Book Title: Padyavali
Author(s): Karpurvijay, Kunvarji Anandji
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/005739/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વ । નમો નમઃ શ્રી ગુરૂ પ્રેમ સૂરયે । અધ્યાત્મ યોગીરાજ શ્રી ચિદાનંદજી (કપૂરચંદ્રજી) કૃત પધાવલી ૭૨, બહોતર પદો – અનુવાદ સાથે તયા અન્ય કાવ્ય કૃતિઓ ભાગઃ ૧-૨ પ્રેરક સંશોધક : સદ્ગુણાનુરાગી મુનિ કપૂરવિજયજી મહારાજ અનુવાદક : કુંવરજી આણંદજી પુનઃ પ્રકાશન – આવૃત્તિ રજી પ્રેરણાદાતા : પ.પુ. વૈરાગ્યદેશવાદમ ૫.પૂ. આચાર્યશ્રી ત્રિજયહેબરાંદ્રસૂરીર પ્રકાશક : શ્રી જિનશાન આરાધના ટ્રસ્ટ, વિ. સં. ૨૦૫૧ વાર સવત ૨૫૨૧ નકલ GOO કિંમત રૂ. 5 તાલુક Page #2 -------------------------------------------------------------------------- ________________ હરિ હરિ હહિદહિહહહૃહ હિહિધ * | નમો નમઃ શ્રી ગુરૂ પ્રેમ સૂરયે ! અધ્યાત્મ યોગીરાજ શ્રી ચિદાનંદજી (કખૂરચંદ્રજી) કૃત | પરાવલી રદ્દીકીઉં ફરી રીફરીફ વીકીટ ફીલીવીલીવરીયલીલીહીહીર ૭૨, બહોતર પદો – અનુવાદ સાથે તથા અન્ય કાવ્ય કૃતિઓ ભાગઃ ૧-૨ * પ્રેરક – સંશોધક : સદ્ગુણાનુરાગી મુનિ કપૂરવિજયજી મહારાજ અનુવાદક : કુંવરજી આણંદજી પુનઃ પ્રકાશન – આવૃત્તિ રજી પ્રેરણાદાતા પ.પૂ. વૈરાગ્યદેશના દક્ષ પ.પૂ. આચાર્યશ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ પ્રકાશકઃ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ ૨ વિ. સં. ૨૦૫૧ રિ વીર સંવત ૨૫૨૧ નકલ ૧૦૦૦ કિંમત રૂા. ૬૦/- 5 Bહિં હિ& હિંહિ હિહિ હરિદ્ધિ હિહિહિ Page #3 -------------------------------------------------------------------------- ________________ પુનઃપ્રકાશક શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ૬. નં. ૫ બદ્રિકેશ્વર સોસાયટી ૮૨ નેતાજી સુભાષ રોડ, મરીન ડ્રાઈવ “ઈ” રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૨. પ્રાપ્તિ સ્થાન ૧. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ મુંબઈ શાખાઃ ૫, બદ્રિકેશ્વર સો., ૮૨, નેતાજી સુભાષ રોડ, મરીન ડ્રાઈવ રોડ, મુંબઈ-૨. ૩. રાયચંદ મગનલાલ શાહ ૧૨, રામવિાર, રોકડીઆ લેન, મંડપેશ્વર રોડ, બોરીવલી (૫.) મુંબઈ - ૪૦૦ ૦૯૨ ૨. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ C/o ચંદ્રકાંત એસ. સંઘવી કનાસાનો પાડો, પાટણ ૪. મૂળીબેન અંબાલાલ જૈન ધર્મશાળા સ્ટેશન રોડ, વીરમગામ જિ. અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ (૧) યત્કિંચિત લેખક : પ.પૂ. આચાર્યશ્રી હેમચંદ્રસૂરિશ્વરજી મ.સા ઘોર તપ અને ઉગ્ર સંયમ વિના મુક્તિની પ્રાપ્તિ થતી નથી. પરંતુ ઉગ્ર સંયમ અને ઘોર તપની આરાધનાનું સત્વ પ્રાપ્ત કરવું કેવી રીતે ? એ પ્રાપ્ત કરવાનો ઉપાય ઉગ્ર સંયમી અને ઘોર તપસ્વી આત્માઓના ગુણાનુવાદ અને સ્તવના છે. દેવાધિદેવ તીર્થંકર પરમાત્માઓ વિશ્વમાં સર્વોત્કૃષ્ટ કોટિના સંયમી અને તપસ્વી થઈ ગયા. ઘોર તપ અને ઉગ્રસંયમ દ્વારા કર્મ ખપાવી એ મહાપુરુષો કેવળજ્ઞાનને પામ્યા એટલું જ નહીં પણ ઉગ્ર સંયમ અને ઘોર તપ સાથે એ મહાપુરુષોના જીવનમાં એક બીજી મહાન વિશેષતા હતી અને તે જગતના જીવ માત્ર પ્રત્યેની અગાધ કરુણા અથવા વિશ્વવાત્સલ્ય. પરમાત્મા દેવાધિદેવના પરમ ઉપાસક એવા સ્વ. પન્યાસજી શ્રી ભદ્રંકર વિજયજી મ.ના શબ્દોમાં જોઈએ તો “શ્રી તીર્થંકર દેવો જગતમાં પૂજ્યતમ છે તેનું કારણ તેમની વિદ્વતા, રાજ્યસત્તા કે રૂપરંગાદિ નથી, પરંતુ તેમનું અગાધ અનુપમ અપરિમેય વિશ્વ વાત્સલ્ય છે. જેમાંથી તીર્થંકરત્વનો જન્મ થાય છે” આમ વિશ્વના સર્વે જીવો પ્રત્યેની અંગાધ કરુણાથી તીર્થંકર નામ કર્મનો બંધ કરી ત્રીજા ભવે તીર્થંકર બની શાસનસ્થાપના, દ્વાદશાંગીનું સર્જન વગેરે દ્વારા વિશ્વ ઉપર મહાન ઉપકાર કરનાર દેવાધિદેવ તીર્થંકર ભગવંતો પ્રત્યે યોગ્ય આત્માઓના હૈયામાં ભક્તિ અને બહુમાનના ભાવ જાગ્યા વગર રહેતા નથી અને આવા ભાવોમાંથી ઉત્પન્ન થાય છે પરમાત્માની સ્તવના સ્તુતિઓ... સ્તોત્રો.... વગેરે... • પૂ. આ. સિદ્ધાર્સન દિવાકર સૂરિ મ.સા. કલિકાલસર્વજ્ઞ પૂ. આ. હેમચન્દ્રસૂરિ મ.સા., પૂ. હરિભદ્રસૂરિ મ.સા. પૂ. આનંદધનજી મ.પૂ. ઉપાધ્યાયજી યશોવિજય મ.સા. વગેરે પૂર્વના અનેક મહાપુરુષોના હૃદયમાંથી નીકળેલા Page #5 -------------------------------------------------------------------------- ________________ (૨) ભાવોથી સર્જન થયેલા સ્તુતિ અને સ્તવનો નો પાઠ આજે પણ આપણને ભાવવિભોર બનાવી દે છે. આવા જ એક મહાપુરુષ નિકટના સમયમાં થોડા વર્ષો પૂર્વે થયા–પપૂ. ચિદાનંદજી મહારાજ. તેઓએ પણ અતિગૂઢ ભાવોથી ભરેલા પરમાત્મ ભક્તિના અનેક પદો રચીને ભક્તિક્ષેત્રને સમૃદ્ધ બનાવ્યું. તેમના આ પદો લાલિત્યથી ભરેલા ભાવવાહી છે. અંતરમાં ભારે તોફાનને ઉભુ કરી દે છે અને સંસાર તરફ દોડતા મનને ફેરવીને પ્રભુ તરફ દોડતું બનાવી દે છે. જેમ પ્રભુભક્તિના પદો રચ્યા છે તેજ રીતે સંસારની અસારતા દર્શક વૈરાગ્ય વર્ધક, પુદ્ગલ ગીતા અધ્યાત્મ છત્રીશી વગેરે પદો પણ એમણે રચ્યાં છે. આ બધાનો સ્વાધ્યાય ખરેખર જો અંતરથી કરવામાં આવે તો પુદ્ગલ આસક્તિ ઘટ્યા વગર રહે નહિ. અને પરમાત્મ ભક્તિ પણ વધ્યા વગર રહે નહીં. અને તેથી જ આવા ઉગ્ર સંયમ અને ઘોર તપ સાથે વિશ્વ વાત્સલ્યને ધારણ કરનારા દેવાધિદેવની સ્તુતિ-સ્તવના-ભકિતથી જીવ પોતે પણ સંયમ તપમાં અવરોધભૂત કર્મનો ક્ષય કરી સ્વયં ઉગ્ર સંયમ અને ઘોર તપનો આરાધક બની શીધ્ર નિર્વાણને પામે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં જણાવેલ છે. "थयथुइ मगंलेण भंते जीवे किं जणई ? थयथुइमंगलेणं णाणदंसण चरित्त बोहिलाभं संजणइ, नाणदंसणचरित्त बोहिलाभसंपन्नेणं जीवे अंतकिरियं कप्पविभाणोववजियं आराहणंवा आराहेइ । સ્તવ સ્તુતિ રૂપ મંગલથી હે પ્રભુ ! જીવને શું પ્રાપ્ત થાય છે? સ્તવસ્તુતિરૂપ મંગલથી જીવને દર્શન જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ બોધિલાભની પ્રાપ્તિ થાય છે. આનાથી જીવને મુક્તિની (કર્મનો સર્વથા નાશ કરનારી). આરાધનાની પ્રાપ્તિ થાય છે અથવા વૈમાનિક દેવમાં ઉત્પન્ન થવાય એવી આરાધના થાય છે. અહીં સ્પષ્ટ થયું કે સ્તુતિ સ્તોત્રાદિ દ્વારા જીવને રત્નત્રયીની પ્રાપ્તિ થાય છે અને તેનાથી તેજ ભવમાં મુક્તિ ન થાય તો અવશ્ય વૈમાનિક દેવલોકની પ્રાપ્તિ થયા વગર રહેતી નથી.... - પૂજાકોટિ સમાન સ્તવપાઠનું ફળ શાસ્ત્રમાં બતાવેલ છે. અરે પરમાત્માની Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્તવનામાં આગળ વધતો ભાવ વિભોર બનતો જીવ તીર્થકર નામગોત્રનો બંધ કરે છે. તેવા રાવણાદિના દ્રષ્ટાંતો આપણા શાસનમાં પ્રસિદ્ધ છે. પરમાત્મ ભકિતમાં મગ્ન બનતા દેવો પણ મનુષ્ય ગતિ આદિ મુનષ્યને લગતી ઉત્કૃષ્ટ રસવાળી પુણ્ય પ્રકૃતિઓ બાંધે છે તેમ કર્મગ્રંથમાં બતાવેલ છે, પરમાત્માના દર્શન કરતા જીવ જેમ જેમ આનંદ પામે છે તેમ તેમ આત્મા પરથી કમ ખરતા જાય છે, એજ રીતે ભાવપૂર્વક સ્તોત્ર પાઠ કરતા જીવો પણ અપૂર્વ કર્મ નિર્જરા કરે છે | દર્શનથી પૂજા મહાન છે, પૂજાથી પણ સ્તોત્રપાઠ મહાન છે તેથી જ શાસ્ત્રકારે કહ્યું છે કે “પૂના કોટિ સમં સ્તોત્રપાઠ” કુમારપાલ મહારાજાએ પોતાની રચેલી સ્તુતિમાં પણ પરમાત્માનો સ્તોત્ર પાઠ કરનારને ખૂબ જ ધન્ય તથા પુણ્યવાન જણાવેલ છે. “જે ભવ્ય જીવો આપને ભાવે નમે, સ્તોત્રે સ્તવે ને પુષ્પની માળા લઈને પ્રેમથી કંઠે હવે, તે ધન્ય છે કૃતપુણ્ય છે, ચિંતામણી તેના કરે વાવ્યો છે પ્રભો! નિકૃત્યથી સુરવૃક્ષને એને ગૃહે” - કુમારપાલ સ્તવનાનો અનુવાદ કુમારપાલ મહારાજા આ રીતે આ સ્તુતિ દ્વારા ત્રણે કાળમાં પરમાત્માને નમસ્કાર કરનાર, સ્તોત્રથી સ્તવના કરનાર અને પૂજા કરનાર પુણ્યાત્માઓની ભાવપૂર્ણ અનુમોદના કરે છે. • પરમાત્મા તો અતિમહાન છે. પણ પરમાત્માની ભાવપૂર્ણ ભકિત કરનાર પણ અતિશય મહાન છે. ભાવપૂર્ણ સ્તુતિથી અનેક ભવોના સંચિત કમ સહેલાઈથી ક્ષય પામી જાય છે. આ જ કુમારપાલ મહારાજાની સ્તુતિ જુઓ. પ્રાણી તણા પાપો ઘણા ભેગા કરેલા જે ભવે; ક્ષણ થાય છે ક્ષણવારમાં જે આપને ભાવે સ્તવે, અતિ ગાઢ અંધારાતણું પણ સૂર્ય પાસે શું ગજું, એમ જાણીને પણ આનંદથી હું આપને નિત્યે ભજું ! (કુમારપાલ મહારાજાની સ્તુતિઓ તો સંસ્કૃતમાં છે. અહીં ગુજરાતીમાં Page #7 -------------------------------------------------------------------------- ________________ (૪) જે પદ્ય રજુ કર્યા છે તે કુમારપાલની સ્તુતિના પૂ. આ. અમૃતસૂરિમહારાજે કરેલ અનુવાદ પદ્યો છે) ઘણો મોટો પણ કપાસનો ઢગલો અગ્નિના એક કણથી ક્ષણવારમાં બળીને રાખ થઈ જાય છે, ગાઢ અંધકાર પણ સૂર્યના પ્રગટ થવાની સાથે જ નષ્ટ થઈ જાય છે, મોટા અબજોપતિ પણ શેરબજારમાં ઉથલપાથલ થતા ક્ષણવારમાં રોડપતિ બની જાય છે, તેમ કર્મનો મોટો જથ્થો પણ વીતરાગ પરમાત્માની ભક્તિ કે સ્તવનાથી ક્ષણવારમાં નાશ પામી જાય છે. માટે જ નાગકેતુ પ્રભુની પુષ્પપૂજા કરતા કરતા ભાવવિભોર બની ક્ષપકશ્રેણિમાં આરોહણ કરી કેવળજ્ઞાન પામી ગયા.. મોઢામાં હજારો જીભ હોય હૃદયમાં કેવળજ્ઞાન હોય લાખો પૂર્વના આયુષ્ય હોય તો પણ તીર્થંકર ભગવંતના મહિમાને વર્ણવવાને જેમ અશક્ય છે એમ તીર્થંકર પરમાત્માની ભક્તિના ફળનું પણ વર્ણન કરવું અશક્ય છે. પરમાત્મ પદની વિશેષતા જુઓ. ગઈ ચોવીશીના ત્રીજા સગર તીર્થકરના મુખે ભગવાન નેમનાથ સ્વામીના શાસનમાં પોતાની મુક્તિ સાંભળીને પરમાત્મા નેમનાથ સ્વામી પણ જ્યારે સમકિત પામ્યા નથી તેવા સમયે પાંચમાં બ્રહ્મદેવલોકના ઈદ્ર પરમાત્માની રત્નની પ્રતિમાનું નિમણિ કરીને દેવલોકમાં તેની પુજાનો પ્રારંભ કરી દીધો, એવી જ રીતે ગતચોવિસીમાં દામોદર પ્રભુની વાણી સાંભળીને અષાઢી શ્રાવકે પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા નિર્માણ કરી પૂજા શરૂ કરી દીધી,પરમાત્મા તીર્થંકર દેવો જ્યારે પરમાત્મપદને પામ્યા પણ નથી ત્યારે પણ ભવિષ્યમાં તીર્થંકર પદને પામવાના છે તે નિમિત્તે તેમની ભકિતનો પ્રારંભ થઈ જાય છે. ખરેખર દેવાધિદેવ તીર્થંકર પરમાત્માનો વર્ણનાતીત-કલ્પનાતીત પ્રભાવ છે. કહેવાય છે કે પ્રભુનું વર્ણન કરવા માટે જોઈતા શબ્દો જ શબ્દકોષમાં નથી, શા આધારે ના વર્ણન કરીએ ? જુઓ વળી કુમારપાલ મહારાજાના શબ્દો. વિતરાગ હે, કૃતકૃત્ય ભગવન્! આપને શું વિવું ?, Page #8 -------------------------------------------------------------------------- ________________ હું મૂર્ખ છું, મહારાજ જેથી શક્તિહીન છતાં સ્તવું શું અર્થીવર્ગ યથાર્થ સ્વામીનું સ્વરૂપ કહી શકે, પણ પ્રભો ! ભૂરિ ભકિતપાસે યુક્તિઓ ય ના ઘટે પરમાત્માના યથાર્થસ્વરૂપનું વર્ણન કોણ કરી શકે? પરંતુ અંદરનો ઉછળતો ભક્તિભાવ જ શક્તિ ન હોવા છતા પ્રભુના ગુણ ગાવા જીવને પ્રેરે છે, કુમારપાલ મહારાજા કહે છે કે ભક્તિ પાસે યુક્તિઓ ઘટતી નથી અથતુ અશક્ય એવા પણ પ્રભુના ગુણ ગાવા માટે માત્ર ભક્તિ જ પ્રેરે છે અને ભકિતભાવની પ્રેરણાથી જ પ્રભુના થોડા ઘણા ગુણો ગાવાનું થાય છે. - વર્તમાનકાલે ભાવ તીર્થંકર ભગવંતની ગેરહાજરીમાં આપણને સ્થાપના જિનની ઉપાસના કરવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે. સ્થાપના જિન દ્વારા 'આપણી ભકિત છેક ભાવજિન સુધી પહોંચે છે. પરમાત્માની ભકિત માટે ત્રણ પ્રકારની પૂજા શાસ્ત્રોએ બતાવી છે ૧) અંગપૂજા ૨) અગ્રપૂજા અને ૩) ભાવપૂજા. પરમાત્માની પ્રતિમા ઉપર જળ - ચંદન - પુષ્પ આભુષણ વગેરેથી થતી પૂજા એ અંગપૂજા છે. સમૂખ ઊભા રહીને થતી ધૂપ-દિપ-અક્ષત નૈવેદ્ય ફળ પૂજાદિ અગ્રપૂજા કહેવાય છે તેવી જ રીતે પરમાત્માનું ચૈત્યવંદન સ્તવનો - સ્તુતિઓ, સ્તોત્ર વગેરેનો પાઠ એ ભાવપૂજા છે - શાસ્ત્રકારો કહે છે કે અંગપૂજાથી વિબોનો નાશ થાય છે, અગ્રપૂજાથી આબાદી વધે છે, જ્યારે ભાવપૂજાથી મોક્ષની સાધના થાય છે. સાધુ-સાધ્વીઓને અંગપૂજા, અગ્રપૂજા કરવાની હોતી નથી, માત્ર ભાવપૂજાજ કરવાની હોય છે, ઘરવાસમાં રહેલા ગૃહસ્થોને અંગપૂજા, અગ્રપૂજા કર્યા પછી ભાવપૂજા કરવાની હોય છે આમ ગૃહસ્થોને ત્રણે પૂજા કરવાની હોય છે. - ત્રણે પૂજામાં પ્રધાન ભાવપૂજા છે આપણા સદ્ભાગ્યે ભાવપૂજા કરવા માટે ગણધર ભગવંતોના રચેલા ગુઢ ભાવાર્થવાળા નમુથુર્ણ આદિ સૂત્રો આપણને મલ્યા છે. સાથે સાથે મહાપુરુષોના રચેલા સ્તવનો-સ્તોત્રો-પદો વગેરે પણ મલ્યા છે જેના આલંબનથી સુંદર ભાવો આપણા હૈયામાં Page #9 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થઈ જાય છે. આવા ઉત્તમ સ્તોત્રો અને પદોની રચના કરનાર એ મહાપુરુષો પણ આપણા પરમ ઉપકારી છે. ચિદાનંદજી મહારાજે આ પદોની રચના કરવા દ્વારા સ્વકલ્યાણની સાથે પરકલ્યાણને પણ સાધ્યું છે. તેમના પદોને અર્થ સાથે વર્ષો પૂર્વે પ્રકાશન થયેલ આ ગ્રંથનું પુનઃપ્રકાશન પણ અનેક પુણ્યાત્માઓના કલ્યાણમાં નિમિત્તભૂત બનશે તેમાં શંકા નથી. આ ગૂઢ અને રહસ્યમય પદોના સ્વાધ્યાય, ચિંતન અને અનુપ્રેક્ષાથી અનેક પુણ્યાત્માઓ પ્રભુભક્તિના ભાવોમાં અને વૈરાગ્યભાવોમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે એ જ શુભાભિલાષા. ' જિન ભક્તિ દ્વારા સૌ કોઈ શીધ્ર કલ્યાણને સાધો ! એજ શુભેચ્છા વિ. સં. ૨૦૧૧ - વૈ.વદ-૧૧ પ્રેમભુવનભાનુપદ્ધવિનેય જૈન ઉપાશ્રય - આ. હેમચંદ્રસૂરિ.. નવકાર ફ્લેટ, વાસણા, * અમદાવાદ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. (6) લાભ લેનાર પુણ્યશાળી શ્રી રિખદેવજી મહારાજ શ્રી અર્બુદગરિરાજ શ્રી જૈન મિત્રમંડળ શ્રી મહાવીર જૈન મંડળની બહેનો ...... કરાડ જૈન દેરાસર ટ્રસ્ટ, ચેમ્બુર ૧૧૦૦૦/જૈન શ્વે. તપ. ઉપાશ્રય, ઈંદોર. ૫૦૦૦/ . ૫૦૦૦/ ૧૦૦૦/ . ૧૦૦૦/ ૧૦૦૦/ ૨૫૦૦/ ૨૫૦૦/ ૨૦૦૧/ પાલનપુર. પૂ. સા. શ્રી હંસિકćશ્રીજી મ.ના ઉપદેશથી માણેકલાલ ફુલચંદ ધર્મશાળા......... સા. શ્રી પુષ્પદંતાશ્રીજી મ. ના ઉપદેશથી દફ્તરી ઉપાશ્રયની બહેનો . પ્રેરક - પૂ. સા. શ્રી પુષ્પચલાશ્રીજી મ. પ્રકાશભાઈ વાડીલાલ વસા............... ધોરાજી . હિંમતભાઈ છગનલાલ ... વાંકાનેર ડભોઈ. ૧. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ મુંબઈ શાખાઃ ૫, બદ્રિકેશ્વર સો., ૮૨, નેતાજી સુભાષ રોડ, મરીન ડ્રાઈવ રોડ, મુંબઈ-૨. ૩. રાયચંદ મગનલાલ શાહ ૧૨, ૨ામવિહાર, રોકડીઆ લેન, મંડપેશ્વર રોડ, બોરીવલી (૫.) મુંબઈ ૪૦૦ ૦૯૨ શ્રી વિજયગચ્છ જ્ઞાનભંડાર........... પ્રેરક - મુનિશ્રી મુક્તિચંદ્ર વિ.મ. તથા મુનિશ્રી મુનિચંદ્ર વિજય મ. ૧૦. શેઠ મોતીચંદ હેમરાજ જૈન ધર્મશાળા .. જામનગ૨ ૧૧. શ્રી ઘાટકોપર જૈન શ્વે. મૂર્તિપૂજક તપગચ્છ સંઘની બહેનો. પ્રેરક फू સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ. - ૧૨. શ્રી જાપાન જૈન સંઘ ..... ૩૦૦૧/ ............૧૨૫૦/ ૫૦૦૦/ ઉપરોક્ત સંસ્થાઓ તથા પુણ્યાત્માઓની` શ્રુતભક્તિની ભાવભરી અનુમોદના. પ્રાપ્તિ સ્થાન ૨. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ C/o ચંદ્રકાંત એસ. સંઘવી કનાસાનો પાડો, પાટણ ૪. મૂળીબેન અંબાલાલ જૈન ધર્મશાળા સ્ટેશન રોડ, વીરમગામ જિ. અમદાવાદ Page #11 -------------------------------------------------------------------------- ________________ (૮) || નમો નમઃ શ્રીગુરુએમસૂરયે ! દિવ્યકૃપા સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્યદેવશ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા શુભાશીષ વર્ધમાન તપોનિધિ ગચ્છાધિપતિ વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પુણ્યપ્રભાવ * * પરમ પૂજ્ય સમતાસાગર સ્વ. પંન્યાસજી શ્રી પદ્મવિજયજી ગણિવર્યશ્રી પ્રેરણા - માર્ગદર્શન પ. પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિ મહારાજ (શ્રુતસમુદ્વારક) (૧) ભાણબાઈ નાનજી ગડા (પ.પૂ. ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદિવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી.) (૨) શેઠ આણંદજી કલ્યાણજી પેઢી - અમદાવાદ (૩) શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ - અમદાવાદ (પ.પૂ. અજોડ તપસ્વી આચાર્યદેવ શ્રીમદ્ વિજય હિમાંશુસૂરિ મ.