થતાં તેનું શરીર, વિણ, મૂત્ર, શ્લેષ્મ, ચૂક, વમન, પિત્ત, પરૂ, વીર્ય, કે લેહીથી ખરાબ પણ પણ, ( હવે કદાચ બીજો માર્ગ ન હોવાથી મુનિએ તેજ રસ્તે જતાં) તેનું શરીર ઉપર
For Private and Personal Use Only