Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 142 ધન્યકુમાર ચરિત્ર. દૈવની ગતિને કોણ રોકી શકે ? શ્રેણી તેના વિયેગનું ભારે દુઃખ ભગવતે દુઃખમાં કાળ પસાર કરવા લાગે. સુનન્દાની સખીએ માણસોને મઢેથી આ વાત સાંભળી તે સુનન્દાને કહી. તે બહુજ દુઃખી થઈ સખીને કહેવા લાગી કે અહિંથી પાછા જતાં શું કઈ ચેરે ઘરેણાના લેભથી તેને મારી નાખ્યા હશે અથવા તેને ઉપાડી ગયા હશે?” તેણીએ પણ બહુ બહુ તપાસ કરાવી પણ કઈ ઠેકાણેથી તેને પત્તો મળે નહિ. હવે એક મહિને લગભગ થવા આવ્યું, એટલે શરદી, અંગેનું તુટવું, શિથિલતા વિગેરે ગર્ભનાં ચિન્હ રાજકુંવરીને જણાવા લાગ્યા. તેણે સખીને બધી બીના જણાવી. તેણે કારણ કળી જઈ અપકીર્તિના ભયથી કોઈ પૂબ ધન આપી તેની પાસે * ગર્ભ પડાવી નાખ્યો; આપણી કુખમાં ક્ષાવાળી ઔષધિ વિશે મરણ પણ . જવ ત્યાંથી ચુએટલે સુનન્દી પર અલંકાર વિગેરે જોવા માં. તેમાંથી ડાક મળ્યો લાક માન્યા નહિ. તેણી - 2 , - A. . - .. ગયા પછી 1 ઉ૧ સખી મારફત માતાને કહેવરાવ્યું કે– હવે મારે તા. વાળ ખુશીથી કરો.” તે સાંભળી રાણીએ ઘણા હર્ષથી તે વાત રાજાને કહી. એટલે રાજા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજા સાથે તેના લગ્ન કર્યા. સુવર્ણ, રત્ન, હાથી, ઘોડા વિગેરેથી જમાઈને પ્રસન્ન કરી સુનન્દાને તેની સાથે વિદાય કરી. રાજા પણ ઉત્સાહથી તેણીને લઈને પિતાના નગર તરફ પાછો ફર્યો અને તેણીની સાથે ભાતભાતના ભોગો ભગવતે તે સુખમાં કાળ વ્યતિત કરવા લાગે. રૂપસેનને જીવ સપિણીના ગર્ભમાં ઉત્પન્ન થયે હતો તે 1 સાપણ પ્રસવ કરતી વખતે પોતાના બચ્ચાંઓને ખાઈ જાય છે, તેમાંથી નાશી છુટે છે તે બચે છે.