સા. તથા પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય નરરત્નસૂરિ મ.સા. આદિની પ્રેરણાથી.) (૪) શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ (પ.પૂ. પંન્યાસજી શ્રી ફુલચંદ્ર વિજયજી ગણિવર્યની પ્રેરણાથી). Page #12 -------------------------------------------------------------------------- ________________ (૯)' (૫) નયન બાળા બાબુભાઈ સી. જરીવાળા હા. ચંદ્રકુમાર. મનીષ. કલ્યનેશ વગેરે (પ.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી.) કેશરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઈ (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર-(મુંબઈ) શ્રી શ્રીપાળનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક દેરાસર ટ્રસ્ટ, વાલકેશ્વર-(મુંબઈ) (પ.પૂ. ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમવિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના ઉપકારની સ્મૃતિ નિમિત્તે પ.પૂ. આચાર્યદેવ શ્રીમવિજય મિત્રાનંદસૂરિ મ.સા.ની પ્રેરણાથી). (૯) શ્રી મુલુંડ છે. મતિ. જૈન સંઘ મુંબઈ પ્રેરક : પુજ્યપાદ આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ. (૧૦) શ્રી સાંતાક્રુઝ એ મૂર્તિ. તપગચ્છ સંઘ પ્રેરક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ (૧૧) શ્રી દેવકરણ મૂળજીભાઈ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ પ્રેરક : પ.પૂ. સંયમબોધિ વિ. મ. (૧૨) સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ (ખંભાત) પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ. શ્રી દિવ્યયશાશ્રીજી મ. ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાર્થે (૧૩) બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, - મુંબઈ પૂ અક્ષયબોધિ વિ.મ. તથા પૂ મહાબોધિ વિ.મ. તથા પૂ. હિરણ્યબોધિ વિ.મ.ની પ્રેરણાથી. (૧૪) શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ પૂ. હમદર્શન વિ.મ. તથા પૂ. રમ્યઘોષ વિ.મ.ની પ્રેરણાથી (૧૫) શ્રી જૈન છે. મૂર્તિપૂજક સંઘ, મંગળપારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ - ' પ્રેરણો ઃ ૫.પૂ. આચાર્યદેવ શ્રી રુચકચંદ્રસૂરિ મ. (૧૬) શ્રી પાર્શ્વનાથ જે. મૂર્તિ. જૈન સંઘ, સાંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ પ્રેરક : પૂ. કલ્યાણબોધિ વિ.મ. Page #13 -------------------------------------------------------------------------- ________________ (૧૦) (૧૭) શ્રી નવજીવન જૈન શ્વેતા. મૂર્તિપૂજક સંઘ, નવજવન સોસાયટી, મુંબઈ-૮ : પ્રેરક : પૂ. અક્ષયબોધિ વિ.મ. (૧૮) શ્રી કલ્યાણજી સોભાગચં જૈન પેઢી, પીંડવાડા સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમવિજય પ્રેમસૂરીશ્વરજી મ.ના નિર્મળસંયમની અનુમોદનાર્થે. (૧૯) શ્રી ઘાટકોપર જૈન શ્વેતા. મૂર્તિ. તપગચ્છ સંઘ. ( મૃતોદ્ધારક ) (૧) શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ, પાલડી, અમદાવાદ (પ.પૂ. મુનિશ્રી નિપુણચંદ્ર વિજયજી મ.સા.ના ઉપદેશથી) (૨) શ્રી સાયન વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુંબઈ (૩) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, નડીયાદ (પ.પૂ. મુનિશ્રી વરબોધિ વિજયજી મહારાજની પ્રેરણાથી) (૪) શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ સંઘાણી એસ્ટેટ ઘાટકોપર | (વેસ્ટ), મુંબઈ - ( ચુતભાત ) (૩) (૧) બી.સી. જરીવાળા ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા (પ.પૂ. મુનિશ્રી સંયમબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) (૨) શ્રી સુમતિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ પ્રેમનગર, અમદાવાદ (પ.પૂ. મુનિશ્રી ધર્મરક્ષિત વિજયજી મ.સા. તથા પ.પૂ. મુનિશ્રી હેમદર્શન વિજયજી મ.સા.ની પ્રેરણાથી) શ્રી બાપુનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ (પ.પૂ. મુનિશ્રી અક્ષયબોધિ વિજયજી મ.સા. તથા પ.પૂ. મુનિશ્રી મહાબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) સ્વ. સુંદરલાલ દલપતભાઈ ઝવેરી. હા. જાસુદબેન, પુનમચંદ, જસવંત વગેરે (૫) શ્રી મુનિસુવ્રત સ્વામિ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મંદિર ટ્રસ્ટ કોલ્હાપુર (૬) અરવિંદકુમાર કેશવલાલ ઝવેરી જૈન રિલિજિયસ ટ્રસ્ટ, મુ. ખંભાત Page #14 -------------------------------------------------------------------------- ________________ (૧૧) પ્રસ્તાવના मुखमांहि राम हराममांहि मन फिरे, गिरे भवकूपमांहि कर दीप धारके; (જે વ્યક્તિ મનમાં અનીતિ રાખીને મુખેથી રામ બોલે છે તે હાથમાં દિવો હોવા છતાં ભવના કૂવામાં ડૂબે છે) પ્રસ્તુત અવતરણ વાંચતા તેના કત વિષે સહેજે જાણવાનું મન થાય. કલિકાલસર્વજ્ઞ’નું બહુમૂલ્ય બિરૂદ ધારણ કરનાર પૂજ્યપાદ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ મહારાજની સાહિત્યસાધનાથી સૌ કોઈ જ્ઞાત હોય કારણ કે તેઓ શ્રી અને તેમની વિદ્વતા ઈતિહાસના ઉજ્જવળ પાનાંઓમાં અંકિત થયેલી છે. પરંતુ આ સદીમાં સાહિત્ય જગતમાં ચમત્કૃતિ અને અર્થસભર આવી રચનાઓ આપનારનું નામ બહુ ઓછું પ્રચલિત બન્યું છે. ઉપરના સરળ છતાં ગૂઢ અર્થવાળા શબ્દો આ જ સદીના મહાપુરુષ શ્રી ચિદાનંદજીના છે. જેને સાહિત્યના પ્રચાર અને પ્રસારની દિશામાં બુદ્ધિ-વૃદ્ધિ-કપૂર ગ્રંથમાળાએ આ મહાપુરુષના સાહિત્યને સંઘ સુધી પહોંચાડવાનો પ્રયાસ શરૂ કર્યો છે, ત્યારે તેઓશ્રી રચિત બહોંતેરી, સવૈયા, યુગલ ગીતા, અધ્યાત્મ બાવની, દયાછત્રીશી, પરમાત્મછત્રીશી, પ્રશ્નોત્તરમાળા જેવા હિતશિક્ષાના દુહા વગેરેનું પ્રકાશન સર્વગ્રાહી બની રહેશે. આથી જ આ હૃદયંગમ છતાં સરળ અને ઉત્કૃષ્ટ સાહિત્યના રચયિતા શ્રી ચિદાનંદજીને અને તેઓશ્રીની વિદ્વતાને આ સદીના ઈતિહાસનાં ઉજ્જવળ પાનાં ગણાવી શકાય. આ મહાપુરુષ અધ્યાત્મ તત્ત્વમાં નિપુણ, આત્મા અને પરમાત્મા વચ્ચેનાં અભિસંધાન માટેની સેતુરૂપ બાબતોના અંગૂલિનિર્દેષક, અધ્યાત્મશાસ્ત્રના જ્ઞાતા, યોગશાસ્ત્રમાં પારંગત, અજબ સિદ્ધિ અને શક્તિના સ્ત્રોત તેમજ ઉત્તમ સાધક હતા. શ્રી ચિદાનંદ (કપૂરચંદ્રજી) કૃત બહોંતેરી' અને “શ્રી ચિદાનંદજી (કપૂરચંદ્રજી) Page #15 -------------------------------------------------------------------------- ________________ (૧૨) કૃત સર્વસંગ્રહ – ભાગ ઃ રમાં સંગૃહિત સાહિત્યની પ્રસ્તાવના લખવી એટલે આ વિશાળ સમુદ્રમાંથી એકાદ બિંદુ કે અમૃતરસથી ભરપૂર કળશમાંથી એકાદ છાંટો પામવા જેવું કપરું કાર્ય. છતાંય આ રસથાળના સ્વાદમાંથી એકાદ અંશ પણ જો પામી શકાય તો આ ઉત્તમ સાધકની સાધનાને થોડી પીછાણી શકાય. આવી ઉત્તમ રચનાઓ સરળ ભાષામાં લખવી એ અઘરું કામ છે, છતાંય લોકભોગ્ય બનાવવાની અજબ આવડત તેઓશ્રી ધરાવતા હતા, તેનો ખ્યાલ તેઓશ્રીની રચનાઓમાંથી જણાય છે. આમ છતાંય અંદરના તત્ત્વને વાચક પૂરી રીતે પામી શકે એ માટે “બહોંતેરી'ને અર્થ અને ભાવાનુવાદ સાથે તૈયાર કરવામાં આવી છે. એ વાત નોંધનીય અને પ્રસંશનીય છે. આ પુસ્તકમાં સમાવિષ્ટ કૃતિઓ પૈકી બહોંતેરી'ના પ્રથમપદમાં એક રસપ્રદ અને નાટ્યાત્મક શૈલીનું પ્રયોજન ધ્યાન ખેંચે એવું છે. મોહથી અંધ બનેલ આત્મા જ્યારે અનંતકાળથી કુમતિના ફંદામાં ફસાયેલો છે અને અત્યંત પાયમાલ સ્થિતિમાં છે, ત્યારે સમતા કે જેને અહીં ચેતનની પ્રિયા તરીકે કલ્પી છે તે ચેતનને આ બંધનમાંથી મુક્ત થવા માટે સમજાવે છે. પોતાના પ્રિયતમને જે રીતે પ્રેમથી સમજાવે, એ રીતે સમજાવતા નીચે પ્રમાણે કહે છે ? ‘પિયા પરઘર મત જાવો રે... ઘર અપને વાલમ કહો રે, કોણ વસ્તુકી ખોટ, ફોગટ તદ કિમ લીજીએ પ્રારે, શીશ ભરમકી પોટ .. (૪) આ રીતે પ્રેમાળ પ્રિયા, પ્રિયતમને સાચા રસ્તે લાવવા માટે જે પ્યાર ભરેલા શબ્દોથી સમજાવે એવી પ્રબળ અને પ્રેમાળ વાણીમાં ચેતનને પોતાના કર્તવ્યનું ભાન કરાવે છે અને કુમતિના સંગનું વિકૃત પરિણામ સમજાવે છે. શ્રી ચિદાનંદજી પરમ અધ્યાત્મવાદી હતા. તેઓશ્રીના આત્મા અને આત્માના પરમ સૌન્દર્ય વિષયક ઊંડા જ્ઞાનનું પ્રતિબિંબ આ પદોમાં પડ્યું છે. આત્મા કે ચેતનના અસ્તિત્વ વિષે તેઓશ્રી પદ ત્રીજામાં કહે છે કે જેમ પથ્થો સો દૂએ શ, તલમાં તેલ અને યુધ્ધમાં પરિમલ છે, તેમ શરીરમાં Page #16 -------------------------------------------------------------------------- ________________ (૧૩) જીવનું સ્થાન છે. જેમ રાજહંસ દૂધ અને પાણીના મિશ્રણમાંથી દૂધ એટલે કે અમૃત તત્ત્વને અલગ કરી સત્ત્વની પસંદગી કરી શકે છે, એ રીતે આત્મજ્ઞાન પામ્યો પછી ચેતન કર્મના મળ-મેલને દૂર કરી, શુદ્ધ સ્ફટિકમયરૂપ ધારણ કરે છે ત્યારે નિર્મળ સ્વરૂપે વિદ્યમાન થાય છે, ત્યારે ખોટી બાબત અને મોહજ આસક્તિ છૂટી જાય છે. આ રીતે શ્રી ચિદાનંદજી બતાવે છે કે આત્મા મોહાદિ આસક્તિથી મુક્ત બની અક્ષયસુખની પ્રાપ્તિ માટે ઉન્નત સ્થિતિએ પહોંચે છે. સ્ફટિકમય અને રત્ન સમાન ઉજ્જવળ અને અવિકારી આત્મા વિષેના આ ભાવને શ્રી ગોડી પાર્શ્વનાથના સ્તવન ૯માં કહે છે : પદ - - ‘હું સંસાર અસાર ઉદધિ પડ્યો, તુમ પ્રભુઃભયે પંચમ ગતિ ગામી...૧’ આ રીતે તેઓશ્રીએ પ્રભુને પરમ અને ઉત્તમ સામર્થ્યવાળા બતાવી પોતે જન્મ-મરણથી મુક્ત થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કારણ કે જે આત્મા સકળ કર્મબંધનોને કાપી શકે છે, તે જ સર્વજ્ઞ, સર્વ દેશી અને સર્વસુખમય બની શકે છે. રચયિતાશ્રીની વાણી અનેક કલ્પનાઓ અને ભાવ-વિભાવનાઓથી સૌન્દર્યમય બની છે. અહીં કવિશ્રીનું પોતાની કલ્પના અને ભાવનું સુમધુર મેઘધનુષ્ય રચાયું છે. તેઓ શ્રીએ ૧૮માં પદમાં માનવ મનને ભમરા સાથે સરખાવતા જણાવ્યું છે: માન કહા અબ મેરા મધુકર !.. નાભિનંદ કે ચરણ સરોજ મેં કીજે અચલ બસેરા રે...’ કારણ કે ચોરાશી લાખ જીવયોનિમાં નાટકના પાત્રોની જેમ વિવિધ વેશ ધારણ કરી અનેકવિધ નાચ કરનાર આત્મા-ચેતન-જીવ મોહદશામાં જકડાયેલો રહ્યો છે. પરંતુ હવે આ બંધન છોડે છે ત્યારે આ આત્મા પરમાત્મામાં લીન બને છે. શુદ્ધ ચેતના સાથે એકાકાર થતા જ્ઞાનનો પ્રકાશપુંજ રચાય છે તેથી જ તેઓશ્રી આત્માને ચેતવણી આપતા ૩૪માં પદમાં કહ્યું છે : ‘હે આત્મા ! મોહજાળમાં આંખ મીંચીને શું પડ્યો છે ? તું પાંચે પ્રમાદ તજી દે, આ ભવમાં મળેલ સામગ્રીને વૃથા ન ગુમાવ. તે જ તને આંગળ Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧૪) જતાં ક્ષપકશ્રેણી ચડી શાશ્વત સુખને પામવામાં મદદ કરશે.” આ રીતે શ્રી ચિદાનંદજીએ આત્માને શાશ્વત સુખની પ્રાપ્તિને કેટલું સરળ ભાષાકર્મ અને કવિકર્મને નિભાવ્યું છે પદ નં. ૩પમાં કૂતરો, હાથી, સસલું જેવા વિવિધ ઉદાહરણો દ્વારા તેઓશ્રી કહે છે કે જે જે પ્રાણી મિથ્યા ભ્રમમાં પડી દુઃખના ચક્રમાં ફસાઈ જાય છે તે અંતે ભ્રામક સુખની પાછળ દોડે છે. આ રીતે કવિ શ્રીએ વ્યવહારુ અને સરળ ઉદાહરણો દ્વારા કેટલી ગહન બાબત સ્વાભાવિક્તાથી કરી છે. અહીં જ આ રચયિતાનું કવિકર્મના દર્શન થાય છે. પાંચ ઈદ્રિયો પૈકી એકેય ઈદ્રિય જ્યારે આસક્તિનો ભોગ બને અને એમાં આત્મા જોડાય ત્યારે તેનું પતન નક્કી જ છે. એ આત્મા કેવો દુઃખી થાય છે અને તેના કારણે ભવોભવની આ પરંપરામાં સપડાય છે તેવો મર્મ આ સંગ્રહમાં અનેક જગ્યાએ ફલિત થાય છે. આ પરંપરામાંથી છૂટવા માટેનો ફક્ત એક જ ઉપાય કવિશ્રીને ખપે છે. અને એ છે આત્માનું પરમતત્વમાં લીન થવું. ઔ લીનતા જ અંતે પરમસુખની પ્રાપ્તિનું પ્રવેશદ્વાર છે. પરમાત્મામાં લીન થવા માટે વિષયવાસનાનો ત્યાગ અને આત્માની શુદ્ધ સ્થિતિ થાય એ માટે રચયિતા શ્રી ૪૧માં પદમાં વર્ણવે છે. આ પદનો ઉપાડ કેવો સરળ છતાં સ-રસ છે ? ઊઠોને મોરા આતમરામ, જિનમુખ જોવા જઈએ રે. વિષયવાસના ત્યાગો ચેતન, સાચે મારગ લાગો રે....' અને આ વાત તદ્દન સાચી છે કારણ કે. તન ધન જોવન મુખ જેતા, સહુ જાણ અથિર સુખ તેતા; નર જિમ બાદલકી છાયા, જુઠી જુઠી જગતકી માયા. ૧ (પદ - ૪૯ મું) Page #18 -------------------------------------------------------------------------- ________________ (૧૫) અથતિ • ‘તન, ધન તેમજ યૌવન વગેરે જેટલાં સુખનાં સાધન હે જીવ! તું માને છે તે બધાં અસ્થિર છે, એટલે કે વાદળની છાયા જેવા ક્ષણવિનાશી છે, એમ હે ચેતન ! તું સમજ.' આ રીતે શ્રી ચિદાનંદજી બતાવે છે કે હે ચેતન! આ અનુપમ મનુષ્યભવને હજુ પણ હાર્યો નથી. માટે તું પોતાના શુદ્ધ સ્વરૂપને જો ! જેમ તારા આ ભવને સફળ કરીશ તો પરભવ પણ સફળ થશે જ. આવી હિતશિક્ષા બતાવતું આ પદ આત્મસૌંદર્યને છતું કરે છે. રચયિતા શ્રીએ આ સંગ્રહમાં માત્ર “આત્મા’ વિષયક પદો લખ્યા છે એટલું જ નથી. આ સંગ્રહમાં જુદા જુદા ૧૨ સ્તવનો, શ્રી પવધિરાજ પર્યુષણમાં જૈન શ્રાવકના પરમ કર્તવ્યો અને પર્વનો મહિમા દર્શાવતી ૧ સ્તુતિ તેમજ શ્રી ગુરુમહારાજ સમક્ષ ગવાતી ૧ ગહુલી પણ ધ્યાનાકર્ષક છે. આ સ્તવનોમાં મુખ્યત્વે શ્રી ઋષભદેવ, શ્રી અજિતનાથ, શ્રી ચંદ્રપ્રભુજી, શ્રી નેમિનાથજી અને શ્રી પાર્શ્વનાથ પરમાત્માની સ્તવના કરવામાં આવી છે. પ૪માં પદમાં શ્રી નેમિનાથ ભગવાનની સ્તવના કરતાં તેઓશ્રીએ શ્રી ગિરનાર પર્વતનું મનમોહક દ્રશ્ય ઉપસાવ્યું છે. આ સાથે શ્રી નેમિનાથ પરમાત્માના રૂપનું વર્ણન પણ ચિત્તાકર્ષક બન્યું છે. આ પદ વાંચતા વાંચતા આપણી નજર સમક્ષ એક અકથ્ય અને અજોડ ભાવજગતનું ચિત્રાંકન થયા વગર રહેતું નથી. - કવિશ્રી પાસે શબ્દોનું સામર્થ્ય કેટલું પ્રભાવક છે એનું ઉદાહરણ આપણને આ પદમાં પ્રયોજેલા શબ્દોથી મળે છે. એવું કહેવાય છે કે આ પદ તેઓશ્રીએ ભાવનગરથી સંઘ કાઢેલ તેમાં જ્યારે ગિરનારજી પધાર્યા ત્યારે રચ્યું હોય એમ લાગે છે. એ જ રીતે ૬૮માં પદમાં રચયિતાશ્રીએ શ્રી પાર્શ્વજિન સ્તવનમાં શ્રી જિનવાણીનું ઉત્તમ સ્વરૂપે પ્રગટ કર્યું છે. પરમવિદ્વાન શ્રી આનંદધનજીકૃત સ્તવનાવલિમાં પણ જે રીતે જિનવાણીની પ્રસાદીને પરમ પાવનકારી બતાવી છે, પ્રખર પ્રવક્તા અને મહાન સાધક ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ. સાહેબે જેવી રીતે ચોવીસ તીર્થંકરોનાં સ્તવનોમાં શ્રી જિનવાણીની ભવ્યતાને સાબિત કરી છેએ જ રીતે અહીં શ્રી ચિદાનંદજીએ દશર્વિલ જિનવાણીનું પદ ભવ્ય Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧૬). જીવોના ક્ષયોપશમ ભાવની વૃદ્ધિ કરનારી છે, અશુભ ગતિનો નાશ કરનારી છે. વાણીનો ઉત્તમ અને અસ્તુલિત પ્રવાહ કવિશ્રીના શબ્દોના પ્રવાહને પણ પૂરી રીતે વિકસાવે છે, છતાય રચયિતાશ્રીની નમ્રતા અને વિવેક તો જુઓ! તેઓ શ્રી જણાવે છે કે પરમાત્માની વાણીની વ્યાખ્યા કરવી એ એમના માટે અશક્તિભર્યું કાર્ય છે. આમ આવા મહાસાધક અને મહાન કલમના પ્રદાનીને જ્ઞાનનો આડંબર નથી કે નથી તેઓશ્રીનાં મહાનતાનો દેખાવ કરવાની વૃત્તિ. નર્યો ભક્તિભાવ લઈને જ પ્રગટ થતી વાણીની સાદગી સ્પર્શી જાય એવી એ જ રીતે ૬૭માં પદમાં શ્રી ચિદાનંદજીએ પોતાની કલમને શબ્દોનો પ્રવાહ તો બક્યો જ છે પરંતુ તે સાથે જાણે ચિત્રકારની પીંછી પણ પહેરાવી છે. એટલે જ શબ્દ અને ચિત્રનું સંમિશ્રણ અનેરું બન્યું છે. જાણે એક પ્રત્યક્ષ સમવસરણનું દ્રશ્ય ખડું થાય છે. વાચક પોતે પરમકૃપાળુ પરમાત્માના સાનિધ્યમાં આ સમવસરણમાં રહીને દ્રશ્ય નિહાળતો હોય એવું પ્રત્યક્ષીકરણ આમાં પ્રયોજેલા શબ્દો કરાવી જાય છે. આ રહૃાાં તે શબ્દચિત્રો ! “હાં રે જિહાં રજત કનક ને રત્નનાં, સુરરચિત ત્રણ પ્રાકાર રે, તસ મધ્ય મણિ સિંહાસને, શોભિત શ્રી જગદાધાર રે... (૩) આ આ રીતે શ્રી ચિદાનંદજીએ શાસનની પાયારૂપ બાબતોને પરમાત્માની વાણીને, પ્રગટ થતાં આત્માનાં સૌન્દર્યને - આત્માના કે ચેતનના કર્તવ્યને અને ખુદ પરમાત્માના પરમ પાવનકારી સ્વરૂયને વિવિધ પદોમાં વણી લેવાનું ઉપકારી કાર્ય કર્યું છે. આત્માનું સ્વરૂપ, આત્માની ઓળખ, ચેતનની સાચી પરખ અને સાચું સ્થાન વગેરે બાબતોને ક્યારેક સંવાદાત્મક-રૂપક શૈલીમાં રજુ કરી છે. શ્રી પર્યુષણ પર્વની સ્તુતિમાં પર્વનો મહિમા તેમજ આત્માના વિવિધ કર્તવ્યોનું ગાન કરી આ મહાપર્વના મહિમાને સાબિત કર્યો છે. આ બાબત એમના જ શબ્દોમાં આ રીતે મૂકી શકાય હે, જ્ઞાનમય મૂર્તિવાળા ! જ્ઞાન સ્વરૂપી આત્મા ! તારી હૃદયરૂપ દ્રષ્ટિને ખોલીને આંતરચક્ષુ વડે જો. તારી સ્થિતિનો અનુભવ કરી, શું કરવા યોગ્ય Page #20 -------------------------------------------------------------------------- ________________ (૧૭) છે એ બાબતનો નિરધાર કરી તે પ્રમાણે વર્તન કરી સાધ્યને મેળવ.’ આ સંદર્ભમાં શ્રી ચિદાનંદજી વિષે વિદ્વાન પ્રવચક શ્રી કુંવરજીભાઈ આ પુસ્તકની પ્રસ્તાવનામાં જણાવતા કહે છે : તેઓ એક આદર્શ મહાત્મા હતા... એમની કૃતિ જ એમની વૃત્તિ અને વર્તન સૂચવે છે.' આ પુસ્તકના અંતે મૂકેલા સવૈયાઓ ઉપરાંત ‘સર્વસંગ્રહ’ ભાગ-૨માં અધ્યાત્મ લક્ષને વધુ મજબુત રૂપ આપતી તેઓશ્રીની કલમે સમર્થ વિદ્વતાના દર્શન કરાવ્યાં છે. પુસ્તકની શરૂઆતમાં લખેલા ૫૨ સવૈયાઓ સરળ ભાષામાં લખાયેલા છે. સવૈયા નં. ૧૧ માં કવિશ્રી એવી વ્યક્તિને ધન્ય ગણે છે કે જે : ને અરિ-મિત્ત વરાવર ખાનત, पारस और पाषाण ज्युं दोइ; रागअरू, रोष नहि चित्त आके ज्युं, धन्य अहे जगमें जन सोइ. ११ અર્થાત, જે દુશ્મન અને મિત્ર, પારસ અને પથ્થર અને રાગ કે દ્વેષને ગૌણ ગણી બધાં પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખે તે નર જગતમાં ધન્ય છે.' આમ સુજ્ઞ નરનાં લક્ષણો દર્શાવ્યા છે. આગળ સવૈયા નં ૧૯માં કવિશ્રીએ આ સંસારની ક્ષણભંગુરતાને અને તેની પાછળ માનવીની નિરર્થક પ્રવૃત્તિઓને વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવી છે. માખી અને કીડીના ઉદાહરણોમાં તેઓ શ્રી કહે છે કે જે રીતે કીડીનું એકઠું કરેલું ધાન્ય તેતર ખાઈ જાય અને મધમાખીનું એકઠું કરેલું મધ બીજા કોઈ લઈ જાય એ રીતે મૂર્ખ માણસ કરોડો રૂપિયા એકત્ર કરી જિંદગી આખી ખર્ચી નાખે છે, પરંતુ છેલ્લે તો તેને ખાલી હાથે જ જવાનું હોય છે. આ રીતે જીવનની સાચી રીતને દિશાસૂચન કરી. સરળ ઉદાહરણો દ્વારા સાચી ફિલસૂફી દર્શાવી છે. આવાં તો ઘણાં ઉદાહરણો આ સવૈયાઓમાંથી કહી શકાય, જેમાં જીવનનું સાચું દર્શન છૂપાયેલું છે. નાનાં નાનાં પદોમાં અને Page #21 -------------------------------------------------------------------------- ________________ (૧૮) ઓછા શબ્દોમાં જીવનનો મર્મ સમજાવ્યો છે. આમાં જ શ્રી ચિદાનંદજીનું કવિકર્મ પ્રગટ થાય છે. આ કવિ શ્રી આગળ સવૈયા નં. ૨૭માં જણાવે છે કે સેક્સનની સાથે દુર્જન જો થોડી વાર પણ રહે તો સજ્જનમાં સત્કર્મની સુવાસથી દુર્જનની પણ કિંમત વધી જાય આ માટે ઉદાહરણ આપતા તેઓ શ્રી જણાવે છે કે તલના તેલને જ સુગંધી તેલમાં મેળવવામાં આવે કે લોખંડને પારસનો સ્પર્શ કરાવવામાં આવે તો તેની કિંમત અનેક ગણી વધી જાય છે. નીચેના શબ્દોનો પ્રભાવ તો જુઓ : 'गंगामें जाय मिलयो सरिता जळ, तेहु महा ज़ळ ओपम पावे; संगत को फळ देख चिदानंद, नीच पदारथ उच्च कहावे.' આ રીતે પ્રસ્તુત સવૈયામાં ફિલસૂફી દર્શાવતી ઊંડી બાબતોને સરળ અને સક્ષમ ઉદાહરણોથી માર્મિક બનાવતા આ કવિશ્રી ઉચ્ચ કોટિના કવિઓની હરોળમાં સ્થાન પામે છે. “પુનિતા‘માં પુગલનું અતિ સુક્ષ્મસ્વરૂપ દર્શાવતાં કહ્યું છે કે પગલથી જ કોઈ પણ પદાર્થનાં રંગ, રૂપ, ગંધ, સ્વાદ એ સ્વરૂપ નક્કી થાય છે. પુદ્ગલ વગર જ આત્મા શિવસુખ પામી શકે છે. પુદ્ગલ થકી જ કોઈ પણ જીવને જન્મ, જરા, મૃત્યુ વગેરેનું દુઃખ છે. જ્યારે તે દૂર થાય છે ત્યારે આત્મા અજરઅમર પદને પ્રાપ્ત કરે છે. કવિશ્રીએ આ માટે નીચેના શબ્દો પ્રયોજ્યા છે. 'जन्म जरा मरणादिक चेतन, नानाविध दुःख पावे, पुद्गलसंग निवारत तिणदिन, अजरअमर होय गांवे. (૧૨) આમ શ્રી જૈનશાસન અને શ્રી જૈનશાસ્ત્રોમાં જીવના બંધારણમાં પુદ્ગલ વિષેની જે કલ્પના કરવામાં આવી છે, તેને અહીં કવિ શ્રીએ રજૂ કર્યું છે. ઉપરાંત “ધ્યત્મિ વિની' માં ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. જેમાં આત્માના બાહ્રાસ્વરૂપ, આતંરસ્વરૂપ અને શુદ્ધ સ્વરૂપને દવિવાનો સુંદર અને સંતોષપ્રદ પ્રયત્ન જણાય છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ' (૧૯) આત્માના શુદ્ધ સ્વરૂપને રચયિતા શ્રીએ જણાવતા કહ્યું છે કે જ્યારે આત્મા શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે, ત્યારે નિર્મળ જ્યોતરૂપે પ્રગટે છે અને સર્વ પાપથી મુક્ત બને છે. જે રીતે કોઈ ત્રિભુવનપતિના મુગટ પર મણિની શોભા અપરંપાર હોય છે, એ રીતે શુદ્ધ સ્વરૂપે પ્રગટ થતો આત્મા શિરોમણિમુગટમણિ સમાન હોય છે. આવા આત્માની રમણીયતા એવી તો પવિત્ર દીસે છે કે આઠ કમની નીરા થતા તે શુદ્ધ સો ટચના સોના જેવો નિર્મળ બની જાય છે. ‘રયા છત્રીશી' માં કવિશ્રીએ શાસ્ત્રોના આધાર લઈને જિનપૂજાનું સ્વરૂપ દશાવ્યું છે. જેઓ એમ માને છે કે જિન પૂજા કરવાથી હિંસા થાય, તેઓની માન્યતાઓને શાસ્ત્રોક્ત રીતે ખંડિત કરી છે. પૂજા કરતાં પ્રથમ સ્નાન કરવાથી તેમજ પુષ્પો ચડાવવાથી ઉપરથી જે હિંસા માલુમ પડે છે. તે ખરેખર હિંસા નથી, કારણ કે તે જીવો તરફ દયાની દ્રષ્ટિથી અને પૂર્ણ દયાની જ લાગણીથી આ થાય છે. આ દ્રવ્યહિંસાનો – સ્વરૂપ હિંસાનો કર્મબંધ આત્માના પ્રદેશ પરથી સરળતાથી ખરી જાય છે. શ્રી પરમાત્મા છત્રીશી' રચનામાં રચયિતા શ્રીએ ૩૬ દુહાની રચના કરી છે. જેમાં પરમાત્માના પૂર્ણ સ્વરૂપને શાસ્ત્રીય રીતે દર્શાવવામાં આવ્યું છે. તેઓશ્રી જણાવે છે : - परमातम एह ब्रह्म हे, परम ज्योति जगदीश; : परसु भिन्न निहारीए, जोइ अलख सोइ इश. ८ માટે હે આત્મા ! તું રાગ-દ્વેષને તજીને, આ ભવબંધનોમાંથી મુક્ત થવાને અને પરમ અને શાશ્વત સુખની પ્રાપ્તિ માટે પરમાત્માનું ધ્યાન કર.' આવો ભાવ રજૂ કરવામાં આવ્યો છે. ' આ પુસ્તકમાં કવિશ્રીએ “સ્વરોદયજ્ઞાન'માં કુલ ૪૫૩ પદોની વિશાળ પદરચના કરીને સાહિત્ય-સાધનાનો સુંદર પરિચય કરાવ્યો છે. આ રચના ઘણી ગૂઢ અને માર્મિક છે. તેમાં જણાવ્યું છે કે આ જગતમાં કુદરતે મનુષ્ય જાતિને વિશેષજ્ઞાન આપ્યું છે, અને તેથી જ ઉત્તમ પુરુષો ત્રિકાળજ્ઞાની હોય છે. કાળના જ્ઞાનની એક ઉત્તમ રીત એ સ્વરોદય જ્ઞાન છે. તેનાથી પ્રાપ્ત થતી વિદ્યાનો ન્યાય માર્ગે ઉપયોગ કરવાનું પણ સૂચન છે. આ વિદ્યાના Page #23 -------------------------------------------------------------------------- ________________ (૨૦) અભ્યાસથી પોતાના આત્માનું કલ્યાણ કરનારના નામમાં શ્રી જિનેન્દ્રદેવ અને ગણધર મહારાજ, શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી હેમચંદ્રસૂરિ, શ્રી જિનદત્તસૂરિ વગેરે તેમજ શ્રી આનંદધનજી મહારાજ, શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજી તેમજ શ્રી ચિદાનંદજી પોતે જ સ્વરોદયજ્ઞાનનો અભ્યાસ કરેલો હોય એવું જણાય છે. એટલે કે તેઓની યોગ-સાધના અને ધ્યાનનું પરિણામ આ જ્ઞાનની પ્રાપ્તિ હતા. ‘સ્વરોદય’ શબ્દનો અર્થ ‘શ્વાસનું કાઢવું.’ એટલે કે પ્રાણાયમ જેવી સરળ નહીં છતાંય ઉચ્ચ પ્રકારની યોગસાધના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવાની પૂર્ણ વિગત આ રચનામાં જણાવાઈ છે. . આ પુસ્તકના અંતે રચયિતાશ્રીએ ‘પ્રશ્નોત્તર રત્નમાળા'ની રચના કરી છે. જેમાં દેવ, ધર્મ, ગુરુ, સુખ, દુ:ખ, જ્ઞાન, અજ્ઞાન, જીવ, અજીવ, પુણ્યપાપ (નવ તત્ત્વ), ચતુર-મુરખ પુરુષની વ્યાખ્યા, કોણ ચપળ અને કોણ ચંચળ, જેવા કુલ ૧૧૪ પ્રશ્નો ૧૬ દોહામાં વણી લીધા છે. માત્ર ત્યાં જ કવિકર્મ પૂરું થતું નથી. તેઓશ્રીએ પોતાના જ્ઞાનનાં ઊંડાણનો પરિચય તેના વિસ્તૃતસરળ અને સ્પષ્ટ ઉત્તર આપીને કરાવ્યો છે. તો 1 આ ઉત્તરોનો પરિચય ચોપાઈ સ્વરૂપના ૩૮ રચનાઓમાં કરાવ્યો છે. આમ આ રીતે આવાં પ્રશ્નો-ઉત્તરોની વિસ્તૃત ચર્ચામાંથી ઉદાહરણ જોઈએ પ્રશ્ન ઉત્તર - 'चपळा तिम चंचळ वीहा ? वीहा अचळ वीहा सार ? कुनि असार वस्तु वीहा ? को जग नरकदुवार 'चपळा तिम चंचळ धनधाम, धर्म एक त्रिभुवन में सार, (૧૦) अचळ एक जगमें प्रभुनाम तन धन योवन सफल असार (૨૧) અને કોણ નરકનું દ્વાર પ્રશ્નના ઉત્તરમાં તેઓશ્રી નારી પ્રત્યેના રાગને જગતમાં નરકના દ્વાર સમાન ગણી તેના પ્રત્યે રાગ નહીં કરવાનું Page #24 -------------------------------------------------------------------------- ________________ (૨૧) સૂચન કરે છે. આમ પ્રસ્તુત પુસ્તકોમાં શ્રી ચિદાનંદજીએ રસપ્રદ શૈલીમાં જ્ઞાનનો ભંડાર આપણી સમક્ષ ખોલી નાખ્યો છે. જેમાં બહોતેરી'નાં સાર સહિતનું લખાણ વાચકો માટે સરળ બનાવાયું છે. છતાંય બાકીનું સાહિત્ય પણ અર્થબોધક હોવાથી રોચક બન્યું છે. મ શ્રી ચિદાનંદજી મહારાજના જીવનચરિત્રનો પરિચય, તેઓશ્રીના વિવિધ સ્થાન પરના પ્રસંગો અને પ્રસ્તુત ગ્રંથમાળા પ્રકાશિત કરવાના વિચાર અંગેની ભૂમિકા, આ પ્રકાશન કાર્યના પ્રેરણાદાતા, ઉત્પાદક, પોષક અને પરિણામપર્યંત પહોંચાડનાર વિષે શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈએ પોતાની પ્રસ્તાવનામાં વિગતથી ચર્ચા કરી છે. તેથી એ અંગે પુનરાવર્તન નહીં કરતા વધુ એક મહત્ત્વની બાબત તરફનો નિર્દેશ કરવાની રજા લઉં છું. હાલમાં એટલે કે ૫૬ વર્ષથી મુંબઈમાં સ્થિર થયેલા શ્રી રાયચંદભાઈ મગનભાઈ શાહનું નામ ભાવનગરમાં જ નહીં - પણ મુંબઈને કર્મભૂમિ બનાવી તેથી મુંબઈમાં તો ખરું, પરંતુ જૈન શાસનના પાયાની જેઓને હંમેશા શુભકામના રહી છે તેઓમાં પ્રસિદ્ધ છે. હાલમાં ૮૮ વર્ષની વયે પણ એક યુવાનને શરમાવે એવા સાહસ અને સામર્થ્ય ધરાવતા શ્રી રાયચંદભાઈ નાનપણથી જ શાસન સેવા, પ્રભુભક્તિ અને સંઘના કાર્યો સાથે, જૈન શ્રાવકનાં કર્તવ્યો જેવા કે જીવદયા, સાધર્મિક ભક્તિ વગેરેમાં પૂર્ણતયા જોડાયેલા છે. શ્રી ગોડીજી જ્ઞાન ભંડાર, શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ,, શ્રી વર્ધમાન સાધર્મિક સેવા ટ્રસ્ટ તથા બોરિવલીમાં મંડપેશ્વર રોડ પરના શ્રી આદિનાથજી જિનાલયના માનનીય ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. વિવિધ જિનાલયોમાં પ્રભુજી પધરાવવાના તથા પ્રાણપ્રતિષ્ઠા કરાવવાના વિવિધ લાભો પણ તેઓએ લીધા છે. . આધ્યાત્મિક સાહિત્યમાં ઊંડો રસ ધરાવતા હોવાથી, આ પુસ્તક પર પણ તેઓનો ઊંડો રસ અને પ્રેમ અવર્ણનીય ગણાવી શકાય. ઘણાં વર્ષોથી આ પુસ્તકરૂપે છપાવવાની તેઓની ભાવના હતી, તે પરમ પૂજ્ય આચાર્ય દેવ' શ્રી ૧૦૦૮ શ્રી હેમચંદ્રસૂરિશ્વરજી મ.સા.ની કૃપાથી પૂર્ણ થઈ છે. પૂજ્ય આચાર્યશ્રી પ.પૂ. તપોનીધિ આ. દેવ શ્રી ૧૦૦૮ શ્રી ભૂવનભાનુસૂરિશ્વરજીના પ્રશિષ્ય છે. મહાજ્ઞાની, ત્યાગી, તપસ્વી અને જ્ઞાનપિપાસુ છે. તેઓશ્રીએ Page #25 -------------------------------------------------------------------------- ________________ (૨૨) જિનાગમો વગેરેના હજારો ગ્રંથો પ્રગટ કર્યા છે અને પ્રકાશિત કરાવ્યા છે. અને હાલ કરતાં રહ્યા છે. શ્રી રાયચંદભાઈના રસ. અને આગ્રહને માન આપી પૂજ્ય શ્રીએ આ પુસ્તક પ્રકાશન શ્રી જિન શાસન આરાધના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરાવ્યું. ધન્ય છે, આવા મહાત્માને ! આ રીતે સર્વના પુરુષાર્થના પરિણામ સ્વરૂપે પ્રગટ થનાર “શ્રી ચિદાનંદજી કત બહોંતેરીઅને તેઓશ્રીનું જ સર્વસંગ્રહ વિભાગ-૨” પુસ્તક શ્રી જૈન શાસનના શ્રુતજ્ઞાનના ભંડારમાં બહુમૂલ્ય ગ્રંથ બની રહેશે. શ્રી પરમકૃપાળુ પરમાત્માની આ અધ્યાત્મ અને આત્મશોધક મહાપુરુષના પ્રબળ પુરુષાર્થ તરફ તો કૃપાદ્રષ્ટિ હતી જ પરંતુ આ પુસ્તકના વાચક અને અભ્યાસ પ્રત્યે પણ અમીદ્રષ્ટિ ધરાવશે અને પોતે સદ્ગુણગ્રાહી બની રહી સાર તત્ત્વને પામી શકશે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં અન્ય માહિતી આપવાને બદલે શ્રી ચિદાનંદજી મહારાજમાં રહેલી વિદ્વતાને, તેઓશ્રીના શ્રુતજ્ઞાનની સાધનાના ફલસ્વરૂપે પ્રગટ થયેલી આ રચનાઓના સાર તત્ત્વને અને મહાસાગરમાંથી એટલે કે શ્રુતસાગરમાંથી અલ્પમતિથી કિંચિત્ સમજણને આપ સૌ સમક્ષ મૂકવાનો પ્રયત્ન છે. શ્રી ચિદાનંદજીની સાધનાને ન્યાય તો ન આપી શકું, પરંતુ શ્રુતજ્ઞાનપ્રેમીઓના આગ્રહને નિમિત્ત બનાવી વિનમ્રભાવે આ પ્રસ્તાવનારૂપે મૂકવાનો પ્રયાસ કર્યો છે ત્યારે એટલું ઈચ્છું કે આ પ્રકાશનને ધર્મપ્રેમીઓ વધાવી લેશે અને ઈતિહાસના એક વધુ પ્રકરણમાં શ્રી ચિદાનંદજી મહારાજનું નામ સુવર્ણાક્ષરે અંકિત થશે. કુ. પ્રફુલ્લા રસિકલાલ વોરા વ્યાખ્યાતા, શ્રી ગુલાબરાય હ સંઘવી શિક્ષણ મહાવિદ્યાલય, ભાવનગર, તેમજ ધાર્મિક શિક્ષણના વાહક, શ્રી રૂપાણી જૈન પાઠશાળા, ભાવનગર. Page #26 -------------------------------------------------------------------------- ________________ (૨૩) પ્રકાશકીય શ્રી ચિદાનંદજી મ. કે જેમનું અપરનામ કપૂરચંદ્રજી મ. હતુ, તેમને રચેલા પરમાત્મભક્તિ વિષયક ૭૨ પદો તથા બાવન સવૈયાઓ, તેમજ પુદ્ગલગીતા અધ્યાત્મ છત્રીશી આદિનો સંગ્રહ વર્ષો પૂર્વે બે ભાગમાં શ્રી જૈનધર્મપ્રસારક સભા દ્વારા વિદ્ધદ્વર્ય શ્રી કુંવરજી આણંદજીએ પ્રકાશિત કરેલ આ પુસ્તકને વર્ષો થઈ ગયા હોઈ અતિજીણવિસ્થામાં પ્રાપ્ત થયેલ તથા અપ્રાપ્ય બનેલ. ગુજરાતી ગામઠી ભાષાના આ પદો અને પદ્યો ખૂબજ ભાવવાહી છે. તે આપણા સંઘને અત્યંત ઉપયોગી હોવાથી તેનું પુનઃ પ્રકાશન શ્રાદ્ધવર્ય રાયચંદ મગનલાલ શાહના આગ્રહથી તથા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમવિજય હેમચંદ્ર સૂરિ મ.સા.ની પ્રેરણાથી અમો સહર્ષ કરી રહ્યા છીએ, શ્રી જિન શાસન આરાધના ટ્રસ્ટનું કાર્ય તો સાતે ક્ષેત્રોની ભકિતનું છેઆમ છતાં અમે સાતક્ષેત્રાન્તર્ગત સમ્યજ્ઞાન ક્ષેત્રને વધુ પ્રધાનતા આપી છે, અનેક સંઘો અને વ્યકિતઓનો અમને ખૂબ સહકાર મળ્યો છે તેથી ઉત્સાહીત થઈ નાશ થતા પ્રાચીન ગ્રંથોની રક્ષા કરવા અમે ભગીરથ પુરુષાર્થ આદર્યો છે. પ્રસ્તુત ગ્રંથ પણ અતિજીર્ણ હોઈ અને સંઘમાં અત્યંત ઉપયોગી હોઈ તેનો પણ જીર્ણોદ્ધાર કરવાનું અમારું કર્તવ્ય હતુ જ: શ્રાદ્ધવર્ય રાયચંદભાઈએ અમને આ કર્તવ્ય અંગે આંગળી ચિંધી તથા આ ગ્રંથના મુદ્રણનું પણ કાર્ય બધુ જ લગભગ તેઓએ જ સંભાળી લીધુ તેથી આ તકે તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રસ્તુત ગ્રંથ અંગે ગ્રંથકત અંગે વિસ્તૃત લખાણો પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચન્દ્રસૂરિ મ.સા., કુંવરજી આણંદજી, પ્રોફેસર કુ. પ્રફુલ્લા રસીકલાલ વોરા બેનના, તથા રાયચંદભાઈના આમાં સાથે મુદ્રિત છે તેથી તે વિષયમાં અમારે વધારે લખવાનું રહેતું નથી, પૂર્વ પ્રકાશક શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર તથા શ્રાદ્ધવર્ય કુંવરજીભાઈ પ્રત્યે અમે આ પ્રસંગે કૃતજ્ઞતાનો ભાવ પ્રદર્શિત કરીએ છીએ. Page #27 -------------------------------------------------------------------------- ________________ (૨૪) પ્રસ્તુત ગ્રંથના સ્વાધ્યાય દ્વારા ચતુર્વિધ સંઘમાં અધ્યાત્મભાવના ખૂબ વૃદ્ધિ થાય એજ શુભાભિલાષા. આવા નવા નવા અનેક ગ્રંથોના લેખન મુદ્રણપ્રકાશન વગેરેનો લાભ મળતો રહે તેવી શ્રુતાધિષ્ટાયિકા સરસ્વતીદેવીને પણ અમારી પુનઃપ્રાર્થના છે. લિ. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ટ્રસ્ટીઓ ૧. ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાળા ૩. નવિનચંદ્ર ભગવાનદાસ શાš ૨. લલિતભાઈ રતનચંદ કોઠારી ૪. પુંડરિકભાઈ અંબાલાલ શાહ Page #28 -------------------------------------------------------------------------- ________________ (૨૫) પુસ્તક અંગે - બે બોલ લે. રાયચંદ મગનલાલ શાહ આ પુસ્તકમાં મહાન યોગીરાજ શ્રી ચિદાનંદજી ઉર્ફે કપુરવિજયજ મહારાજશ્રીએ દોઢસો કરતાં વધુ વરસો અગાઉ રચેલ, અતંરમાંથી કુદરતી રીતે સ્કુરાયમાન થએલ, આગમ શાસ્ત્રોના પરમ જ્ઞાતા એ વીતરાગની વાણીના દોહન રૂપે રચેલ “ચિદાનંદ બહોંતેરી' તેમજ તેઓના અન્ય કાવ્યોનો સંગ્રહ છે. આ પુસ્તકના બે ભાગ જુદા જુદા છપાએલા હતા તે બને પુસ્તકોને આ પુસ્તકમાં એકત્રીત કરી એકજ પુસ્તક રૂપે આવરી લેવામાં આવ્યા છે. બન્ને વિભાગની વચ્ચે ભાગ ૨ જો કરીને જુદા પાડવામાં આવ્યા છે જેથી વાચક વર્ગને બને ભાગોનો લાભ એક સાથે અને જુદો એમ મળી શકે. - પ્રથમ ભાગમાં શ્રી ચિદાનંદજી કૃત બહોંતેરી એટલે બહોતેર પદો છે. જે અર્થ અને ભાવાર્થ સાથે શુદ્ધ ગુજરાતી ભાષામાં આપેલ છે અને ભાગ બીજામાં “શ્રી ચિદાનંદજી કત સર્વ સંગ્રહ’ હિન્દી લીપીમાંજ પ્રગટ કરવામાં આવેલ છે. જેના અર્થ કે ભાવાર્થ કરેલા ન હોવાથી મૂળ સ્વરૂપે જ આપ્યા છે. જો કે કેટલાક અઘરા શબ્દોના અર્થોનું ટાંચન નીચેના ભાગમાં આપવામાં આવ્યું છે. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ વિ. સં. ૧૯૯૩ના વૈશાખ શુદિ ૧ ના રોજ ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. સદ્ગણાનુરાગી પ્રશાંત મૂર્તિ પરમ પૂજ્ય મુનિરાજશ્રી ૧૦૮ શ્રી કપુરવિજયજી મહારાજશ્રીના સદુપદેશથી શ્રેષ્ટિવર્ય પરમશ્રાવક શેઠશ્રી કુંવરજી આણંદજીએ પ્રકાશિક કરેલ હતી. વળી પ્રથમ ભાગ એટલે “શ્રી ચિદાનંદ બહોંતેરી' ના ૭૨ બહોતેર પદોના અર્થ ભાવાર્થ શ્રી કુંવરજીભાઈ આણંદજીએ કર્યા છે અને પ. પૂ મુનિરાજશ્રી કપુરવિજયજીએ તેને સંપૂર્ણ અનુમતી આપી છે. શ્રી કુંવરજીભાઈ જૈન ધર્મના પ્રખર અભ્યાસી વિદ્વાન હતા. એવું જ એમનું એક આદર્શ - પવિત્ર શુદ્ધ શ્રાવક જીવન પણ હતું. નેવું વરસની દીર્ધ જીવનયાત્રામાં સમગ્ર જીવન જ્ઞાન-ધ્યાન અને ધર્મમય જીવન જીવી મહાન આદર્શ દર્શાવી ગયા છે. આવા ઉત્તમ પુરૂષે કરેલા અર્થ-ભાવાર્થ સંપૂર્ણ ખાત્રીદાયક બન્યા છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ (૨૬) આ પુસ્તક જુના પુસ્તકમાંથી જ ઓફસેટમાં ઉતારેલું છે. જેથી કોઈ ભૂલચૂકનો પ્રશ્ન રહેતો નથી એમ માનવામાં વાંધો નથી. પૂજ્ય ગુરૂવર્ય તથા શ્રી કુંવરજીભાઈ બન્ને જૈન ધર્મનાં ઊંડા અને તલસ્પર્શી જ્ઞાની હતા. એક મહાન મુનિભગવંત હતા. બીજા વૃતધારી, સુશ્રાવક સમકિતધારી આત્મા હતા. બીજા ભાગમાં શ્રી ચિદાનંદજી કૃત સરૈયા (પર) બાવન હિન્દી લીપીમાં છે. પ્રથમભાગમાં એજ સવૈયા ગુજરાતી લીપીમાં તે એકજ પુસ્તકમાં બેવડાઈ જતા લાગશે. પરંતુ પ્રથમ આવૃત્તિમાં ગુજરાતી અને હિન્દી બન્ને ભાષામાં છપાએલ એ લાભ પુનઃ બન્ને ભાષામાં પણ મળે એવી ભાવનાથી હિન્દી ગુજરાતી બન્નેમાં ચાલુ રાખેલ છે. ભાગ (૨) બીજામાં નીચે મુજબ કાવ્યોનો સંગ્રહ પ્રગટ કરેલ છે. ૧. શ્રી ચિદાનંદજી કૃત ૨. પુદ્ગલ ગીતા ૩. અધ્યાત્મ બાવની (ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ) ૪. દયા છત્રીશી નાના મોટા ૫. પરમાત્મ છત્રીશી (પરમાત્મ સ્વરૂપ) ૬. સ્વરોદય જ્ઞાન (અનેક ઉપયોગી જ્ઞાનથી પરિપૂર્ણ) ૭. સ્વરોદય જ્ઞાન સમજવાની આવશ્યકતા ૮. પ્રશ્નોત્તર માળા એકંદર સવૈયા પ દુઃ ૐ ૐ ૐ - - । । પર ૧૦૮ પર ૩૬ ૩૬ ૪૫૩ દુષ્ટ જેમાં (૧૧૪ પ્રશ્નોના ઉત્તર પદ્યમાં આપેલા છે.) જેના અર્થ કે ભાવાર્થ કરેલા ન હોવાથી મુળ સ્થિતિમાંજ પુનઃ છાપેલા છે. કોઈ મહાપુરૂષ સંત મહાત્મા કે કોઈ વિદ્વાન આ બીજા ભાગના કાવ્યોના અર્થ-ભાવાર્થ વિવેચન સાથે કરી આપશે તો પ્રગટ કરવા યથાશક્તિ પ્રયત્ન કરવાની ભાવના છે. ૬૩ વળી અંગ્રેજી ભાષા વિશ્વ વ્યાપી બની ગઈ હોવાથી આ ગ્રંથના સાહિત્યને જો કોઈ બરાબર સંપૂર્ણ ન્યાય આપી શકે તેવા પ્રખર વિદ્વાન અંગ્રેજી ભાષામાં અર્થભાવાર્થ સાથે કરી શકે તો કરવા જેવો છે. આ ગ્રંથ ઘણા આધ્યાત્મિક Page #30 -------------------------------------------------------------------------- ________________ (૨૭) રસીઆ આત્માઓ માટે ઉપકારક બનશે. આવા કોઈ મહાનુભાવ કે સાધુ મુનિરાજ કરી આપે તો યોગ્ય કરવાની ભાવના છે. આધ્યાત્મિક સાહિત્યમાં રત્નોની ખાણ સમાન આ ગ્રંથ ગુજરાતી-હિન્દી ભાષામાં હોવાથી લોકભોગ્ય, સરલ, સચોટ, અસરકારક તો છે જ. ‘કાવ્ય રસાત્મક વાક્ય' જે વાક્યોપદોનો અને અક્ષરોનો આત્મા રસથી ભરેલો હોય તેનું નામ તે કાવ્ય. એવી વ્યાખ્યા અનુસાર આ ગ્રંથના કાવ્યો એવા તો રસથી ભરપૂર છે કે વાંચનાર યા શ્રોતાગણને રસ તરબોળ કરી મૂકે છે. ભલભલા પંડીતો સંત મહાત્માઓ સાહિત્યકારો વિદ્વાનો શ્રી ચિદાનંદજીના આ કાવ્ય સંગ્રહને જોતાં જ આશ્ચર્ય સાથે આનંદ-દીવ્ય આનંદનો અનુભવ કરશે અને આવી અદ્ભુત રચના કરનારા મહાત્મા યોગીરાજશ્રીના ચરણમાં મસ્તક ઝુકી પડશે. સંગીતકારો ગાયકોના કંઠમાંથી આ કાવ્ય સરિતાના ખળખળ કરતા અમૃત રસના ઝરણા ગાનાર અને શ્રવણ કરનારા શ્રોતાજનોને મંત્રમુગ્ધ બનાવી આત્માનંદનો અનુભવ કરાવશે. યોગીરાજ શ્રી આનંદધનજીએ કીધું છે કે “ચિત્ત પ્રસન્ને પુજન ફ્ળ કહ્યું, પુજા અખંડીત એહ' ખરેખર મહાકવિશ્રી ચિદાનંદજીના કાવ્યોમાં ચિત્તની પ્રસન્નતા કરવાની કોઈ અનેરી શક્તિ ભરી છે. લગભગ પાંસઠ વરસ અગાઉ જ્યારે આ પુસ્તક પ્રગટ થયું અને મારા વાંચવામાં આવ્યું ત્યારથી જ મારા આનંદનો પાર જ નહોતો. વારંવાર વાંચતો અને કોઈ અનેરા સુખ-શાંતિનો અનુભવ થતો. આ કાવ્યો ઉપર અપાર પ્રેમ જાગૃત થતો, અનેક વખત જિન મંદીરમાં કે એકાંતમાં અને કોઈવાર મિત્રોની વચ્ચે વાંચી ઉલ્હાસ સાથે જ્ઞાનગોષ્ટિનો આનંદ પામતા. આ પુસ્તકની તે વખતમાં માત્ર ૧૦૦૦ કોપી છપાએલી તે તો ક્યારનીએ ખપી ગએલી અથવા ભેટમાં ગએલી. લાંબા વખતે પુસ્તક મળવું દુર્લભ બની ગયું. અલભ્ય બની ગયું. મેં બે કોપી-નકલ સાચવી રાખેલી અને પુનઃમુદ્રણ કરવાની ઉત્કટ ભાવના હતી. પરંતુ મારા જ્ઞાનાંતરાયના યોગે કોઈ રીતે યોગ આવતો ન હતો. અનેક ઠેકાણે પ્રયત્ન કરેલા પણ તે સફળ થતા જ નહીં. અંતરમાં વેદના થતી કે મારી હયાતી સુધીમાં શું આ કામ પૂરું નહિં થાય એવી શંકા થતી. છેવટે પ્રભુકૃપાથી અંતરાય કર્મનો અંત આવ્યો અને તૂટ્યો. સંવત ૨૦૫૦ના ચાતુર્માસ દરમ્યાન પરમ પૂજ્ય આચાર્યશ્રી ૧૦૦૮ Page #31 -------------------------------------------------------------------------- ________________ (૨૮). શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રી ઘાટકોપરમાં ચાતુમાસ બીરાજમાન હતા. જેઓ મારા આત્મકલ્યાણ માટે મારા ઉપર અત્યંત હાલ અને લાગણી ધરાવતા આવ્યા છે. મારા પરમ ઉપકારી છે. શાસનના હિતના કાર્યો માટે અવાર નવાર માર્ગદર્શન આપી પ્રેરણા આપતા જ રહ્યા છે. તેઓશ્રીને વંદન કરવા હું ગએલો અને અત્યંત ભાવપૂર્વક મેં વિનંતી કરી કે “સાહેબ, આ અપૂર્વ સુંદર ગ્રંથ અત્યારે અલભ્ય થઈ ગયો છે. આ ગ્રંથ પુનઃમુદ્રણ કરાવવાની ખૂબ જ જરૂર છે. આપ આ કાર્ય હાથમાં લ્યો અને જૈન શાસનના અમૂલ્ય ખજાનારૂપ, રત્નની ખાણ જેવા યોગીરાજ શ્રી ચિદાનંદજીના આત્માની ભાવસરિતા જેવા આધ્યાત્મિક સાહિત્યને બચાવી લ્યો મારી ઉમ્મર અત્યારે ૮૭ સત્યાસી વરસની થઈ છે. હું જીવતો છું ત્યાં સુધીમાં આ કાર્ય ગમેતેમ કરીને મારે પુરું કરવું છે. ઈત્યાદી કરગરતા આંખમાં આંસુ સાથે વાત કરી અને તુરતજ પૂજ્ય મહારાજશ્રીએ મારી વિનંતીનો સ્વીકાર કર્યો. અને આ પુસ્તક પુનમુદ્રણ કરવાની આજ્ઞા આપી. એમના આશિવદિથી આ પુસ્તક શ્રી જૈન શાસન આરાધક ટ્રસ્ટ'ના ઉપક્રમે છપાવવાનું નક્કી થયું. મારા મનની અને જીવનની સર્વે મનોકામના, અંતરની ભાવના તેઓશ્રીએ પૂર્ણ કરી તે માટે પૂજ્ય ગુરૂદેવનો જેટલો ઉપકાર માનું એટલો ઓછો જ છે. અને માગુ છું કે ભવોભવ આવા જ ઉપકાર મારા ઉપર કરતા રહી મને આપની સાથે રાખી વહેલામાં વહેલી તકે મુક્તિમાં લઈ જજો.' આ ગ્રંથ હૃદયના તારોને ઝણઝણાવી નાખનારો છે. મનને શાંતિ દેનારી છે. ચિત્તની શુદ્ધિ કરનારો છે, પ્રસન્નતાને પ્રગટ કરનારો મુક્તિનો માર્ગદર્શક છે. આ પુસ્તક પ્રગટ કરતાં મારા આનંદની અવધી નથી. ભવાંતરમાં ભવોભવ આ ગ્રંથનું જ્ઞાન મને મળતું રહે સાથે જ રહે તેવી ભાવના સાથે પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ મને તેમજ આ પુસ્તકનો લાભ લેનાર સર્વ આત્માઓને તથા જગતના સર્વ જીવોને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના પરમ કૃપાળુ પરમાત્માને શુદ્ધ અંતરના ભાવથી કરું છું. યોગીરાજશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ લખ્યું છે કે “જગતમાં જીવનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આત્માની જ્ઞાનાદિ ગુણો વડે ઉન્નતિ કરવી. આત્મા, કાયા, મન એ ત્રણ વસ્તુને પરિપૂર્ણ સમજવાથી આત્માની શુદ્ધ દશા સમજાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય આદિ અનંત ગુણમય આત્મા છે. પણ... Page #32 -------------------------------------------------------------------------- ________________ (૨૯) કર્મ દોષોનો નાશ કર્યા વિના તે તે ગુણો પ્રગટ ભાવે થતા નથી. આત્માના જ્ઞાનાદિ ગુણો પ્રગટ કરવાને વૈરાગ્ય ભાવના, આત્મભાવના, સમતા આદિ ગુણોની વૃદ્ધિ કરવી જોઈએ, આત્માના વૈરાગ્ય આદિ ગુણો ખીલવવા જોઈએ. માટે તે તે ગુણોનું સ્વરૂપ વારંવાર વાંચવુ, વિચારવું, ગાવું, મનન કરવું અને ધ્યાન ધરવું જોવે. શ્રી ચિદાનંદજીના રચેલા પદો, સ્તવનો, સરૈયા, પુદ્ગલ ગીતા, અધ્યાત્મ બાવની, દયા છત્રીશી, પરમાત્મ છત્રીશી, દુહા, સ્વરોદય જ્ઞાન. ઈત્યાદી વિશાળ સાહિત્યનો આ રીતે ઉપયોગ કરવામાં આવે અને તેને અનુસરવાના પ્રયાસો-પુરૂષાર્થ કરવામાં આવે તો આપણા આત્માને પરમપદ સુધી પહોંચતા વાર ન લાગે. મારે જરા દુઃખ સાથે કહેવું પડે છે કે આધ્યાત્મિક સાહિત્યમાં રત્નસમા આ સાહિત્યના પ્રચાર અંગે જે કાંઈ કરવું જોવે એટલું થયું નથી. તે તરફ ઉપેક્ષા સેવાણી છે. જૈન સાક્ષરો હજુ પણ ઉપેક્ષા છોડીને તેના તરફ પૂરતું લક્ષ આપશે તો ગુજરાતી સાહિત્યમાં નવી જ ચેતના લાવી શકશે એટલું જ નહીં પણ સમસ્ત સાહિત્ય જગતમાં વિશિષ્ટ પ્રકાશ પાથરી શકશે. શ્રી ચિદાનંદજીએ સાગરને ગાગરમાં સમાવી દીધો છે. એમની રચનામાં કાવ્યોમાં તો શું પદેપદમાં અને અક્ષરેઅક્ષરમાં જે રહસ્યો સમાવ્યા છે તે એમના આત્મમંથનનું નવનીત છે. એમના અંતરમાંથી નીકળેલી વાણીની જ્ઞાનગંગા મુમુક્ષુ આત્માઓને બહુ અલ્પ સમયમાં અને અલ્પ પ્રયાસે પૂર્ણતા પ્રાપ્ત કરવા, પરમાત્મ પદ સુધી પહોંચવા, અપૂર્વ અદ્ભુત સાધન બનવાની ખાત્રીજ કરી આપશે. મહાન યોગીરાજશ્રી ચિદાનંદજીની કાવ્ય રચના અધ્યાત્મથી ભરપૂર તો છે જ પણ તેની સાથે રસયુક્ત બનાવી પ્રેમથી સભર બનાવેલ છે. ઉપમાઅલંકાર-તર્ક-કલ્પના સાથે સુંદર રાગ-રાગણી સર્વ વાતે પરિપૂર્ણ બનાવેલ છે. મહાન યોગીરાજશ્રી આનંદધનજીએ શ્રી રૂષભજીનેશ્વરના સ્તવનમાં ‘રૂષભ જીનેશ્વર પ્રીતમ માહરો ઔર ન ચાહુ કંત, રીઝ્યો સાહેબ સંગ ન પિરહરે · ભાંગે સાદી અનંત’માં સાચી પ્રીત સગાઈ કોને કહેવાય પ્રીતસગાઈ નિરૂપાધિક કહીરે સોપાધિક ધન ખોય' ઈત્યાદી તથા પ.પૂ. ઉપાધ્યાયજી મહારાજશ્રી યશોવિજયજી મહારાજના સ્તવનો જેવા કે સ્વામી તમે કાઈ કામણ કીધું, Page #33 -------------------------------------------------------------------------- ________________ (૩૦) ચિત્તડું હમારૂં ચોરી લીધું' દેવચંદ્રજી કૃત ઋષભ જિણંદશું પ્રીતડી કીમ કીજે હો કહો ચતુર વિચાર' તથા પ.પૂ. મોહનસૂરીજીનું (લટકાળા) પ્રીતલડી બંધાણી ૨ે અજિત જીણંદ શું પ્રભુ પાખે ક્ષણ એક મને ન સુહાય જો.' ઈત્યાદી પ્રભુ સાથે પ્રીત બાંધવાના ઉચ્ચભાવ ભર્યા સ્તવનો પ્રેમના પ્રતિક સમા છે એવી જ રીતે શ્રી ચિદાનંદજીના પદોમાં આત્માને પતિની ઉપમા અને સુમતિ તથા કુમતિને પત્નીઓની ઉપમાથી નવાજી અનેરો રંગ જમાવેલ છે. પૂજ્ય ચિદાનંદજીના સ્તવનોમાં શ્રીનેમિનાથજીનું સ્તવન ‘પરમાતમ પૂરણ કળા’ પરમાતમ પૂરણ કળા, પૂણ ગુણ ો પૂરણ જન આશ; પૂરણ દ્રષ્ટિ નિહાળીએ, ચિત્ત ધરીએ હો અમચી અરદાસ. આ સ્તવનની ઉપર સુંદર વિવેચન કરીને આ પુસ્તકના પદ ૬૨ માં અર્થો સાથે આપેલ છે એમાં રહેલા ભાવનું શું વર્ણન કરૂં ? ટુંકામાં કહું તો જે જાણે તે માણે' એ ન્યાયે આ સ્તવન પૂર્ણતા વિષેની અદ્ભુત રચના છે. વિદ્વદવર્ય શ્રી મોતીચંદ ગીરધર કાપડીઆએ આ સ્તવન ઉપર ઘણું જ વિસ્તારથી અભૂતપૂર્વ વિવેચન કરી શ્રી જૈન ધર્મ પ્રકાશના ઘણા અંકો સુધી લેખ સ્વરૂપે આપેલ છે. પણ અત્યારે પ્રાપ્ત કરવું મુશ્કેલ છે. કારણ કે શ્રી જૈન ધર્મ પ્રસારક સભા કાર્યકર્તાઓ અને પૈસાના અભાવે બંધ પડી છે. આ સ્તવનની હલક, હૃદયના તાર ને ઝણઝણાવી નાખે છે. હૈયુ નાચી ઊઠે છે. આ સ્તવન અંતરના દ્વાર ઉઘાડી નાખે એવી એની અદ્ભુત રચના છે. એવી જ રીતે પદોની બોતેરીના એક એક પદના શબ્દો.ચેતનાને જગાડી નાખે છે. “કાલકાલ તું ક્યા કરે મૂરખ, નાહી ભરૂંસા પલ એક ઘડી. ગાફિલ છિનભર નાંહી રહો તુમ, શિરપર ઘુમે તેરે કાલ અરી.’ અધ્યાત્મવેદી શ્રી ચિદાનંદજી મહારાજે આપણી અનિગ્રહીત ઈન્દ્રિયોનો નિગ્રહ કરવા અને જેમ બને તેમ વિષય વાસનાને હઠાવવા એક લલિત પદ વડે કેવો સુંદર બોધ આપેલો છે ? વિષય વાસના ત્યાગો ચેતન, સાચે મારગ લાગ્યો રે. તપ-જપ સંમ દાનાદિ સહુ, ગિણત એક ન આવે રે; Page #34 -------------------------------------------------------------------------- ________________ (૩૧) ઈદ્રિય સુખમેં જૌ લોં એ મન, વક્ર તુરંગ જેમ ધાવે રે. આ પદમાં હાથી કામ વાસનામાં, મત્સ્ય રસનામાં લુબ્ધ બનવાથી ભ્રમર સુગંધમાં લપટાવાથી, પતંગિયું રૂપમાં, મૃગ શ્રોતેંદ્રિયને વશ થવાથી પ્રાણ ગુમાવે છે. એમ એક એક જીવ ઈદ્રિયોમાં આસક્ત થતાં નાનાવિધ દુઃખો પામે છે. તો હે માનવી! તું તો પાંચે પાંચ ઈદ્રિયોમાં રાગાંધ બન્યો છે, મોહાંધ બન્યો છે તો તારી કેવી દશા થશે તે વિચાર !! તે માટે કહે છે કે , પંચ પ્રબલ વર્તે નિત્ય જાકે, તાકું કહા ક્યું કહીએ રે; ચિદાનંદ એ વચન સુણીને, નિજ સ્વભાવમાં રહીએ રે. ધ્યાન અંગેનું પદ ૫૦મું કેવું અદ્ભુત છે તે જુઓ : આ તમ ધ્યાન સમાન જગતમેં, સાધન નહિ કો આન જગતમેં આતમ ધ્યાન સમાન, ઔર નહિ કોઈ ધ્યાન. આ પદમાં કહે છે કે ધ્યાન ત્રણ પ્રકારનું છે. ૧) રૂપાતીત ૨) રૂપસ્થ અને ૩) પદ0. પિંડસ્થ ધ્યાન શી રીતે કરવું ? આસન - મુદ્રા, અજપાજાપ ‘સોહં તેને સંભારવો - અને જાપ કરવો. એને માટે પ્રાણવાયુ, અપાનવાયુ, સમાનવાપુ, ઉદાનવાયુ, વ્યાનવાયુ. એ પાંચ પ્રકારના વાયુ. તેને રેચક, પુરક, કુંભક અને શાંતિક ઈત્યાર્દિકની ક્રિયા કેવી રીતે કરવી ઈત્યાદિ બતાવી છેવટે ચિદાનંદ શુભ ધ્યાન જોગજન, પાવત પદ નિરવાણ.” બતાવી ધ્યાનનું સ્વરૂપ સુંદર રીતે બતાવેલ છે. ઉપાધ્યાયજી મહારાજે શ્રી શાંતિનાથજીના સ્તવનમાં કહ્યું છે કે :તારું ધ્યાન તે સમકિતરૂપ, તેહિજ જ્ઞાનને ચારિત્ર તેહ છે જી તેહથી રે જાયે સઘળાં હો પાપ, ધ્યાતા ધ્યેય સ્વરૂપ હોય પછે જી. દેખીરે અદ્ભુત તાહરૂ રૂપ અચરિજ ભવિકા અરૂપી પદ વરેજી; , તાહરી ગતિ તું જાણે હો દેવ, સ્મરણ ભજન તે વાચક યશ કરેછે. આવી રીતે ધ્યેય સ્વરૂપમાં ચિત્તની એકાગ્રતા થતાં સમ્યગુ દર્શન, જ્ઞાન અને ચારિત્રનો અદ્ભુત લાભ પામી આત્મા અંતે અજર અમર પદનો ભોક્તા Page #35 -------------------------------------------------------------------------- ________________ (૩૨) થઈ શકે છે. - શ્રી મોતીચંદ ગીરધર કાપડીઆએ યોગાષ્ટકમ્ ઉપર લેખમાં લખ્યું છે કે “મોક્ષસુખ સાથે જીવને જોડી આપે તેને યોગ કહેવાય. એવી યોગની વ્યાખ્યા બતાવી છે તે બહુ મનન કરવા યોગ્ય છે. પરંપરા સાધ્ય-અંતિમ લક્ષસ્થાન મોક્ષ હોવાથી તેને જોડી આપનારને યોગ કહેવામાં આવે છે, તે યોગની ઈતિ કર્તવ્યતા સૂચવે છે. આ વ્યાખ્યાને મળતી વ્યાખ્યા શ્રી હરિભદ્રસૂરિએ યોગદ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં આપી છે તે પણ વિચારવા યોગ્ય છે. તેઓશ્રી કહે છે કે “અયોગને યોગોમાં ઉત્કૃષ્ટ યોગ કહેવામાં આવે છે અને તે ચૌદમે ગુણઠાણે હોવાથી મોક્ષની સાથે જોડી દેનાર છે. સર્વ સન્યાસ એ તેનું સ્વરૂપ છે.' મોતીચંદભાઈએ યોગ ઉપર ખૂબ જ સુંદર સચોટ પ્રકાશ પાથરેલ છે. શ્રી ચિદાનંદજીએ તો ધ્યાન અને યોગ ઉપર ઘણું ઘણું લખ્યું છે તેનો આ ગ્રંથ વાંચનારને જરૂર અનુભવ થશે. શ્રી ચિદાનંદજીકૃત સર્વ સંગ્રહના ૧૩૨ પાનામાં માત્ર આઠ કાવ્યો છે. આ આઠ જ કાવ્યોમાં પૂજ્યશ્રીએ જ્ઞાનરૂપી સાગરનું મંથન કરીને અપૂર્વ અને અદ્ભુત નવનિત ઠાલવી દીધું છે. એમના એકપણ કાવ્ય ઉપર તો શું પણ એક લીંટી ઉપરનું વિવેચન કરવાની મારી તો શક્તિ જ નથી. એટલે કાંઈપણ વિવેચન વગર થોડાક નમના રજુ કરવાની ઈચ્છાથી તૃપ્તિ અનુભવું છું. સવૈયા – ધન અરૂ ધામ સહુ પડ્યો હિ રહેનો નર, ધાર કે ધરામેં તું તો ખાલી હાથ જાવેગો; દાન અરૂ પુન્ય નિજ કરથી ન કર્યો કછુ હોય કે જમાઈ કોઈ દુસરો હિ ખાવેગો. કુડ અ૩ કપટ કરી પાપબંધ કીનો તાતે, ઘોર નરકાદિ દુઃખ તેરો પ્રાણી પાવેગો. પુન્ય વિના દુસરો ન હોયગો સખાઈ તવ, હાથ મલમલ માખી જિમ પસતાવેગો. અહા ! કેવું સુંદર છે પદલાલિત્ય અને કેવું છે શબ્દ લાલિત્ય ? આપકું આપ કરે ઉપદેશ ક્યું : આપણું આપ સુમારગ આણે Page #36 -------------------------------------------------------------------------- ________________ (૩૩) આપકું આપ કરે સ્થિર ધ્યાનમેં. આપકુ, આપ સમાધિમેં તાણે. આપણું આપ લિખાવે સ્વરૂપ શું ભોગનકી મમતા નવિ ઠાણેઃ આપણું આપ સંભારત યા વિધ, આપકો ભેદ તો આપ હિ જાણે. પુદ્ગલ ગીતા - સંતો દેખીએ બે પરગટ પુદ્ગલ જાલ તમાસા. પિદુગલ ખાણો મુગલ પીણો, ૫ગલ હું થી કાયા; વર્ણ ગંધ રસ સ્પર્શ સહુએ, પુદ્ગલ હું કી માયા. જન્મ જરા મરણાદિક ચેતન, નાના વિધ દુઃખ પાવે; પુદ્ગલ સંગ નિવારત તિણદિન, અજર અમર હો જાવે પુદ્ગલ રાગ કરી ચેતન કું હોત કર્મ કો બંધ, પુદ્ગલ રાગે બાર અનંતી, તાત માત સુત થઈયા, કીસકા બેટા કીસકા બાબા, ભેદ સાચ જબ લહીયા. અધ્યાત્મબાવની – ' ધર્મ થકી ધન સંપજે, ધર્મે સુખિયા હોય; ધર્મે યશ વાધે ઘણો, ધર્મ કરો સહુ હોય. ધર્મ કરે જે પ્રાણીયા, તે સુખિયા ભવ માંહ, જગમાં સહુ જી જી કરે, આવી લાગે પાય. ધર્મ ધર્મ સહુ કો કરે, ધર્મ ન જાણે કોય; ધર્મ શબ્દ જગમાં વડો. વીરલા બુજે કોય. આતમ સાખે ધર્મ છે, ત્યાં જનનું શું કામ, જનમન રંજન ધર્મનું મૂલ ન એક બદામ. આપે આપ વિચારતાં, મન પામે વિસરામ, રસા સ્વાદ સુખ ઉપજે, અનુભવ તાકો નામ. અનુભવ ચિંતામણી રતન, અનુભવ હે રસ કુપ, અનુભવ મારગ મોક્ષકો, અનુભવ શુદ્ધ સ્વરૂપ. Page #37 -------------------------------------------------------------------------- ________________ દયા છત્રીશી. (૩૪) લાખ ક્રોડ વરસાં લગે, જ્ઞાની. સાસો. સાસમાં, દયા ધરમ કો મૂળ આણા મૂળ વિનય કહ્યો, હૈ, પૂજા કરતાં કોય કહે, હું હિંસા હોત હૈ; પ્રગટ મિથ્યાતી હોય, તત્વભેદ તિણે નવિ લો. પૂજામાંહી સ્વરૂપ - હિંસા કી ગિણતી નહીં ઈમ લખ તત્વ અનૂપ, શંકા નવિ ચિત્ત આણીએ. શ્રી પરમાત્મ છત્રીશી - કીરિયાએ કરી કર્મ; ઈમ જાણે તે મર્મ. દયા મૂળ જિણ આણ; તે સિદ્ધાંતે જાણ. પરમાતમ સોઈ સિદ્ધ પ્રગટ ભઈ નિજ રિદ્ધ. મેં હિ આતમરામ; આતમ સો પરમાતમા, બિચકી દુવિધા મિટ ગઈ, મેં હિ સિદ્ધ પરમાતમા, મેં હિ ધ્યાતા ધ્યેય કો, ચેતન મેરો નામ. મેં હિ અનંત સુખ કો ધની, સુખમેં મોહિ સોહાય; અવિનાશી આનંદમય, સોહં ત્રિભુવનરાય. શુદ્ધ હમારો રૂપ કે, શોભિત સિદ્ધ સમાન; ગુણ અનંત કરી. સંયુત, ચિદાનંદ ભગવાન. જેસો શિવર્ષે તહીં વસે, તેસો યા તન માંહિ; નિશ્ચય દ્રષ્ટિ નિહાળતાં, ફેર પંચ કછુ નાંહિ; કાઢેલું ભટકત ફિરે, સિદ્ધ રાગ દ્વેષકું ત્યાગ દે, વો હી હોને કે કાજ; સુગમ ઈલાજ. સ્વરોયદય જ્ઞાનમાં ઘણા ઘણા વિષયોને આવરી લેવામાં આવ્યા છે. ઘણું લંબાણપૂર્વકનું છે. યોગશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, સ્વરોદય જ્ઞાન, ઈત્યાદી ધ્યાન વિગેરે અનેક વસ્તુ આ ૪૫૩ ચારસોને ત્રેપન શ્લોકોમાં પૂજ્ય શ્રી ચિદાનંદજીએ જ્ઞાનનો ધોધ ઠાલવ્યો છે. એના ઉપર કાંઈપણ લખવાનીં મારી કિત નથી. ત્યાર પછી પ્રશ્નોત્તર રત્નમાળાના ૪૦ શ્લોક છે તે ખરેખર રત્નોની માળા જ છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ (૩૫) અને છેવટે પૂજ્યશ્રીનો જીવન પરિચય ટૂંકમાં આપ્યો છે. યોગીરાજશ્રી ચિદાનંદજીની એક એક કાવ્યરચના આત્માનંદમાં મગ્ન બનાવી, રસતરબોળ કરી ચિત્તને એકાગ્ર કરી પ્રસન્ન બનાવે છે. આ રીતે સંવર-નિર્જરાના ઉદ્ગમનો હેતુ બની, મોક્ષ માર્ગના ભોમીયાની ગરજ સારે છે. ખરેખર યોગીરાજ કવિશ્રીની દિવ્ય ભાવના અને ભવ્ય જીવ ઉપર ઉપકાર કરવાની ઉત્કંઠા અપૂર્વ રહેલી છે. અધ્યાત્મ પ્રેમી આત્માઓ પૂજ્ય સાધુસા-િશ્રાવક-શ્રાવિકા તથા પાઠશાળાના વિદ્યાર્થી બાળકો-બાળાઓને આ પુસ્તક વાંચવા મોઢે કરવા ગાવા એનો ઊંડો અભ્યાસ કરવા માટે આ એક અપૂર્વ ગ્રંથ છે. આ ગ્રંથના કાવ્યો રસથી પરીપૂર્ણ છે. રાગ-રાગીણી પણ શાસ્ત્રોક્ત અને ભાવ ભરપૂર છે. સાચા સંગીતકારોને આનો લાભ લેવા મારૂં ખાસ સૂચન છે. અંતમાં આ ગ્રંથ પુનઃમુદ્રણ કરવા માટે પરમ-પૂજ્ય તપોનિધિ, વૈરાગ્ય વાણીની અપૂર્વ વૃષ્ટિ વરસાવનાર, અનેક જીવોને સંયમના માર્ગે લઈ જનારા સ્વર્ગસ્થ આચાર્ય ભગવંતશ્રી ભુવનભાનુ સૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય રત્ન પ.પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિશ્વરજીએ ‘શ્રી જૈન શાસન આરાધક ટ્રસ્ટ'ના ઉપક્રમે ઓફસેટમાં છપાવી આપવા ઘણો ઘણો ઉપકાર કર્યો છે. તેઓશ્રીને લાખલાખ વંદના કરી જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. ત્યાર પછી મૂળ પ્રથમ આવૃત્તિ પ્રગટ કરતા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગરના પ્રમુખ પ્રખર વિદ્વાન શ્રી કુંવરજીભાઈ આણંદજી કે જેમણે ઘણો ઘણો શ્રમ ઉઠાવી સંશોધન અર્થ-ભાવાર્થ-શુદ્ધિપૂર્વક તૈયાર કરી છપાવેલ તેમનો જેટલો આભાર માનું એટલો ઓછો જ છે. પરમપૂજ્ય આચાર્ય મહારાજશ્રી ૧૦૦૮ શ્રી હેમચંદ્ર સૂરિશ્વરજી મ. સાહેબનું આ પુસ્તકમાં પ્રગટ કરેલ વિદ્વતા ભરપૂર નિવેદન અને આછી રૂપરેખા ‘યત્ કિંચિત’ માટે ખૂબ ખૂબ આભારી છું. અને છેવટે આ ગ્રંથ ઓફસેટમાં પ્રિન્ટ કરવામાં મારા મિત્ર શ્રી અમિતભાઈ ‘સ્પેક્ટ્રમ ગ્રાફીક્સ’ના માલિકે નેગેટીવ પ્લેટ પ્રિન્ટીંગ બાઈડિંગ વિગેરે પોતાના . તથા અન્યના પ્રેસમાં ખૂબજ સુંદર છતાં વ્યાજબી ભાવે સર્વ કાર્યવાહી કરી સહકાર આપ્યો છે તે બદલ તેમનો આભાર. Page #39 -------------------------------------------------------------------------- ________________ (૩૬) ખાસ વિશિષ્ટતા આ ગ્રંથ ભારતમાં જૈન પુસ્તકાલયો, જ્ઞાન ભંડારો, પૂજ્ય સાધુ-સાધ્વિજી ભગવંતો તથા ખાસ ખપી જીવોને પ્રકાશકો તરફથી સાદર ભેટ મોકલવામાં આવશે. મોકલવાનો કે પેકીંગ વિગેરે કોઈપણ પ્રકારનો ખર્ચ લેવામાં આવશે નહિ. વિના મુલ્યે ભેટ મોકલવામાં આવશે. જેનો આભાર કયા શબ્દોમાં માનું ? અંતમાં આ પુસ્તક પ્રગટ કરવામાં કોઈપણ પ્રકારની ભૂલચૂક રહી ગઈ હોય તો તે માટે ક્ષમા યાચું છું. અને કોઈપણ પ્રકારનું સુચન હોય તો તે લખી મોકલવા વિનંતી કરું છું. - ૧૨, રામવિહાર, રોકડીઆ લેન, બોરીવલી – વેસ્ટ, – મુંબઈ - ૪૦૦ ૦૯૮. ટે. નં. : ૮૯૩ ૨૯ ૪૮ લી. શાસન સેવક રાયચંદ મગનલાલ શાહ Page #40 --------------------------------------------------------------------------  Page #41 -------------------------------------------------------------------------- ________________ – પ્રસ્તાવના. — શ્રી પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીને આ લઘુ પુસ્તિકા કે જેની અંદર દાખલ કરેલી વસ્તુ અમૂલ્ય છે અને વાંચનાર ભવ્યાત્માનું આત્મિક હિત કરવા માટે સબળ સાધનરૂપ છે તેના સંબંધમાં વિશેષ કહેવા કે લખવા કરતાં આ મુક માંનુ કાઇપણ એક પદ લક્ષપૂર્વક વાંચી તેના રસ ગ્રહણ કરી તેમાં સમાવેલા અપૂર્વ ભાવ એ આત્મામાં ઉતારવામાં આવે અને તેને અનુકૂળ વર્તન કરવાની ઈચ્છા ધરાવવામાં આવે તે અવશ્ય તે જીવ માસન્મુખ થઈ જાય એમ બહુ. ખાત્રી સાથે કહી શકાય છે. આપણી કામમાં આ અહેાંતરી એટલે કે ૭૨ પદના કર્તા મહાપુરૂષ ચિદાનંદજી ઘણે ભાગે જાણીતા છે. તેમના પદ્મો સ્થાને સ્થાને ગવાતા સભળાય છે. મૂળ તે પા તા એક એ જગ્યાએ છપાયેલા પણ છે, પરંતુ તેને,અથ સહુ છપાવવાના વિચારજ પ્રાયે ઉદ્ભવ્યા જણાતા નથી. આ અહેાંતેરી કરતાં આનદધનજી મહારાજની અહેાંતેરી શબ્દરચનામાં અને રહસ્યના ઉંડાણમાં સમજવી મુશ્કેલ પડે તેવી છે, છતાં તેને અસહ તૈયાર કરવાના પ્રયાસ ભાઈ મેાતીચંદ્ર ગીરધરલાલ કાપડીઆએ તેમજ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજીએ કરેલા છે અને તે જુદી જુદી સંસ્થાઓ તરફથી છપાયેલ પણ છે, આ બહતેશીને અ ંગે સદ્ગુણાનુરાગી મુનિશ્રી કપૂરવિજયજીને અર્થ લખવાની-વિચા રણા ઉદ્ભવેલી અને તે ઉપરથી ૮–૯ વર્ષ અગાઉ તેમાંના Page #42 -------------------------------------------------------------------------- ________________ (૩) પ્રથમના પદો ૨૮ પૈકી ૨૦ પદો અસડ તૈયાર કરેલા કે જે શ્રી જૈન ધમ પ્રકાશ માસિકના પુ. ૩૮૩૯ માં છપાયેલા છે. પ્રસ્તુત વમાં એ શાંતમૂર્તિ મુનિરાજનું ચાતુર્માસ ભાવનગર ખાતે થતાં આ મહાંતરીના બાકીના પદોના અથ લખવાની તે સાહેબને વિનંતિ કરવામાં આવી તેમજ તે છપાવીને પ્રસિદ્ધ કરવાની ધારણા પણ જણાવવામાં આવી, પરંતુ તે સાહેબે પાતાની દૃષ્ટિ નીચે એ કાર્ય કરવાનું અને કે જેને અધ્યાત્મ વિષયના અહંપ પણ અનુભવ નહીં તેને ફરમાવ્યું. ગુરૂવચન માથે ચડાવવામાં આવ્યું અને તે સાહેબ વાંચીને સુધારી આપવાના હેાવાથી તેમની હુને લઇને પ્રથમ તે ૨૮ પદોમાંના બાકી રહેલા ૮ પદેના અથ લખવામાં આવ્યા. તેમાં પણ ૨૦ મું પદ્મ વિચાર માટે બાકી રાખવામાં આવ્યું, મહારાજશ્રીએ મારા લખેલા અર્થો વાંચી જોયા અને કાંઇક સાષ અતાવી આગળ પણ લખવાનું શરૂ રાખવા તેમજ એ કાય પૂર્ણ કરવા પ્રેરણા કરી. જેના ફળ તરીકે આ બુક જૈનવ સમક્ષ મૂકી શકાયેલ છે, આગળ પશુ ૪૦ મું ને ૫૦ મું પદ વિચાર પર રાખવું પડયું, હતું, પરંતુ મહારાજજીએ તપાસીને સુધારી આપવામાં લીધેલી તસ્દીને લઈને આ કાર્ય વિશેષ ઉપકારક થશે એમ ધારી તે કામ પૂર્ણ કરી છપાવવાનું પણ શરૂ કરવામાં આવ્યું. તેના છેવટના પ્રુફૅ તપાસી આપવાની પણ ઉક્ત મહારજશ્રીએ કૃપા કરી. પ્રાંતે આ અહાંતેરીનાજ કર્તા મહાપુરૂષના અનાવેલા સવૈયાએ કે જે સજ્જન સન્મિત્ર નામની બુકમાં છપાયેલા છે તે ખા બુકમાં દાખલ કરવા ઈચ્છા જણાવી. તેમની ઈચ્છાને માન આપીને તે સર્વે Page #43 -------------------------------------------------------------------------- ________________ ચાઓ પણ આ બુકના પાછળના ભાગમાં દાખલ કરેલા છે. આ સવૈયા પૈકી કેટલાક સાધારણ મતિથી સમજાય તેવા છે, પરંતુ કેટલાક સમજવા મુશ્કેલ પડે તેવા પણ છે, તે તેને અર્થ કેાઈ સુજ્ઞ મનુષ્ય-ગૃહસ્થ કે મુનિરાજ પાસે જઈ સમજવાને ખ૫ કરે. એ સવૈયા ખાસ કઠે કરવા લાયક છે, કારણકે બહુજ અસરકારક શબ્દરચનાવાળા છે. આ બહેતરીના લખેલા અર્થના સંબંધમાં ખાસ વિનંતિ કરવાની કે–આ વિષયમાં મારે પ્રથમ પ્રયાસ હેવાથી એની અંદર ઘણી જગ્યાએ ઓળનાઓ રહી હશે. વળી તેમાં કોઇ કઈ પદ હરીઆળી જેવાં છે, કઈ કઈ પદ ઉપનય ઉતારવા જેવાં છે, તેમાં જે કે કાંઈક વિશેષ પ્રયત્ન કરવામાં આવ્યું છે, છતાં તે બરાબર લખાયેલા છે એવું આત્મસાક્ષાથી કહે શકાતું નથી. કારણકે કર્તાના અંતરને ભાવ એ શબ્દરચનામાં શું છે? તે સમજવાનું મારી જેવા અજ્ઞ બાળનું ગજું ગણી શકાય નહીં. તે પણ બે ચાર િયતનિઘં એ સૂત્રને અનુસરીને પ્રયત્ન કરવામાં આવ્યું છે. તેમાં પણ અતર્ગત સગુણાનુરાગી મુનિરાજશ્રીની સહાયેજ કામ કર્યું છે. વળી એમ પણ વિચાર રાખવામાં આવ્યું છે કે એક વખત માર્ગ દર્શકપણે આ કામ થયું હશે તે હવે પછી બીજા કેઈ સુજ્ઞ બંધુ કે મુનિરાજ તેને વધારે કેળવીને વધારે સુંદર રૂપમાં જૈન સમાજ પાસે રજુ કરશે. આ ૭૨ પદેમાં જુદા જુદા ૧૨ સ્તવને છે, ૧ પષણ પર્વની સ્તુતિ છે ને ૧ ગુરૂ પાસે ગાવાની ગહુંબી છે. સ્તવને Page #44 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) મુખ્ય શ્રી ઋષભદેવ, અજિતનાથ, ચંદ્રપ્રભુ, નેમિનાથ અને પાર્શ્વનાથ પરમાત્માના બનાવેલા છે. તેમાં પણ ત્રણ તા ભાવનગર ખાતે ત્રણુ દેરાસરજીમાં બિરાજતા મૂળનાયકજીના કર્તા પુરૂષ જ્યારે ભાવનગરમાં ચાતુર્માંસ રહેલા ત્યારે બનાવેલા જણાય છે, બીજા સ્તવના ગિરનારજી, તારંગાઇ, શંખેશ્વરજી વિગેરે તીર્થોએ પધારેલા હશે ત્યારે ખતાવેલા જગુાય છે. તેમાંના માત્ર એક ગાડીપાર્શ્વનાથજીના સ્તવનમાં સ. ૧૯૦૪ લખેલ છે. બીજા કેાઈ સ્તવનમાં કે પદમાં સંવત જણાતા નથી, પદ્માના અથ લખ્યામાદ તેના સાર તરીકે લખવાનું ધારણ મહારાજશ્રીએ લખેલાં પદ્મામાં ‘સારએપ ' લખેલ છે તેને અનુસરીને રાખેલ છે. તેનું ઉપયેગીપણું વાંચનાર સમજી શકે તેમ છે. છર મુ પદ્મ છપાયેલ નહીં તે મીથી મળી આવવાને લીધે આમાં અર્થ સાથે દાખલ કરી બહેાંતેરી સંપૂણ કરી છે. ? આ બહુાંતેરીના કર્તા મહાપુરૂષનું જન્મચરિત્ર મેળવવા માટે જોઈએ તેવા પ્રયાસ કરી શકાશેા નથી, છતાં સામાન્ય રીતે જે કાંઈ હકીકત ચાન્ત, સુધારસ ભાવનાની બુકમાંથી મળી શકી છે.તે આ સાથે સામેલ રાખવામાં આવેલ છે. આ કર્તા સબંધી કાંઈપણ નવીન હકીકત કાઈપણુ અધુ લખી માકલો અને તે પાયાદાર હશે તેા અમે અવશ્ય પ્રગટ કરશું. આ મહાપુરૂષે આ મહાંતેરી ને સવૈયા ઉપરાંત સ્વરોદય જ્ઞાન, પુગળગીતા, પ્રશ્નોત્તર રત્નમાળા, પરમાનદ પચીશી, પરમાત્મ-છત્રીશી, અધ્યાત્મભાવની, યાત્રીશી, હિતશિક્ષાના દુહા વિગેરે બીજી પણ કેટલીક રચનાઓ કરેલી છે, તે જુદી જુદી Page #45 -------------------------------------------------------------------------- ________________ (૬) છપાયેલી છે, પરંતુ ખરી રીતે તે! આ કર્તાની સમસ્ત કૃતિને એક સગ્રહ ભેળા છપાવાની આવસ્યક્તા છે. પ્રારભથીજ આનંદઘનજી મહારાજની અને ચિદાન દજીની અહાંતેરી ભેળી છપાયેલી છે, બહાંતેરી તરીકે એ એજ કૃતિ પ્રસિદ્ધિમાં જાય છે, તે સિવાય એવા ભાવવાળા પદ્મ તા જસવિલાસ, વિનયવિલાસ, જ્ઞાનવિલાસ, સંયમતરંગ વિગેરે નામાથી જુદા જુદા મહાપુરૂષોના કરેલા છપાયેલ છે અને તે પણ ગંભીર અ'વાળા છે, પરંતુ આ સમાં મને તેા આ કર્તાની અહેાંતેરી શબ્દરચનામાં અહુ સહેલી અને અર્થમાં બહુ ગંભીર જણાણી છે. આનંદઘનજી મહારાજની કૃતિ કાંઈક ભાષાફેરવાળી છે તેમજ શબ્દચમત્કૃતિ અને અથચમત્કૃતિવાળી છે. તેના અર્થા વાંચતાં તેની ગંભીરતાનું ભાન થઈ શકે તેમ છે. પરંતુ તેના અથ લખવાના પ્રયાસ તે અમુક અંશે તેમના શયને સમજનારા તરફથીજ થયેલા હેાવાથી તેને માટે અત્ર સતાષ બતાવવો એટલુજ મસ છે. આ અહેાંતેરી ઉપર સ્વાભાવિક રીતે કાંઇક પ્રેમ વિશેષ ઉત્પન્ન થવાથીજ આ કાર્ય કરવામાં ઉત્સાહ વૃદ્ધિ પામ્યા છે અને કાંઇક આર્થિક ભાખતમાં પણ માપણા તરફથી આવી અમૂલ્ય વસ્તુનું દાન આપી શકાય તેા ઠીક તેવા ભાવ સ્કુરાયમાન થયા છે. શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના સર્વે સભાસદો સાથે ખાસ અભાવ ડેવાથી આ બુક તેને ભેટ તરીકે આપવાના વિચાર રાખ્યા છે, તેમજ કેટલીક સસ્થાએ વિગેરેને પણ ભેટ આપવાની ધારણા રાખીને એમાં થનારા અન્યયનુ ચતકિચિત્ સા કણું ઇચ્છયું છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવનામાં વિશેષ લખવાની આવશ્યકતા નહીં જણાતાં માં બાબત ટુંકામાંજ લખીને સમાપ્ત કરવામાં આવી છે. પ્રાંત ગુરૂ મહારાજશ્રી કપૂરવિજયજીને આભાર માનવામાં આવે છે. કારણ કે આ કાર્યના ઉત્પાદક, પ્રેરક, પોષક ને પરિણામ પર્યત પહોંચાડનાર તેઓ જ છે. તેઓની હુંફ પ્રેરણા પ્રયાસ વિગેરેને લઈને જ આ કાર્ય બનેલું છે. ચિદાનંદજી ઉ કપૂરચંદજી તે પૂરા અધ્યાત્મી ને આત્મશેધક મહાપુરૂષ હતા પરંતુ આ તેમની નારી વ્યક્તિમાં પણ કાંઈક તેની વાનકી દેખાય છે. હાલના મુનિવગ તરફ દષ્ટિ કરતાં અહીં કાંઈક નજર ઠરે છે. એ ખરા સદ્દગુણાનુરાગી છે, આત્મનિદાન કરનારા છે, શાંત સ્વભાવી છે, ચારિત્રના ખપી છે, શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત થયેજ આત્માની કૃતાર્થતા માનનારા છે. એમના અતિશયોક્તિવાળા વખાણ લખવાની ઈચ્છા નથી, પરંતુ એમની વર્તમાન સ્થિતિની ઝાંખી કરાવવા માટે જ આટલું લખવા મન પ્રેરાયું છે. આ બહોતેરી મૂળ ને તેના અર્થ વાંચી ધર્મબંધુએ તેને સાર ગ્રહણ કરે, તેમજ યથાશક્તિ તેને અમલમાં મૂકવા તત્પર શાએ એટલું ઈચ્છી, પરમાત્મા પાસે તેવી પ્રાર્થના કરી, આ પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. પરમાત્મા એ શુભેચ્છા પૂર્ણ કરશે એવી ખાત્રી છે. તથાસ્તુ. આશ્વિન શુદિ ૧ ] કુંવરજી આણંદજી, . સં. ૧૯૮૭ | શ્રી જૈન ધર્મ પ્રસારક સભાને ભાવનેગર. ! બહુ વર્ષને લઘુસેવક Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિદાનંદજી મહારાજનુ ટુક જીવન. (શ્રી ચિદાનંદજી કૃત પ્રશ્નોત્તર સ્નમાળાની પ્રસ્તાવના ઉપરથી.) શ્રી કપૂરચંદજી અપરનામ શ્રી ચિદ્દાન ંદજી મહારાજ આ વીશમી સદીમાંજ વિદ્યમાન હતા, એમ તેમની અનેક કૃતિએથી જણાય છે. આનંદઘનજી મહારાજની પેઠે તેઓશ્રી પણ અધ્યાત્મ શાસ્ત્રના રસિક અને અધ્યાત્મ તત્ત્વમાં નિપુણુ હતા, એ વાતની તેમની કૃતિઓ સારી રીતે સાક્ષી પૂરે છે, તેમણે અનાવેલી કૃતિઓમાં ચિત્તાન'દ મહાતેરી, સ્વાદયજ્ઞાન, પુદ્દગળ ગીતા, છૂટક સરૈયા, હિતશિક્ષાના દુહા તેમજ પ્રશ્નોત્તરમાળા મુખ્ય છે. તેમની બધી કાવ્ય રચના સરલ અને અંગભાર જણાય છે. દરેક કૃતિમાં કાવ્યચમત્કૃતિ સાથે અ`ગોરવ અપૂર્વ હાવાથી તેમની સકળ કૃતિ હૃદયંગમ છે, તેમના પ્રત્યેક પદ્યમાં અધ્યાત્મ માર્ગના ઉપદેશ સમાયેલા છે. તેઓશ્રી અષ્ટાંગ ચેાગના સારા અભ્યાસી હતા, તેથી તેમનામાં ઉત્તમ પ્રકારનું ચેાગખળ હતું, તેમજ કોઈ અજબ પ્રકારની શક્તિ-સિદ્ધિ વિદ્યમાન હતી, એમ સભળાય છે. તે તીથ પ્રદેશમાં વિશેષવાસ કરતા હતા એમ અનુમાન થાય છે. શત્રુજય અને ગિરનારમાં તે અમુક ગુફા કે સ્થાન તેમના પવિત્ર નામથી અત્યારે ઓળખાય પણ છે. શ્રી સમેતશિખરજી ઉપર તેમના દેહાંત થયા છે, એવી દંતકથા સંભળાય છે. તે બહુ નિઃસ્પૃહી Page #48 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) હતા, એમ તેમના સંબંધી સાંભળવામાં આવતી કેટલીક દંતકથા ઉપરથી સિદ્ધ થાય છે. લોકપરિચયથી તેઓ અલગ રહેતા અને પિતે જ્ઞાની અને સિદ્ધિસંપન્ન છે એમ લેક ભાગ્યેજ જાણી શકે એવી સાદી રીતે પિતાનું જીવન ગાળતા હતા, તેમ છતાં કાકાલીય ન્યાયે જ્યારે કેઈને તે વાતની જાણ થતી ત્યારે પ્રાયઃ પિતે તે સ્થાન તજી જતા હતા. તેમને અનેક સતશાસ્ત્રને પરિચય હતા એમ તેમની કૃતિનું સૂક્ષ્મ દષ્ટિથી અવલોકન કરનાર સમજી શકે તેવું છે. તેમની વાણી રસાલ અને અલંકારિક છે. અધ્યાત્મ લક્ષ સાથે શાસઅભ્યાસમાં તેમની હેડ કરી શકે એ કોઈ પ્રબળ પુરૂષ તેમની પાછળ ભાગ્યેજ થયે લાગે છે. આધુનિક છતાં તેમની ગ્રંથશૈલી એવી તે અર્થબેધક સાથે આકર્ષક છે કે આનંદઘનજીની બહેતરી સાથે ચિદાનંદ બહેતરી અનેક અધ્યાત્મરસિક જને મુક્તકંઠથી ગાય છે. વિશેષમાં ચિદાનંદજીની કૃતિમાં શબ્દરચના એવી તે સારી છે કે તે ગાવી બાળ જીવેને પણ બહુ સુલભ પડે છે. • સંવત ૧૯૦૪ માં તેઓ સાહેબ ભાવનગરમાં બિરાજતા હતા એમ તેઓ સાહેબે રચેલા શ્રી ગઈ પાર્શ્વનાથજીના સ્તવનમાં આપેલા સંવત ઉપરથી જણાય છે. ભાવનગરથી એક ગૃહસ્થ શ્રી ગિરનારજીને સંઘ કાઢ્યો હતે. તેમાં તેઓ સાહેબ પધાર્યા હતા. ગિરનારજી પહોંચ્યા પછી યાત્રા કરીને કયાં સધાવ્યા તેને પત્તે મળી શકે નહીં એમ સાથેના યાત્રાળુઓ કહે છે. આવા નિસ્પૃહી મુનિરાજવડેજ આ ભૂમિ રત્નગર્ભ કહેવાય છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका. છે. બિ & હ હ છ - પ્રથમ પદ, ૧ પિયા પરઘર મત જાવો રે. ૨ પિયા નિજ મહેલ પધારે રે. ૩ સુપા આપ વિચારે રે. ૪ બંધ નિજ આ૫ ઉદિરત રે. ૫ મતિ મત એમ વિચારે છે. ૬ અકળ કળા જગજીવન તેરી. ' ૭ રે લાં તત્વ ન સૂજ પડેરી. ૮ આતમ પરમાતમ પદ પાવે. ૯ અરજ એક ગવડીચા સ્વામી. (શ્રી ગેડીપાર્શ્વનાથ સ્તવન) ૨૧ ૧૦ મંદ વિષયશશિ દીપતે. ૧૧ જોગ જુક્તિ જાણ્યા વિના. ૧૨ આજ સખી મેરે વાલમા. ૧૩ જૂઠી જગમાયા નરકેરી કાયા. ૧૪ દેખે ભવિ જિનકે યુગ ચરનકમલ નીકે (શ્રી પાર્શ્વનાથ સ્તવન) ૩ર ૧૫ અંખીયાં સફલ ભઈ અલિ! (શ્રી નેમિનાથ સ્તવન) ૩૪ ૧૬ વિરથા જન્મ ગમાયો મૂરખ ! ૧૭ જગ સુપનેકી માયા રે નર ! ૧૮ માન કહા અબ મેરા મધુકર! (શ્રી ઋષભજિન સ્તવન) ૪૨ ૧૯ લ્યો ભમત કહા બે અજાન ! ૨૦ સંતે! અચરિજ રૂ૫ તમાસા. ૨૧ કર લે ગુરૂગમ જ્ઞાનવિચારા. ૨૨ અબ હમ એસી મનમેં જાણું. Page #50 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) ૨૩ સાહ' સાહ' સાહ' સાહ' સાહ" સાહ' રઢના લગીરી. પ ૨૪ અખલાગી, અમલાગી, અમલાગી અમ પ્રીત સહીરી. ૫૭ ૨૫ પ્રીતમ પ્રીતમ પ્રીતમ પ્રીતમ પ્રીતમ પ્રીતમ કરતી મેં હારી. ૫૯ ૨૬ અર્ધું નિરપક્ષ વિરલા કાઈ. ૨૭ લઘુતા મેરે મન માની. ૬૩ ૨૮ ચણી કથે સખ કાઇ. ૨૯ જ્ઞાન કળા ઘટ લાસી જાકું. ૩૦ અનુભવ આનંદ પ્યારા. ૩૧ આ ઘટ વિષ્ણુસત વાર ન લાગે.. ૩૨ અમધુ પીયા અનુભવરસ પ્યાલા. ૩૩ મારગ સાચા કાઉ ન મતાવે. ૩૪ અમધુ ખાલ નયન અખ જેવા. ન ૩૫ વસ્તુગતે વસ્તુકા લક્ષણુ, ગુરૂગમ વન નવિ પાવે કે ૩૬ લાલ ખ્યાલ દેખ તેરે અચરજ મન આવે. ૬૯ ૭૨ ૭૪ ૭૫ ૭ ૨ ૮૫ ૩૭ નગ રે બટાઉ ! અખ ભઈ ભાર વેશ. ૩૮ મતના જરૂર જાકુ તાકુ` કેસે સેાવના. ૩૯ જાગ અવલેક નિજ શુદ્ધતા' સ્વરૂપદી. ૪૦ એસા જ્ઞાન વિચારી પ્રીતમ ! ૪૧ વિષયવાસના ત્યાગે ચેતન ! સાથે મારગ લાગે.. ૪૨ અજિતજિન દેચિરચિત્ત ચાઇએ.(અજિતજિનસ્તવન) ૧૦૨ ૪૩ ગે લાં અનુભવજ્ઞાન ઘટમે પ્રગટ ભયે નહીં. ૧૦૫ ૧૦૭ ૧૦૯ ૪૪ અણુ કથા કુણુ જાણે તેરી. ૪૫ અલખ લખ્યા ક્રિમ જાવે હા, ૬ અનુભવ મિત્ત મિલાય કે માક, ૪૭ એરી મુખ હારી ગાવારી. ૧૩૧ ર ૪૮ જગમેં ન તેરા કાઇ, નર દેખહુ નિહચે જોઇ. ૧૧૪ કુદર પ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ૧૨૯ (૧૨) & જુઠી જુઠી જગતની માયા. ૧૦ સાતમથ્યાન સમાન જગમેં ૧૧૮ મા વા નાઠા હક ન માને. પર તારાજી રાજ તારેજી રાજ હીનાનાથ! ૧૨૩ 8 અવાજી રાજ આવાજી રાજ સાહેબા ! જી ગઢ ગિરનાર રૂડો લાગે છે જી. (શ્રી નેમિનાથનું સ્તન) ૨૨૮ ૫ અનુભવતિ જગી છે. પદ સરણ તિહાર રહી છે. (શ્રી ચંદ્રપ્રભુનું સ્તવન) ૧૪૨ પણ સમજ પરી મેહે સમજ પરી, મમાયા. ૫૮ હારે ચિત્તમેં ધરે રે! કિતમેં ધર. ૧૩૪ ૫૯ ધ્યાનઘટા ઘન છાયે સુદેખો માઇ! ૧૩૫ ૬૦ મત જાઓ જેર વિછેર, વાલમ! અબ. ૧૭ ૨ પી પીમા પીયા પીયા પીયા પીયા. ૩૮ ૬૨ પરમાતમ પૂરણ કલા, (શ્રી નેમિનાથ જિન સ્તવન) ૧૪૦ હ૭ શ્રી શંખેશ્વર પાસ જિન દકા (પાર્શ્વજિન સ્તવન) ૧૪૪ હા અજિત અજિત જિન થાઈએ.(શ્રી અજિતજિન સ્તવન) ૧૫ ૬ લાગ્યા નેહજિનચરણે હમેરા. (સાયણજિનતવન) ૧૪૮ હર હે પ્રીતમજી! પ્રીતકી રીત અનિત તજીગા પારીએ. ૧૧ હ૭ ચંદ્રવાસી મૃગ લેય. (ગ ) ૬૮ કાશવરામૃતવાણી ડાયાસ જિન પાઉજિનતવન) ૨૯ પૂરવ પુન્ય ઉદયકર ચેતન ! નીક નરલ પારે. ૧૫ ૭૦ મણિરચિત સિંહાસન. (પર્યુષણ પની સ્તુતિ કરે છે છા ક્યા તેરા કયા મેરા પ્યારે સપડાહી રોગા. ૧ ૭૨ મુસાફર! રન રહી અા શ્રેરી ૧ શો ચિદાનંદજી મહારાજ કૃત સવૈયાએ પર) ૧૭૦થી - :: : Page #52 -------------------------------------------------------------------------- ________________ श्री चिदानंदाय नमः શ્રી ચિદાનંદજી (કપૂરચંદજી) કૃત બહેતેરી. પદ પહેલું. ( રાગ-માર) પિયા પરઘર મત જા રે, કરી કરૂણ મહારાજ પિયા ફી મરજાદા લોપકે છે, જે જન પરઘર જાય; તિણુકું ઉભય લેક સુણ પારે, રંચક શોભા નાય. ૧ કુમતા સગે તુમ રહે રે, આગે કાળ અનાદ; તમે માહ દીખાવહુ પ્યારે, કહા નિકાલ્ય સ્વાદ. ૨ લગત પિયા કા માહરે રે, અબુભ તુમારે ચિત્ત; પણ મેથી ન રહાય પિયારે, કહાવિના સુણમિત્ત. ૩ ઘર અપને વાલમ કહે રે, કેણુ વસ્તુકી ખેટક શગટતદ કિમીજીએ ચારે, શીશ ભરમકી પોટઃ ૪ સુની સુમતાકી વિનતિ રે, ચિદાનંદ મહારાજ મમતાને નિવારકે પ્યારે, લીન શિવપુર રાજ, ૫ ( ૧ અને ૨ મારાથી ૩ પિટલો-બોજો Page #53 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ–સમતા સી પિતાના સ્વામી ચેતનને વિનવે છે. હે સ્વામી ! કૃપા કરી કુમતા (કુમતિ) ને ઘેર આપ ન જાઓ–જવામાં લાભ નથી. કુળની લાજ લેપીને જે પ્રાણી વારકા ઘેર જાય-હલકી વૃત્તિ આદરે તેની કયાંઈ પણ આ લેકમાં તેમજ પરલોકમાં લેશમાત્ર શોભા રહેતી નથી. (૧) હે પ્રીતમ ! આપ અગાઉ અનંત કાળ સુધી મોહવશ કુમતાની સેબતમાં રહ્યા એમાં તમે શે સ્વાદ કાત્યો ? તે મને બતાવે. (૨) હે પ્રિય! હું અંતરની લાગણીથી જે તમને કહું છું તે આપને ગમતું નથી, પણ મારાથી તે સત્ય વાત કહ્યા વિના રહેવાતું નથી, કારણ કે એમ કરવું એ મારી ફરજ છે. (૩) કે વાલમ ! આપણા ઘરમાં કઈ વસ્તુની ખેટ છે તે કહે, સંપૂર્ણ વસ્તુસિદ્ધિ છે તે ફ્રેકટ શા માટે માથા ઉપર ભ્રમણારૂપ પિટલે ઉપાડી જઈએ. (૪) એ રીતે સુમતાની કરેલી વિનતિ સાંભળીને તેણીને પતિ જે ચિદાનંદ (આત્મા) તે મુમતાને સ્નેહ છેa દઈને પિતાના તાન અને ચારિત્રમાં મગ્ન થઈ મોક્ષનું રાજ જે અક્ષય સુખ સમૃદ્ધિ તેમાં લીન થયા. (૫) સાર બેધનમાહવિકળ (મ) આત્મા કુમતાના ફંદમાં અનંત કાળથી ફચે છતે પિતાની ખરાબી કરી રહેલ છે. તેને સુકુલન સમતા સૌ સમજાવે છે કે- નાય! આપ એ અમતિના પછી તને અનંત જન્મમરણના ભયંકર દુઃખાંથી ઉગરી હવે તે કાયમ મહારાજ આદર કરી અાસ-અનંત Page #54 -------------------------------------------------------------------------- ________________ (3) અવ્યાબાદ સુખના ભેાકતા અનેા. કુમતિ--કુલટાના સંગ તજી સર્વથા સતત સમતાને સેવવાથીજ સાચી શાંતિ પ્રાસ થાય તેમ છે. પદ ખીન્નું. ( રાગ—માર્ ) • પિયા નિજ મહેલ પધારારે, કરી કરૂણા મહારાજ પિયા॰ તુમબિન સુ‘દર સાહિબા રે, મા મન અતિદુ:ખ થાય; મનકી વ્યથા મનહી મન જાનત, કેમ સુખથી કહેવાય. ૧ બાળભાવ અમ વિસરી રે, ગ્રહો ઉચિત મરજાદ; આતમ સુખ અનુભવ કરી પ્યારે, ભાંગે સાદિઅનાદ.૨ સેવકી લજ્જા સુધી રે, દાખી સાહેબ હાથ; તા થી કરા વિમાસણ પ્યારે, અમ ઘર આવતનાથ. ૩ મમ ચિત્ત ચાતક ઘન તુર્ભે રે, ઇંસ્યા ભાવ વિચાર; ચાચક દાની ઉભય મિલ્યા પ્યારે, શાલેનઢીલ લગાર, ૪ ચિદાનંદ પ્રભુ ચિત્ત ગમી રે, સુમતાકી અરદાસ; નિજ ઘરઘરણી' જાણુકે ત્યારે, સફળ કરી અન આસ. ૫ ૩ ભાવા—સુકુલીન સમતા પેાતાના સ્વામીને સાદર વિનતિ કરે છે કે જે પ્રીતમ ! આપ કૃપા કરીને આપણા મહેલમાં ૧. મારા મનમાં ૩ અજ્ઞાનના ૩ બધી જ સ્ત્રી—ગૃહિણી ૪ સાદુ અન ત. Page #55 -------------------------------------------------------------------------- ________________ હવે તે પધારે! હે નાથ! આપના વિરહ-વિજોગે મને ભારે ચિન્હા-દુઃખ થાય છે. એ બધું વિરહાનળનું દુખ મનમાં ને મનમાં જ સમાવી દઉં છું. એ દુઃખ કહ્યું જાય એમ નથી. તે દુઃખ અસહા-અનંતું થાય છે. (૧) હે સ્વામિનું હવે આપ બાળભાવ-અજ્ઞાનદશા છોડને પ્રૌઢાવસ્થા પામેલા હેવાથી ઉચિત મર્યાદા આપને શોભે તેવી પ્રવૃત્તિ ગ્રહણ કરે અને અનંત કાળ પર્યત સ્વભાવિક સુખને અનુભવ કરે. નકામી ઉપાધિમાં પી હવે ખરી તક ન ગુમાવે. ટા કલ્પિત સુખમાં મુંઝાઇ અમૂલ્ય સમય છે નહીં. (૨) સેવકની લાજ રાખવી-વિનતિ સ્વીકારવી તે આપ સ્વામીનાજ હાથમાં છે, તે પછી મારે ઘરે પધારતાં આપ કેમ વિલંબ કરે છે? બધી ઘૂંચ કાઢી નાખી, આપ મારી વિનંતિ સ્વીકારી હવે મને પાવન કરે. એમાં આપને વિલંબ કરો ઘટતે નથી.(૩) ચાતક જેમ મેઘની રાહ જુએ તેમ આતુરતાથી હું આપને મેળાપ ચાહું છું. યાચકને દાની બંને ભેળા થયા પછી હવે ઈચ્છિત આપવામાં ઢીલ કરવી શેભતી નથી. મારી યાચના પૂરી કરવી આપનાજ હાથમાં છે. (૪) આ પ્રમાણેની ખરા દીલની સુમરાની વિનતિ ચેતન-દાતાના વલમાં વસી અને તેને પોતાની ખરી અંશના જાણીને તેના મરથ પૂરા કર્યા. (૫) સાર બોધ-ભવ્ય આત્માને ઉચિત છે ક–હવશ કુમતિના ફંદમાથી છૂટી જઈ, પરમ સુખશાંતિ ઉપજાવનારી સમતાને સંગ જેમ બને તેમ ખરી સમજ સાથે સામાયિક Page #56 -------------------------------------------------------------------------- ________________ (૫) કાદિક કલ્યાણકારી કરીના અભ્યાસ પાડીને જરૂર કરવા, જેથી કુમતિના સંગથી થતી અનેક પ્રકારની મુંઝવણ ને આપત્તિના અત જલ્દી આવે અને જન્મમરણના અતિ વિષમ દુઃખના પાર પામી, પમ આનંદના ધામરૂપ અક્ષય મેાક્ષસુખ મળે. ( અહીં સમતા ને સુમતા અને શબ્દનો એક અર્થમાં ઉપયાગ કરવા. ) pv= પદ ત્રીજી ( રાગ સારૂ ) સુથ્થુપ્પા આપવિચાર રે, પરપખ નેહ નિવાર–૩૦ એ માંકણી. પર પશ્થિતિ પુદ્ગલ દિસા રે, તામે નિજ અભિમાન; ધારત જીવ અહી કો પ્યારે, અહેતુ ભગવાન, ૧ કનક ઉપલમે નિત રહે હૈ, દુધમાંડે કુની ઘીવ; તિલ સંગ તેલ સુવાસ કુસુમ સંગ, દેહસંગ તેમ જીવ. ૨ રહેત હુતાસનર અમે રે, પ્રગટે કારણુ પાય; લહી કારણુ કારજતા પ્યારે, સહેજે સિદ્ધિ થાય. ૩ ખીરનીરકી ભિન્નતા રે, જૈસે કરત મરાળ; તૈસે ભેદ નાની લહ્યા ત્યારે, કટે કમકી જાળ, ૪ અજકુલવાસી કેસરી રે, લેખ્યા જિમ નિજ રૂપ; ચિદાનન્દૂ તિમ તુમહુ પ્યારે, અનુભવ શુદ્ સ્વરૂપ. પ ૧ ધી. ૨. અગ્નિ. ૩ હંસ. ૪ બકરાના ટોળામાં ઉછરેલા. + દશા, ૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ (તાત્પર્યાથ) - હે રૂડા-ભવ્ય આત્મા! પર પિગલિક શરીરાદિક ઉપરને રાગ-મોહ તજી તે વિચાર કરી ખરૂં ખોટું પારખી શકશે. દેહ ધનાદિક જડ વસ્તુમાં ભળી એકમેક થઈ જવારૂપ જે જે પુદગળ દશા–વિભાવ દશા તેને પિતાની (સ્વાભાવિક), માની લેવા રૂપ મિથ્યાભિમાન ધારવાથી જીવ અનેકવિધ કર્મોથી બંધાતે રહે છે, એમ પરમ જ્ઞાની જને સ્વાનુભવથી જણાવે છે તે સત્ય માનવા ગ્ય છે. (૧) * જેમ પથ્થરમાં સોનું, દુધમાં ઘી, તલમાં તેલ, અને પુલમાં સુગધ કાયમ રહેલ હોય છે, તેમ શરીરમાં જીવ વ્યાપી રહે છે. () જેમ લાકડામાં અગ્નિ રહેલ હોય છે તેવું નિમિત પામીને પ્રગટ થાય છે તેમ ખરાં સાધન રૂપ કારણ મળતાં આત્માની સહજસિદ્ધિ રૂપ કાર્ય બનવા પામે છે. કારણ વગર, કાર્યસિદ્ધિ થઈ શકતી નથી. (૩). | જેમ રાજહંસ ચુવડે દુધ પાણીને જુદા કરી શકે છે, તેમ ભેદજ્ઞાન કહે કે ખરૂં તત્વ–આત્મજ્ઞાન પ્રગટતાં સદવિવેક ગે મેદાની જોડી કમની જાળ તેને સ્વતંત્ર થાય છે. (૪) જેમ બકરાના ટેળામાં બચપણથી વસનાર સિંહે કવચિત સિંહની ગર્જના સાંભળીને કે સિંહને સાક્ષાત દેખીને પિતાનું પણ સ્વરૂપ ઓળખી લીધું, તેમ અનુભવ જ્ઞાનથી આત્મા Page #58 -------------------------------------------------------------------------- ________________ પિતાના શુદ્ધ સ્વરૂપને નિર્ધાર કરી, પરપગલિક વસ્તુને સંગ અતિરથી તછને ન્યાસ થઈ રહે છે. (૫) સાર-અનાદિ મોહવશ છવ ક્ષણિક ને કલ્પિત તુચ્છ વિષયસુખમાં મુંઝાઈ તેમાં રપ રહે છે, તેમાંથી ખરેખર છુટવાને આત્મજ્ઞાન જેવું સરસ સાધન બીજું નથી. આત્મજ્ઞાન યેગે અનુભવ પ્રકાશ થતાં બેટી વસ્તુ ઉપરની મેહજનિત આસક્તિ છૂટી જાય છે અને અનંત ભવભ્રમણનાં દુખમાંથી છવપતે ઉગરી અક્ષયસુખને સહેજે પામી શકે છે. ઈતિશમ, - પદ ચોથું (રાગ - મારૂ.) બધ તિજ આપ ઉદીત રે, અજાકૃપાછું ન્યાય, બંધ કડવા કિણે તેહે સાંકળા રે, પકડયા કિણે તુજ હાથ; કે ભૂપકે પહરૂપારે, રહત તિહારે સાથ, ૧ વાંદર જિમ મદિરા પીએ રે, વીંછુ ડકિત ગાત; ભૂત લગે કૌતુક કરે પ્યારે, તિમ ભ્રમક ઉતપાત. ૨ કીર બંધ્યાભિમદેખીએ રે, નલિની ભ્રમર સાગર; અણુવિધ ભયા છવકુ પ્યારે, બંધનરૂપી રોગ, ૩ જામ આરોપિત બધથી રે, પર પરિણતિ સંગ એમ; પરવશતા દુઃખ પાવતે પ્યારે, મકટ મુઠી જેમ, ૪. ૧ પહેરેગીર. ૨ પિપટનું બંધાયેલ માનવું. Page #59 -------------------------------------------------------------------------- ________________ (૮) માહ દશા અળગી કરે રે, રે સુસંવર લેખક ચિદાનંદ તવ રેખીએ પ્યારે, શીસ્વભાવકી રેખ. ૫ - વ્યાખ્યા-ચિદાનંદજી મહારાજ કહે છે કે-હે મુગ્ધ જીવ! તું ન ન કર્મબંધ થાય તેવું સ્વછી વર્તન નિષ્ણજનજાગર કારણે કર્યા કરે છે, જેમ કેઈ કસાઈ એક સુગ્ધ બકરીને મારવા નાનકી તલવાર કે છરી લઈ વધસ્થળે જતે હતા, તેવામાં અચાનક પેલું શસ્ત્ર તેના હાથમાંથી સરી પણ રેતાળ જમીનમાં દટાઈ ગયું, તેને તે કમનશીબ બકરીએ પગ વતી ખાદીને બહાર કાઢયું; તેથી તેજ કાતીલ શસ્ત્રવતી કસાઈએ તેના પ્રાણ હરીયા તેમ તું પણ સ્વરે ચાલી તેજ દુખી થાય છે. તું ધારે તે સહજ વિવેકથી ચાલી એવા દુખથી ઉગરી શકે તેમ છે. તેને પગે એA પરાણે કે નાખી છે? તને હાથકો કાર કરી દીધી છે?કયા રાજ્યના પહેરેગીરા તારી પછવાડે લાગી રહ્યા છે? કે જેથી વગર ઈચ્છાએ પરાણે ન કર્મબંધ કરવાની તને ફરજ પડે છે ? ૧. જેમ કોઈ વાંદરે દારૂ પીધે હેય, વળી તેને વીછી કરડ્યો હોય, ને ભૂત વળગ્યું હોય એટલે તે વિવિધ પ્રકારની ચેષ્ટા કરે છે. તેમ મિથ્યાત્વ-અજ્ઞાનવશ વિપરીત આચરણથી ન કમ બંધ થાય એ તું ઉત્પાત કરે છે. ૨. - આ ગાથાને ઉપનયચિત્તની ચંચળતા રૂપ વાનર સ્વભાવ, મોહરૂપ મદિરાનું પાન, ભગતૃષ્ણારૂપ વીંછીને ડંખ અને ભgણારૂપ ભૂતને વળગાડ-એવી સ્થિતિને જીવ શા શા ચાળા ન કરે ? Page #60 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) જેમ પેાપટને પકડી લેવા પારખી લેાકા એવુ એક પ્રકારનું યંત્ર ગોઠવે છે કે તેના પર પોપટ બેસતાં તે ચક્કર ચક્કર ફરવા માંડે છે, એટલે એ અજ્ઞાન પેપટ તેમાંથી છટકી ઉડી જવાને બદલે ભ્રમવશ પેાતાને પકડાઇ ગયેલેા-પાશમાં આવી પડેલા માની દુઃખી થાય છે, તેમ મિથ્યાત્વ અજ્ઞાનવશ નવા નવા ક– રાગ વહારી લઈ તુ દુઃખી થાય છે. ૩. વળી જેમ માંકડા (વાંદર) કાઈ એક સાંકડા મોઢાના ધાન્યના વાસણમાંથી ધાન્ય કાઢીને ખાવા માટે તેમાં અજ્ઞાનવશ હાથ નાખે છે અને ધાન્યની મુઠ્ઠી ભરી બહાર કાઢવા મથે છે, પણ તે કેમે કરી બહાર નીકળી શક્તી નથી, એટલે ચીચીઆરીએ પાડતા દુ:ખી થયા કરે છે, તેમ મુગ્ધ જીવા મિથ્યાત્વયેાગે જડ વસ્તુ સાથે ભળી જઇ, તદ્રુપ થઇ, તેમાં મમત્વ ખાંધી, અવનવા ક્રમ બંધ કરી, પરતંત્ર બની, હાથે કરીને દુઃખી થયા કરે છે. આવી ગૂઢ અજ્ઞાનદશાવશ મુગ્ધ થવા કર્ધક ન કરવાના કામેા કરે છે અને સ્વચ્છ ંદતાપ પ્રમાદમદિરાનુ યથેચ્છ પાન કરી દુ:ખી થયા કરે છે. ૪. તેથીજ પરમ ઉપગારી ચિદાનંદજી જેવા સમ્યગ્ જ્ઞાન અને ચારિત્ર-કરણીમાં રસિક ગુરૂમહારાજ આવા મુગ્ધ-મૂદ્ર જીવને સમજાવે છે કે--વિષય, કષાય, નિદ્રા, વિકથાદિક પ્રમાદાચરણ તજી–માહદશા દૂર કરી, મન ઇન્દ્રિયાક્રિકને કાબુમાં રાખી, સવરના ભેખ ધારણ કરશેા ને સાચે રસ્તે ચાલવા પ્રયત્ન કરશેા, તાજ દુ:ખ દુર્ગતિકારક વિભાવ-વિષને વમી અમૃત સમાન સુખને-શીતળતાને આપનારી ચંદ્રસ્વભાવની રેખા આત્માની સહેજ–સ્વભાવિક સ્થિતિને પામી શકશે. ૫. Page #61 -------------------------------------------------------------------------- ________________ (૧૦) ક્ષારોપ-ગાહવિકળ (મુખ્ય) છવ અનાદિ અજ્ઞાન અને મિત્વ-કપાયવસ, ઈન્દ્રિયેને ગુલામ બની એવાં એવાં વિપરીત વગરણ કરે છે કે જેથી જન્મમરણના અનંતા દુઃખ સહેવાં પડે એ અવનવે કમબંધ તે કરતાજ રહે છે. મેહમદિપીને સન્મત્ત બની મુગ્ધ જીવ અનેક પ્રકારની કુચેષ્ટાઓ ક્ય કરે છે જેથી પરિણામે ભારે દુબ-સંકલેશ સહીને તે અગતિમ હમ છે, અને અજ્ઞાનને લઈને એવી કુબુદ્ધિ સૂજે છે કે તે દુકનાં હેતુરૂપ દુશચરણને પણ સુખ હેતુરૂપ માને છે એને આચરે છે. તેવા આત્માના ઉપકત ઉગ્ર વિષ સમાન, અનેક પર્યન્ત સંતાપકારક પરમ શલ્યરૂપ મિથ્યાત્વને ટાળી, પરમ અમૃત સમાન સુખદાયક અને શીતળતાકારક, આત્માની ઉપાતિકારક, સદ્દગતિદાયક અને અનુક્રમે, સકળ કર્મ-કલેશને નિવારી પરમ નિવૃત્તિરૂપ અક્ષય-અવિનાશી મોક્ષસુખ સાથે ચળવી આપનાર સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ અમૃતને અહ ભાવથી આદરવા પરમ ઉપકારી ગુરૂ મહારાજ સમજાવે છે. -~-~ ~~ પદ પાંચમું. (રાગ-કાફી) મતિ મત એમ વિચારે રે, મત મતીયનકા ભાવ, મતિ, વસ્તુગતે વસ્તુ લો રે, વાદવિવાદ ન કેય; સર તિહાં પરકાશ પીયારે, અધાર નવિ હોય, ૧ રૂપ રેખ તિહાં નવિ ઘટે રે, સુકા લેખ ન હોય; દત્તાન દષ્ટિ કરી ચારે, જે અંતર જે, ૨ Page #62 -------------------------------------------------------------------------- ________________ (૧૧) તનતા મનતા વચનતા રે, પર પરિણતિ પરિવાર તનમનવચનાતિત પીયારે, નિજ સત્તા સુખકાર, ૩ અંતર શુદ્ધ સ્વભાવમેં રે, નહીં વિભાવ લવલેશ; જમઆરેપિત લક્ષથી પ્યારે, હંસા સહિત કલેશ ૪ અતર્ગત નિહચેર ગહી રે, કાયાથી વ્યવહાર; ચિદાનંદ તવ પામીએ પ્યારે, ભવસાયરકે પાર. ૫ | ભાવાર્થ—અહે મતિવંત જૂદા જૂદા દર્શનને ભાવ માર્થ (રહસ્ય) આ રીતે સ્થિર બુદ્ધિથી-શાન્તિથી તમે વિચારે. વધુને વસ્તુગતે-પથાર્થ ઓળખી આદરીએ એમાં શા વાદ-વિવાદને અવકાશ ન જ હોય. જ્યાં સૂર્યને ઉદય થયે હય, જ્યાં પ્રકાશ ઝળઝળાટ કરતે હેય, ત્યાં અંધકારઅમારૂં તેવું નજ સંભવે. ૧ વિવેક દષ્ટિથી અંતરમાં (આત્મામાં) અવલોકન કરાય તે ચૈતન્યસ્વરૂપી આત્માને રંચમાત્ર (લગાર) વર્ણ-રૂપાદિક ઘટે નહીં, તેમજ અરૂપી (નિરંજન ) આત્માને શલિંગાદિક પણ ઘટે નહિ, ફક્ત કમંવંત આત્મામાં વ્યવહારવશ એ ઉપચાર કરી શકાય છે. કર્મમુક્ત દશામાં એ વ્યવહાર રહેતા જ નથી. ૨ | તન-મન-વચનને ભાવ-વ્યાપાર એને પરંપરિકૃતિના પરિવારરૂપ અને તન-મન-વચન રહિત આત્માની સહજ સ્વભાવિક શક્તિને ખરી આત્મપરિણતિરૂપ લેખવા-સમજવા રોગ્ય છે. ૩ ૧ આત્મા. ૨ નિશ્ચય. Page #63 -------------------------------------------------------------------------- ________________ (૧૨) આત્માના શુદ્ધ સ્ફટિક સમાન નિષ્કષાય–વીતરાગ સ્વભાવમાં રચમાત્ર વિભાવ–રાગદ્વેષાદિક પરિણતિ હાવી ઘટતીજ નથી. રાગદ્વેષાદિ વિભાવ પરિણતિને ભ્રમવશ સ્વભાવ પરિણિત માની લેવાથીજ આત્મા જન્મમરણજનિત અનંત દુઃખ-કલેશને સહેતા રહે છે. ૪ શુદ્ધ સ્માટિક રત્ન સમાન ઉજ્વળ અવિકારી આત્માની વીતરાગ દશાને પ્રગટ કરવાનું સાધ્યમાં રાખીને, સાધનરૂપ વીતરાગેાક્ત વ્યવહારનું જે યથાવિધિ પાલન કરે છે તે મહાનુભાવ ભવસાગરના પાર પામી શકે છે. કહ્યુ` છે કે નિશ્ચય દષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહાર; પુન્યવંત તે પામશેજી, ભત્રસમુદ્રના પાર, મનમેાહન જિન! ” સજ્ઞ વીતરાગાત વ્યવહાર(સાધન ધર્મ) ના જે લવલેશ આદર કરતા નથી તે સંસારમાં ભટકે છે, પરં'તુ આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરી લેવામાં તેને ખાસ હેતુ-કારણરૂપ સમજી, તેના યથાયેાન્ય આદર કરતા રહે છે, તે આજ્ઞાઆરાધક પુન્યશાળી આત્મા જલ્દી વીતરાગ દશાને પામી શકે છે. એથી ઉલટુ' જેએ આત્માની ઉચ્ચ દશાની માટી માટી વાતા કરીનેજ વિરમે છે તેવુ શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવા ખાસ સાધનરૂપ શ્રીવીતરાગેાક્ત વ્યવહાર માગનું સેવન કરતા નથી, પણ તેના અનાદર કરે છે તે આપડા ઉભય બને છે. જેનાથી રાગ દ્વેષ અને મેહ વિલય થાય એવા શુદ્ધ જ્ઞાન અને કરણીરૂપ ભાવઅધ્યાત્મ કલ્યાણાર્થી જીવને આદરવા ચેોગ્ય છે. બાકીના બાહ્યાડંબરરૂપ અધ્યાત્માભાસ તે કેવળ અહિતરૂપ સમજી પરિહરવા ચેાગ્યજ છે. ૫ Page #64 -------------------------------------------------------------------------- ________________ (૧૩) સારધ-શ્રીમાન આનંદઘનજી મહારાજ કહે છે તેમ અભિમતે વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જય.” જે આત્મામાં હૃદયમાં સાચા જ્ઞાન-વિવેકસૂર્ય ઉગ્યો હોય તે પછી રાગ દ્વેષ અને મેહજનિત અંધકાર ત્યાં સંભવેજ કેમ? નિશ્ચય દૃષ્ટિથી વિચારતાં આત્મા શુદ્ધ જ્ઞાનાદિ ચેતનવાળે છે, મન તથા ઇન્દ્રિયને પણ અગોચર છે, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ રહિત છે, શક્તિરૂપે સિદ્ધ સમાન છે, અજર અમર છે, એ શક્તિને વ્યક્ત-પ્રગટ કરવાને સર્વજ્ઞ–સર્વદશ ભગવાને એકાન્ત હિતબુદ્ધિથી–ભવ્યજનોના હિત માટે બતાવેલ પવિત્ર રત્નત્રયીનું આરાધન કરવાની જરૂર છે. તેમાંજ તન મન વચનની એકાગ્રતા કરવી ઉચિત છે. એથી ઉલટે માગે તન મન વચનને ઉપયોગ કરવાથી તે ભવ-ભય વધતું જાય છે, તેથીજ તેમને પરપરિણામ કહે ઘટે છે. જેથી રાગ દ્વેષ અને મહાદિક પરિણતિ ઘટે, યાવત નિમ્ળ થાય તેજ તત્ત્વજ્ઞાન, તત્ત્વદર્શન અને તવઆચરણ અથવા આત્મજ્ઞાન, આત્મદર્શન અને આત્મરમણુતા છે અને તેજ લેખે છે; બીજાં અલેખે છે. નિષ્ફળ થવા પામે છે. પવિત્ર રત્નત્રયીને યથાવિધ આરાધીને અનંત ભવ્યાત્માઓ કલ્યાણભાગી થઈ શક્યા છે. પદ છછું. (રાગ કાલી અથવા વેલાઉલ.). અકળ કળા જગજીવન તેરી- (એ આકણું.) અત ઉદધિથી અનંતગણું તુજ, જ્ઞાન મહા લઘુબુદ્ધિ જર્યું મેરી. ૧ ૧ સ્વયંભૂરમણ સમુદ્ર. Page #65 -------------------------------------------------------------------------- ________________ (૧૪) નય અરૂ ભંગ નિખેપ બિચારત, પૂરવાર થાકે ગુણ હેરી વિકલ્પ કરત થાગ નવી પાવે, નિવિકલતે હેત ભરી. ૨ અંતર અનુભવ વિન તુજ પદમેં, યુક્તિ નહિ કે ઘટત અનેરી ચિદાનંદ પ્રભુ કરી કીરપાં અબ, દીજે તે રસરીઝ ભલેરી, ૩ વિવેચન–અહે ! સકળ જગજીવપ્રાણઆધાર ! પટકાચ પ્રતિપાલક! ભવ્યજનેની આશાના વિશ્રામ! ત્રિભુવનવતી પ્રાણીમાત્રને હર્ષ–સુખ દાતા ! અને ભવ્યજનોના ત્રિવિધ તાપને શમાવી તેમને પરમ નિવૃત્તિપદ પમાડનારા હે પ્રભુ! તારી જ્ઞાન, દર્શન, ચારિત્રને શક્તિરૂપ કળા અનતઅગમ અપાર છે. અસંખ્ય જન પ્રમાણ છેલ્લા સ્વયંભરમણ સમુદ્રથી અનંતગણું ઊંડું વિશાળ ને નિર્મળ આપનું જ્ઞાન છે અને મારી મતિ-બુદ્ધિ અતિ અલ્પ-તુચ્છ છે. ૧. આપના અનેક (અનેકાંત) અપેક્ષા વચને, તે વચનેને બરાબર ઠસાવવાબુદ્ધિગમ્ય કરવા)–સમજવા નય ને ભંગ રૂપ સાત સાત પ્રકાર અને દરેક વસ્તુ ઉપર ફળાવી શકાય એવા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ પ્રમુખ નિક્ષેપાને વિચાર કરતાં સમુ૮ જેવી વિશાળ બુદ્ધિવાળા પૂર્વ પણ થાક્યા તેના ભેદપ્રભેદ કરતાં અંત-પાર ન પામ્યા, તેથી અને વિકલ્પ રહિત તારી દશાને જ પસંદ કરી રહ્યા. ૨. Page #66 -------------------------------------------------------------------------- ________________ (૧૫) આત્માની યથાર્થ ઓળખ ( ભાન-પ્રતીતિ થયા વગર અતિમત્વની દ્રઢ શ્રદ્ધા આવ્યાવગર હે પરમાત્મા પ્રભુ તારું પદ-સ્વરૂપસ્થિતિ પામવા બીજી કઈગ્ય ઘટના-યુક્તિ સમજાતી નથી, તેથી અહે જ્ઞાનચારિત્રસ્વરૂપી (ચિદાનંદ) પ્રભુ ! તેવા આત્મ અનુભવ–રસમાં મને રૂી રૂચિ-પ્રીતિ થાય અને તે ઠીક બની રહે એવી કૃપા–બક્ષીશ આપ મારાપર કરે. ૩. સાર બોધ-પરમ વિશુદ્ધ આત્મા એજ પરમાત્મા તેનું સ્વરૂપ અલખ–અગમ અપાર કહેવાય છે, કેમકે તે શુદ્ધ સ્ફટિક સમુ નિર્મળ નિરંજન અને રૂપરહિત-અરૂપી છે. તેમાં વસ્તુના અનંત ધર્મો સ્વતઃ પ્રકાશે છે. તેવી સ્વરૂપસ્થિતિ અંતરમાંથી રાગ દ્વેષ અને મહાદિક દેષમાત્રને નિર્મૂળ કરવાથીજ પ્રાપ્ત થઈ શકે છે. એવી વિતરાગ દશા પ્રાપ્ત થયેલ પરમાત્માના પદની આસ્થા-પ્રતીતિ અને તેવા શુદ્ધ વિમળ થવાની અંતરરૂચિ કઈક સદ્દભાગી ભવ્યાત્માને ભવસ્થિતિ પાકવાથી સહજે કે સદ્દગુરૂ કૃપાગે થવા પામે છે. સ્વરૂપ પ્રાપ્તિ માટે અતેક ગસાધન શાસ્ત્રકારે કહ્યા છે. મધ્યસ્થદ્રષ્ટિ ને તે બધા લેખે થાય છે. ક્ષાપશમ અનુસારે જેને જે ચોગ-સાયન રૂ-પચે તે વડે તે નિજ કાર્ય સિદ્ધ કરી શકે છે. પદ સાતમું. (રાગ ઉપરનો.) - જો લો તવ ન સૂજ પડેરી, એ આંકણી, તો લો મૂઢ ભરમવશ ભૂલે, મત મમતા રહી જગથી લહેરી ૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ (૧૬) અકર રોગ શુભ કપુર અશુભ્ર લેખ, ભવસાયર ઇસુ શાંત રહેરી; ધાન કાજ જિમ મૂરખ ખીતહ,૩ ઉખર ભૂમિકા ખેત ખડેરી. ૨ ચિત રીત આળખવિષ્ણુ ચેતન, નિશિદિન ખાટા ઘાટ ઘડેરી; મસ્તક મુકુટ ઉચિત મણિ અનુપમ, પગભૂષણુ અજ્ઞાન જડેરી ૩ રૂમતાવશ અને વક્રતુરંગ જિમ, ગ્રહી વિકલ્પ મગમાંહિ અડેરી; ચિદાનન્દ નિજ રૂપ મગન ભયા, તબ કુતર્ક તાણે નાહિ નડેરી. ૪ વિવેચન જ્યાં સુધી જીવને સજ્ઞ વચન અનુસારે શુદ્ધિ આત્મ-તત્ત્વની યથાર્થ એળખાણ-શ્રદ્ધા–પ્રતીતિ થતી નથી ત્યાં સુધીજ તે અતત્ત્વ કે કુતત્ત્વમાં મુંઝાઇ રહી ખરાને ખાટું અને ખાટાને ખરૂ લેખતા મત કક્રાગ્રહ પકડી સહુ કોઈની સાથે વિરાધ કરતા ફરે છે, અને એ રીતે સ્વપરની પાયમાલી કરતા રહે છે. ૧ અકર રાગને શુભને કપ રાગને અશુભ માનીને તેમજ હિતાહિત, ભક્ષ્યાભક્ષ્ય, પેયાપેય, કૃત્યાકૃત્ય, ગમ્યાઞમ્યના વિવેક ૧ આ ભવમાં સુખ મળે ને પરભવમાં દુઃખ મળે તે અકર રોગ. ૨ આ ભવમાં દુ:ખ મળે પણ પરભવમાં સુખ મળે તે ક પરાગ. ૩ ખેડુત. Page #68 -------------------------------------------------------------------------- ________________ * (૧૭) ભૂલવાથી જીવ આપડે ચાર ગતિમાં જન્મ મરણ સબમી અનંતા દુઃખ પામ્યા કરે છે. ભવસાગર તરવાને બદલે અજ્ઞાનવશ ઉલટ તેમજ ડુબે છે. જેમ કેઈ મૂખ ખેડુત મનમાન્ય ધાન્ય નીપજવવા માટે એવું ઉખર ખેતર ખેડે જેમાં વાવેલું કશું ઉગે જ નહીં, ને કરેલી બધી મહેનત ફોગટ જાય તેમ મિથ્યાત્વ-અજ્ઞાન એગે છવ એવી અવળી મહેનત કરે છે કે તેથી પરિણામે લાભને બદલે હાનિજ થાય છે. આવી સ્થિતિ ખરેખર ખેદજનક હોવાથી તેને પલટાવવાની જરૂર છે. ૨ જેમ કેઈ મુગ્ધજન મસ્તક ઉપર ધારવાના મુગટમાં જડવા જેગ મણિરત્ન પગમાં પહેરવાના આભારણમાં જ દે છે, તેમ ઉચિત રીતિને ઓળખ્યા વગર મુગ્ધ જીવ નિરંતર ખોટા ઘાટ ઘડ્યા કરે છે. શુભધ્યાન-ચિત્તવન તજી અશુભ ચિન્તવન કરે છે. મીઠી અમૃત જેવી વાણું એલવાને બદલે કડવું વિષ જેવું બોલી નાખે છે અને સહુને સાતા પમાડવાને બદલે વિવેકનિકળતાથી પ્રતિકૂળ વતને અસાતા ઉપજાવે છે. ૩ અજ્ઞાનવશ મન,વાંકા-અવળીચલના ઘડાની જેમ માર્ગમાં અહે-અટકે અને ઉન્માર્ગે દેડે તેમ ખોટા સંકલ્પ વિકલ્પ કરીને પિતાને જ દુઃખ ઉપજાવે છે. સદ્દગુરૂની કૃપાથી સ્વસ્વરૂપને સારી રીતે પિછાની લઈ, તેમાં જ મગ્ન થઈ જવાય, મન અને ઇન્દ્રિયને લગામમાં રાખતાં આવી જાય તે નકામા સંકલ્પ વિકલ આપિઆપ શમી જાય છે. ૪ પરબોધ-જીવ માત્ર અજ્ઞાન, મિથ્યાત્વાદિક દૃષથીજ ખી થાય છે. તે જ્ઞાનાદિક દો સદગુરૂવાદિક વડે દર Page #69 -------------------------------------------------------------------------- ________________ (૧૮) થતાં સઘળાં દુઃખ શાન્ત થવા પામે છે અને સદગુણના સતત સેવન વડે હવભાવિક સુખ પ્રાપ્ત થાય છે. સદગુણી પતે સુગંધી કુલની સુવાસની જેમ રેતરફ સુખશાંતિ પ્રસારે છે અને દુર્ગણી અશુચિની કુવાસની જેમ ચોતરફ દુખ અશાંતિ પ્રસારે છે. સદ્દગુણ સજજને દુનિયાને ભારે આશીર્વાદ રૂપ છે અને દુર્ગુણ-દુર્જને શ્રાપ રૂપ છે, તેથી તત્વ શોધી લઈ જ્ઞાનગે આપણા દેષમાત્રને ઓળખી દૂર કરવા અવશ્ય પ્રયત્ન કરવો ઘટે છે. 200= પદ આઠમું. (રાગ કાશી તથા વેલાઉલ) આતમ પરમાતમ પદ પાવે, જે પરમાતમણું લય લાવે, આતમ સુણકે શબ્દ કીટ બ્રગીકે, નિજ તનમનકી સુધ બિસરાવે; ખહુ પ્રગટ ધ્યાનકી મહિમા, સેઈ કીટ જંગી હે જાવે. ૧ કુસુમસંગ તિલતેલ દેખ કુનિ, હેય સુગધ કુલેલ કહાવે; શકિતગર્ભગત સ્વાતિ ઉદક હાય, મુકતાફળ અતિ દામ ધરાવે, ૨ પુન પિચુમંદ પલાશાદિકમેં, ચંદનતા યું સુગંધથી આવે; ૧ એળ ૨ ભમરી ૩ તલનું તેલ ૪ છીપમાં પડેલું ૫ લીંબડે Page #70 -------------------------------------------------------------------------- ________________ (૧૯) ગગામેં જળ આણુ આણુ કે, ગંગોદકકી મહિમા ભાવે ૩ પાસકે પરસંગ પાય કુનિ, લેહા કનક સ્વરૂપ લિખાવે; ધ્યાતા ધ્યાન ધરત ચિત્તમે ઇમ, ધ્યેયરૂપમેં જાય સમાવે. ૪ ભજ સમતા મમતાકુ તજજન, શુદ્ધ સ્વરૂપથી પ્રેમ લગાવે; ચિદાનંદ ચિત્ત પ્રેમ મગન ભયા, દુવિધા ભાવ સકળ મિટ જાવે. ૫ - ભાવથ-જે પ્રાણુવિ ભાવ કે પરભાવમાં ભટકવાનું ત, અંતરલક્ષ સાધી પરમાત્મા સાથે લે લગાડે છે–લીન બને છે તે પિતજ પરમાત્મા થાય છે થઈ શકે છે. ઈયળ ભમરીને શબ્દ સાંભળી પિતાના તન મનનું ભાન ભૂલી ભમરીનું જ ચિન્તવન કરતાં પોતે ભમરીરૂપ થઈ જાય છે. એ ધ્યાનને પ્રગટ મહિમા જાણ્યા છે. (૧) - સુગંધી ફૂલને પ્રસંગ પામી તલનું તેલ સુગંધી બની પુલેલ કહેવાય છે. તેમજ છીપલીની અંદર દાખલ થયેલું સ્વાતિ નક્ષત્રનું જળ અતિ મોંઘા મૂલ્યવાળું મોતી થવા પામે છે. ઉત્તમની સેબતથી ઉત્તમતા સહેજે આવે છે. (૨) વળી લીંબડા અને ખાખરા જેવા ઝાડે શુદ્ધ ચંદન વૃક્ષની સુગધી ભરી લહેરીએથી સુગંધદાર ચંદન સમા બની Page #71 -------------------------------------------------------------------------- ________________ (૨૦) જાય છે. તેમજ તરફથી શાનદીમાં આવી મળેલું જળ પવિત્ર ગંગાજળ સમું પ્રભાવી બની રહે છે તેમ છે. ( ચા પાવન કરીને જેમ હું સુવર્ણ રૂપ થવા પામે છે, તે મારા સારા પરમ મિત્ર (વીરાજ મા તું જિનામાં તમયપણે ધ્યાન-ચિન્તવન કરતે સતે પિતજ પરમાત્માની જવા પામે છે. જે ભવ્ય અને પરિવહનમાં લાગેલી માયા મમતા તજી, રાગદ્વેષ રહિત થઈ સમભાવ આદરી, આત્માના શુદ્ધ સ્વરૂપ સ્વભાવ) સાથે સાચી પ્રીતિ લગાવે છે તેમનું ચિત્ત જગદર્શન જ્ઞાન સામે હરિરી અતિખુમતિ બનવાથી તેમની સઘળી દુબાએ (દુઃખ-પીડા-માનિત શાહ ) આજ સી જાય છે એમ અધ્યામવેદી (આત્માઅનુભવી) શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે. - સાધજન્મ મરણના અના દુખથી કે ત્રાસતું નથી? સ ત્રાસે છે. પરંતુ જ્યાં સુધી શુદ્ધ આત્માન અને શતા સહિત તથાવિધ શુદ્ધ આચરણ-સ્વભાવરમણતામાંજ પ્રેમ ન લાગે ત્યાં સુધી જીવને ખરે મોક્ષ સંભવતેજ નથી, કેમકે સમ્યગદર્શન જ્ઞાન ને ચારિત્ર એજ સાચે મેક્ષમાર્ગ છે, અને તેને સદ્યોગ ઉત્તમ માનવભવમાંજ થવા પામે છે. છતાં પ્રમાદવશ તેને અનાદર કરી જે મુગ્ધ અને સ્વચ્છેદપણે મહાલે છે સુશીલ બને છે અને વિષયાસક્ત બનીને પ્રાસામી એળે ગુમાવે છે, તેઓ પરિણામે ભામણ ભારે દુઃખી થાય છે અને પ્રમાદ માત્ર ત૭ સાવસ્થપણે રત્ન ત્રને સાઈ લે છે, તેઓ પરમ સુખી થાય છે , Page #72 -------------------------------------------------------------------------- ________________ (૨૧) ૫દ નવમું. શ્રી ગાડી પાર્શ્વનાથનું સ્તવન, (રાગ કશે તથા વેલાઉલ). અરજ એક ગવડીયા સ્વામી, સુણ કપાનિધિ અંતરજામી. આંકણું. અતિ આનંદ ભયો મન એ, - ચંદ્રવદન તુમ દર્શન પામી; હું સંસાર અસાર ઉદધિ પડશે, તુમ પ્રભુ ભયે પંચમ ગતિ ગામી. ૧ હું રાગી તુ નિપટ નિરાગી, તુમ હે નિરીહનિર્મળ નિષ્કામી; પણ તેહે કારણ રૂપ નિરખ મમ, આતમ ભયે આતમગુરુરામી, ૨ પપબિરદ વિરજામક સાહક ગઢ બ તુમ બિન જામી તોને આવરચ હારશો માં, હભિ વિડી ધીરજ ચિર ઠામી ૩ ગુગ પૂરણ નિધાન શશી ( ૧૪) સંત, લાલગર સ્ટે ગુણધારી; ચિદાનંદ પ્રભુ તુમ કિક્ષાથી, અનુભવ સાયર સુખ વિસરામી. ૪ વ્યાખ્યાન અપાનિધાન! અંતરજામી! ગીચા પ્રભુ! એક મારી દીન અરજ સાંભળો અને મને હસ્તાવ Page #73 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) લખન આપી મારા ઉદ્ધાર કરો. સંપૂર્ણ ચંદ્રમા સમાન પરમ શાન્ત મુખવાળા આપનું પવિત્ર દર્શન પામીને મારૂં મન અતિ આનંતિ-ઉત્પસિત પ્રમુદિત થયું એ મારૂં અહીભાગ્ય માનુ છુ. ચાતરમ્ દુ:ખંજળથી ભરેલા અસાર સંસારસાગરમાં હું પડ્યો છું. અને આપ પવિત્ર રત્નત્રયીનું આરાધન કરી પરમ પુરૂષાથ ચાગે સકળ કમળના ક્ષય કરી, જન્મમરણથી મુક્ત થઈ ચાર ગતિરૂપ સંસારસાગર તરી જઈ, પંચમી ગતિ માક્ષને પ્રાપ્ત થયા છે. એવા પરમ સામર્થ્ય - વાળા આપ સાહેબને મારી ક્ષુદ્ર સેવકની ખામી જોઈ જાણીને તેની ઉપેક્ષા કરવી ઉચિત નથી. (૧) હું રાગદ્વેષાદિક દોષથી ભર્યો અને આપે તેજ છુ રાગદ્વેષાદિકને સર્વથા ટાળ્યા છે, તેથીજ આપ સર્વથા નિઃસ્પૃહ ( સ્પૃહા–પરવા રહિત ) ને મમતા રહિત અને ઈચ્છા કામના રહિતજ છે તે પણ પરમ આદભૂત આલેખન રૂપ આપનું નિર્મળ દર્શન પામી મારા આત્માં સદ્વિવેકચેાળે, અજ્ઞાનમિથ્યાત્વાદિષ્ટ ઢોષ નિવારી (અહિરાત્મભાવ તજી) સહેજ સ્વાભાવિક દર્શન જ્ઞાન ચારિત્રાદિક ઉજ્જ્વળ ગુણના ખપી થયા, ખાટી ઢોડાદોડ ચપળતા તજી રત્નત્રયી સાધવા ઉજમાળ અન્યા, એ બધા મહિમા પરમ આદર્શ ભૂત-આલંબનરૂપ આપનેજ છે. (૨) ત્રણે ભુવનમાં પ્રસિદ્ધ એવા આપ મહાગાપ, માહેનર ૧ ૧ ગેાવાળ જેમ પશુનુ રક્ષણ કરી નિર્વિઘ્ને સ્વસ્થાને પહોંચાડે તેમ પ્રભુ ભવ્ય જીવાતે સ્વસ્થાને (માક્ષે) પહોંચાડે છે. ૨ માહન કાઇપણુ જીવતે નહીં હણુનારા–સનું હિત કરનારા છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ (૨૩) ને નિર્યોંમકના૧ ઉત્તમ નિરૂત્તુને પામ્યા છે આપ સર્વ જીવના રક્ષક ને ભવ્ય જનાના તારક છે, તેથી આ દીન સેવકને પણ આપ અવશ્ય તારશેાજ એમ વિચારીને મનમાં ધીરજ ધરી રહ્યો છું તે સફળ કરશે. (૩) સંવત ૧૯૪ માં ભાવનગર મધ્યે ગુજીના ભંડાર એવા આપની ભેંટ થઈ—આપનાં દર્શન થયાં અને અનત જ્ઞાન દર્શન ચારિત્ર ને શક્તિસ`પન્ન એવા આપની કૃપાથી હું ( ચિદાન ંદ) અનુભવસુખસાગરમાં ઝીલતા રહું”. (૪) સાર-એ રીતે જે શબ્યાત્મા શાહ-મમતા તજી નિક ગુણને ગવેષે છે તે તેને મેળવી શકે છે. પર ંતુ તદર્થ પરમાત્માના યુદ્ધ સ્વરૂપને ઓળખી તેની સાથે પેતાની શુદ્ધ દશાના ગુપ્તખલેા કરી તેને પ્રગટ કરવાના પ્રયાસ કરવા નઈએ. તે પ્રયાસ પરમાત્માની કૃપાથી ફળિભૂત થવા સજીવ છે. પદ્મ દેશમુ ( સુગ—વેલાઉલ. ) મંદ વિષયાશિ દ્વીપતા, વિતેજ ઘનેરા; આતમ સહજસ્વભાવથી, વિભાવ અપેરા. ૧ જાગ થયા અમ પરિહરા, સવવાસ વસેરે; નવાસી આશા ગ્રહી, ભયે જગત સ. ૨ ૧ નિર્મામવાણુતા કપ્તાન (ડેલ ) વહાણુંને નિવિઘ્નપણે ધારેલ ખરે પહોંચાડે તેમ પ્રભુ શસ્ત્ર અને સંસારના વિઘ્નથી અચાવી મેક્ષપુરીએ પહેોંચાડે છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ (૨૪) રાશ તછ નિરાશતા, પદ શાશતા હે; ચિદાનંદ નિજરૂપ, સુખ અણુ ભાલેરે. ૩ વ્યાખ્યા-આત્માનુભવરૂપ અને પ્રાપ્ત થતાં વિષય આમૃદિક પ્રમાદરૂપી ચંદ્ર ઝાંખે પડતે જાય છે. આત્માના જ સ્વાભાવિક રાણા પ્રકાશ પામે છે. વિશ્વાવ-માયા-સમતાદિક અંજારનું જોર ચાલી શકતું નથી. ૧. - અહે પ્રમાદી આભા ચાર ગતિ કરાશમાં વાવાનું છે એવું થાયન્સધ હશે તેમ પ્રયત્ન કર. સંસારવાસમાં જાતો ચ પર આશાતા પાસમાં સપઠાણને તું સતી તાબેદારી શકે છે. અહી સ્વતંત્રતા અને નકારી પારી ગુલામી અર કરવી પડે છે પર આશા–પરતંબ પરવશતા તનાં પ્રથમ પિતાના મન અને ઈનિ ઉપર કાબુ મેળવી પડે છે, પછી પરઆશાના પાસમાંથી æાય છે અને નિરાશી ભાવ અથવા નિસ્પૃહ દક્ષા આવે છે. એજ તારે મૂળ શુદ્ધ-શાશ્વત સ્વરૂપ છે. મન અને ઈન્દ્રિયોની પરવશતાથી એ તારા અસલ પક-સ્થાનથી તુ ચુત-પતત થયે છે તેને સંભાળ. અહે જ્ઞાનચારિત્રસ્વપી આત્મા!તુ પિતાનું શુદ્ધ સ્વરૂપ પુરૂષાર્થયેગે પ્રાપ્ત કરવામાંજ ખરું સુખ સમાયેલું છે એમ આવીથી માની લે ૩. - સાર —આમામ સહજ સ્વભાવ જ્ઞાન-દર્શનશાિિહક રૂમ છે. તે જ્યારે પૂર્ણ રૂપમાં પ્રકાશમાન થાય છે, ત્યારે તેને પ્રભાવ અનતિ અધિાર હોય છે. તે દશમ જ્ઞાન ૧ શાશ્વતપદ-એક્ષ Page #76 -------------------------------------------------------------------------- ________________ (૧) ચાત્રિમાં જેમ એમ પ્રેમ વધતી છે. તેમ તેમ આ મમતા (તલવાર) એ મને છે. સ સાવધાનતાથી શાનમાંજ રમતા કરનાર મહાનગાવી ગાં જતાતીમાં કળ અનેતિ કાપી પણ સેવા, આવો, સર્વ સુખમય અને અંનત શક્તિસયુક્ત બની શકે છે, અમ વિષે પ્રમાદ ાગવા ની અગતિ થઇ છે. મેં શાય છે. પરંતુ તેનાં પ્રમાાણું કે સ્વચ્છતા તજી, વિના તે સવંત મહાત્માઓને બતાવેલા શુદ્ધ સનાતન મણિ સદ્ભાવથી ઉદાસ સહિત ચાલવાથી ગાત્માના એક રીતે કરવ રઈ શકે છે. અક્ષય સુખરૂપ મા પ્રાસેના પંતુ એક પવિત્ર માર્ગ સમજી આદરવા રાગ છે. અભ્યાસ (૧) રોગ નુગત નાડિયા, કા નામ ચાય, ૧ આપતિ હેર, અને હાથ ન આવે. લેખ કરી માળા કરી, જગક વરસાવે પણ પરમાનદી સૂચી ય ન પાત્રે ૨ સૂચન અન સુઝાના જીવ, મોતિય સુખ્યા જ્યાભૂત બિર પારકે, ચાલુ કાન ધરાવે છે ઉગ્નખોહું સુખ, તને તાપ તપાવ ચિદાન દ સમજ્યા વિના, ગિણતી નવિ આવે ૪ Page #77 -------------------------------------------------------------------------- ________________ (૨૬) ચમનિયમાદિ અષ્ટાંગયેાગ અથવા જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ સંયમયાગ અથવા જે વડે સકળ દુઃખ-કલેશના અંત આવે અને અક્ષય અવિનાશી સુખને ભેટો થવા પામે એવા તપયાગ કે વીય (પુરૂષાર્થ) યોગ કષ્ટપણ કલ્યાણ અર્થી (આત્માર્થી) સજ્જનાએ આદરવા ચેાગ્ય છે. તેનું રહસ્ય સમજી શુદ્ધ શ્રદ્ધા આસ્થા સહિત તેનુ પાલન કરતાં અવશ્ય કલ્યાણુ થવા પામે છે; પરંતુ તેમાંનું કશું રહસ્ય જાણ્યા વગર કેવળ બેંગી જતિ સન્યાસી કે ફકીર એવું નામમાત્ર કહેવડાવવાથી શું વળે ? તથાપ્રકારના ગુણ ને આચરણ વગર જોગી જતિના વેષ ધારણ કરીને ફરવાથી તા સ્વપરને ધાળે દહાર ઠગવા— લૂંટવા જેવુંજ તે લેખાય છે. કોઈ એક રક-નિષનને લક્ષ્મીપતિ કહેવામાત્રથી કઈ લક્ષ્મી મળી શક્તી નથી. ૧. જોગી જતિ સંન્યાસી વિગેરેના વેષ ધારીને જે માયાકપટ કેળવી, લેાકને ખાટા ભ્રમમાં નાખવા માટેજ તે વેષના ઉપયોગ કરતા રહેવાય તા જે સાચા સદ્ગુણી જોગી જતિ કે સન્યાસી અખડ પરમાન મેળવવા ભાગ્યશાળી નીવડે છે તેવા લેશ માત્ર લાભ મળી શકતા નથી. એટલુંજ નહીં પણ દાંશિક વૃત્તિથી પરિણામે દુઃખમાં વધારા કરી અનેક અંધ શ્રદ્ધાળુઓને અવનતિના ખાડામાં નાખે છે. ર. મન અને ઈન્ડિયાને હમ્યા નગર–કાજીમાં રાખ્યા વગર દેવળ દેશીસ કરવાથી વિશેષ લાભ નથી. એમ તા ઘેટા વિગેરે પણ મુડાવે છેટ સહન કરતા રહે છે. કેાઈ વડની વડવાઈની જેમ માથા ઉપર જટાજૂટને ધારણ કરે છે, કાઈ કાન ફડાવીને ટાના અને છે, કોઈ ઉંચા હાથ રાખીને અને ઉંધે મસ્તકે Page #78 -------------------------------------------------------------------------- ________________ (ર૭) લટતા રહીને શરીરને કષ્ટ ઉપજાવે છે, કેઈ સૂર્ય કે અગ્નિને તાપ સહે છે, પરંતુ ચિદાનંદજી જેવા જ્ઞાની મહાત્માઓ કહે છે કે અલખ આત્માને ઓળખ્યા પિછાન્યા વગર એ બધું લેખે આવતું નથી-ફેગટ જાય છે. ૩-૪. - સાર બે-એક અંતરજામી આત્માને ઓળખી તેમાં ખરી શ્રદ્ધા-આસ્થા ચુંટાડવાથી યથાશક્તિ કરાતી સઘળી ધર્મકરણ લેખે થાય છે. તેને યથાર્થ ઓળખવા માટે એવા જ્ઞાની ગુરૂને શરણે જઈ અતિ નમ્રભાવે તેમની ઉપાસના કરવી ઘટે છે. જેઓ એવા જ્ઞાનીગુરૂને સંગ કરી અંતરાત્મપણું મેળવતા નથી તેઓ સંસારમાં પરિભ્રમણ કરતા રહે છે. અજ્ઞાનકષ્ટથી કલ્યાણ સિદ્ધિ થતી નથી. પદ બારમું. (રાગ ઉપરનો) આજ સખી મેંરે વાલમા, નિજ મંદિર આયે; અતિ આનંદ હિયે ધરી, હસી કંઠ લગાયે. ૧ સહજ સ્વભાવળે કરી, રૂચિધર નવરાયે; થાળ ભરી ગુણસુખડી, નિજ હાથ જિમા. ૨ સુરભી અનુભવ રસ ભરી, બીડાં ખવરાયે; ચિદાનંદ મિલ દપતી, માવછિત પા. ૩ - ' વ્યાખ્યા–સોહાગણ (પણ ઘણા કાળથી પતિના વિરહથી પીડાતી ) સમતા પિતાની વહાલી સખી સુમતિને હર્ષદાયક સમાચાર સંભળાવતાં કહે છે કે હે સખી! આજે મારા પ્રીતમ Page #79 -------------------------------------------------------------------------- ________________ - (૨૮) ચેતનરાય મારા (સમતાના) મહેલમાં આવ્યા હદય મંદિરમાં) પઠા. તેથી મારા અંતરમાં અતિ આનંદ ઉતરાયે અર્ને પ્રસન્ન મુદ્રાથી મેં પ્રીતમને ગાઢ આલિંગન આપ્યું. ૧. પછી સહજ રવભાવિક શુભાવરૂપ જળવડે પ્રેમ સહિત નવરાવ્યા અને અપાર ગુરૂપી સુખ થાળ ભરી પીરસીને મેં મહારા સ્વામીનાથને માર હાથે જમાડ્યા. ત્યારબાદ સુવાસિત અનુભવ રસમય પાનબીડાં સ્વામીજીને ખવરાવ્યા. એમ સમ્યમ્ બોધ અને આચરણારૂપી દંપતી (પતિ-પત્ની) ભેગા મળી (સુયોગ પામી) ચથેચ્છ સુખશાન્તિરૂપ મવંછિતને પામ્યા. ૨-૩. સાર બે–ચેતનરાયને ધર્મરાજાની બહાલી પુત્રી સમતા સાથે અનાદિસિદ્ધ સંબંધ છે, એટલે સમતા એજ ચેતનની ખરી પતિવ્રતા હિતસ્વિની અસલ સ્ત્રી છે, છતાં ધર્મના વિરોધી અને બહરૂપી એવા મેની પુત્રી કુમતા સાથે પણ ચેતનની સુતાને લાભ લઈ અનાદિ કાળથે સંબંધ જોડાણ હતું. વેરયાની જેવા વિવિધ રંગરાગને કરનારી ને વધારનારી કુમતાના ફદમાં તે એ તે ફસી ગયું હતું કે એક પળ માત્ર પણ તેમાંથી છુટી સમતાની સીમું પણ જોઈ શકો નહેતે, તે પછી તે પરમ પવિત્ર દેવીને ઉચિત સત્કાર તે કરેજ કયાંથી? મુમતાના સંગથી તેને અનેક વિપદા વેઠવી પડે છે અને તે બંધનથી અનેક પ્રકારના કડવા અનુભવે મળે છે, તેથી છેવટે ચેતનરાયની આંખ (જ્ઞાનચક્ષુ) ઉઘડે છે, એટલે પરમ પવિત્ર પતિવ્રતા સમતા સ્ત્રીને આજ સુધી મેહમુગ્ધ બની અનાદર કરવા બદલ તેને ભારે પસ્તા થાય છે અને હવે પછી આખી જીંદગી પર્યત કુમતાને સંગ નહિ * * Page #80 -------------------------------------------------------------------------- ________________ (૨૯) કરવા તેમજ સમતાને સંગ નહિ છાંડવા દઢ નિશ્ચય કરે છે. છે દિનરાત પતિનું હિત ઈચ્છતી અને તેને મળવાની રાહ જોઈ રહેતી સમતાના ઘરમાં પતે પ્રવેશ કરી તેની સાથે હળી મળી બહુ સુખી થાય છે. એ પ્રમાણે હરકેઈ ભવ્યાત્મા સુખી થઈ શકે છે. ઈતિશમ. પદ ૧૩ મું. (રાગ વિભાસ) જુઠી જગ માયા, નરકેરી કાયા, ર્યું બાદરકી છાયા મારી; રાનીજન કર ખોલી નયન મમ, | સદગુરૂ ઈસુવિધ પ્રગટ લખાઇરી. ૧ મૂલ વિગત વિષવેલ પ્રગટી ઇક, પવરહિત ત્રિભુવનમેં છાછરી; તાસયત્ર ચૂર્ણ ખાત મિરગલા, મુખ વિન અચરિજ દેખું હું આઈરી. ૨ પુરૂષ એક નારી નિપજાઈ તે તે નપુંસક ઘરમેં સમાઈરી; પુત્ર જુગલ જાયે તિહુ બાલા, • તે જગમાંહે અધિક દુઃખદાઇરી. ૩ ૧ મૂળવિગત-મૂળવિનાની, ૨ મિરગલા--મૃગલા. Page #81 -------------------------------------------------------------------------- ________________ (૩૦) કારણ બિન કારજકી સિદ્ધિ, " કેમ ભાઈ મુખ કહી નવ જાઈરી ચિદાનંદ એમ અકળ કળાકી, ગતિ મતિ કેઉ વિરલે જન પાઈરી. ૪ અથર–આ જગતની માયા અને મનુષ્યની કાયા તે વાદળની છાયાની જેવી જૂઠી-અનિત્ય-ક્ષણિક છે. મારા સદગુરૂએ જ્ઞાનાંજનવડે માસ ને ( અંદરના ) ખેલીને એ પ્રકારે પ્રગટપણે મને સમજાવેલ છે. (તે સમજાવટથી જ હું તેને ક્ષણિક સમજી શકો છું.) ૧ હવે કહે છે કે –મૂળ વિના એક વિષવેલી પ્રગટીઉગી, તે પત્ર (પાંદડા ) રહિત છતાં ત્રણ ભુવનમાં વિસ્તાર પામી ગઈ, તેના પ મૃગલા છે કે , ચરે છે સ કે પણ તે મૃગલા મુખ વિનાના છે. આવું આશ્ચર્ય મેં આ જગતમાં આવીને જોયું છે. ૨ આ ગાથામાં કહેલી હકીકતનું રહસ્ય અધ્યાત્મદ્રષ્ટિએ વિચારતાં એમ સમજાય છે કે-વિષયતૃષ્ણારૂપ વિષવેલી મૂળ વિના આ જગતમાં ઉગી છે અને તેને પત્ર નહી છતાં તેણે ત્રણ ભુવનમાં રહેલા સર્વ અને પિતાને આધિન કરી લીધા છે, એટલે એ રીતે ત્રણ ભુવનમાં તે વિસ્તરી ગઈ છે. તેના પત્રે એટલે તેના વિકારેને મુગ્ધ જીવે રૂપ મૃગલા અનુભવ કરે છે, આસ્વાદ લે છે. તેને માટે કાંઈ મુખની જરૂર પડતી નથી એટલે તે મૃગલા મુખ વિનાના હોવાને વધે આવે તેમ નથી. આવું આશ્ચર્ય જ્ઞાનદ્રષ્ટિવડે જોતાં આ ચેતનને સમજાય છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧ ) હવે ખીજી વાત કરે છે કે-એક પુરૂષ એક સ્ત્રીને નીપજાવીપ્રસવ કર્યાં અને તે નારી નપુસકના ઘરમાં જઇને વસી–તેને પરણી તે સ્ત્રી–ને નપુંસક ભર્તારના સમાગમથી બે પુત્રા થયા. તે પુત્રો આ જગતમાં અત્યંત દુ:ખના દેનારા નીવડ્યા. ૩ આ ગાથાના સાર એમ સમજાય છે કે-લેભરૂપી પુરૂષ તૃષ્ણારૂપી સ્ત્રીને પ્રગટાવી-જન્મ આપ્યા. તે મનરૂપ નપુંસકને સ્વેચ્છાએ વરી–પરણી. તેને રાગદ્વેષરૂપ એ પુત્રો થયા કે જે આ જગતમાં સર્વ જીવાને અત્યંત દુઃખ આપનાર છે. ચારે ગતિમાં પરિભ્રમણ કરાવનાર છે. ઉપરની એ ગાથામાં કહ્યા પ્રમાણે કારણ વિના કાર્યની સિદ્ધિ કેમ થઇ ? તે મુખદ્વારા કહી શકાતુ નથી. તેજ રીતે ચિદાનંદ જે આત્મા તેની અકળન કળી શકાય એવી જે કળા–તેનું સ્વરૂપ-તેની ગતિ ને મતિ તે કોઈક વિરલ મનુષ્ય જ પામી શકે છે. ૪ (એમાં કર્તાનું નામ પણ સૂચવ્યું છે.) મૂળ વિના વેલનુ થવું, પત્ર વિના જગતમાં વિસ્તરવું અને પત્ર વિના તેમજ મુખ વિના મૃગલાનું ખાવું–આ બધુ કારણ વિના કાય થવા ખરાખર છે. તેમજ પુરૂષથી પુત્રીને પ્રસવ થવા, તેનું નપુંસક પતિને વરવું અને નપુ ંસક પતિથી એ પુત્રની નિષ્પત્તિ થવી આ પણ કારણ વિના કાર્યની સિદ્ધિ થવા સરખું છે. w આ હકીકત એટલે કે એનું રહસ્ય સમજવું જેમ મુશ્કેલ છે 'તેમજ 'આ જ્ઞાનરૂપી આત્માનું સ્વરૂપ સમજવુ તે પણુ તેટલુંજ મુશ્કેલ છે. તે આત્માની ગતિ, તેની વૃત્તિ વિગેરે કાઈ વિરલ મનુષ્યાજ જાણી શકે છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨ ) રહસ્ય-આ પદ ગુપ્ત રહસ્યથી ભરપૂર છે. તેના અથ માત્ર કલ્પનાવડેજ કરવામાં આવ્યા છે. જુદાજુદા અથ કરનારા જુદીજુદી કલ્પના કરી શકે છે. ખાસ અનુભવી ને વિદ્વાન સદ્ગુરૂ મળ્યા વિના આ પદ્યના વાસ્તવિક અથ-કર્તાએ કહેવા મારેલા અથ થઈ શકવા મુશ્કેલ જણાય છે, તેા પણ બધી હકીકત મેળ ખાય તેવા અથ આ કરતાં જુદી રીતે કાઈ લખી જણાવશે તા તેના આભાર માનવામાં આવશે. 30 પદ્મ ચૌદમું. શ્રી પાર્શ્વજિનસ્તવન. ( રાગ—વિભાસ ) ખા ભવિજિનજીકે યુગ, ચરનકમળ નીકે-દેખા॰ આંકણી જિમ ઉદયાચળ ઉદય ભચા રવિ, તિમ નખ માનકૅકે-દેખા॰ ૧ નીલાપલસમ શાભ ચરણુ છબિ,૧ રિષ્ટ રતનડુંકે-દેખા॰ ૨ સુરભિ સુમનવર ચક્ષક મકર, અચિત દૈવનકે-દેખા ૩ ૧ ચરણુતિ-ચદણુની કાંતિ ૨ સુરભિસુમનવર-સુધી શ્રેષ્ટ પુષ્પ. ૩ ચંદન, કેશર, બરાસ, અમર, કસ્તુરી, ગાચંદન, રતાંજળી, કાચા હિંગલાક, મરચક કાળ તે સેાનાના વરગ–એ દશ પદાર્થોના યક્ષક મ થાય છે. માણેક લાલ હાય છે. રિષ્ઠરત્ન શ્યામ હાય છે Page #84 -------------------------------------------------------------------------- ________________ ૩ (૩૩) નિરખ ચરન મન હરખ ભય અતિ, વામાનંદનકે, દેખે. ૪ ચિદાનંદ અબ સકલ મનેરથ, સફળ ભયે મનકે દેખો. ૫ અર્થ_ો ભવ્ય ! જિનેશ્વરના સુંદર એવા બે ચરણકમળ તમે જુઓ ! તે કેવા સુંદર છે? જેમ ઉદયાચળ પર ઉદય પામેલ સૂર્ય લાલ દેખાય છે તેવા જેના ચરણના નખ માણેકના હોય તેમ લાલ દેખાય છે. વળી રિષ્ટ રત્નમય શરીરમાં તેમના ચરણની કાંતિ નલત્પલ (કમળ) જેવી શોભે છે. તે દેવના ચરણ સુગંધી પુષે યુક્ત યક્ષકઈમવડે અર્ચિત થયેલા હોય છે. એવું ચરણકમળ વામાનંદન શ્રી પાર્શ્વનાથજીના જોઈને મનમાં અત્યંત હર્ષ ઉત્પન્ન થયે છે. એટલે ચિદાનંદજી અથવા જ્ઞાનસ્વરૂપી આત્મા કહે છે કે-હવે તે મારા મનના સર્વ મનોરથ સફળ થયા એમ હું માનું છું. ૧થી ૫. સાર-આ પદમાં શ્રી પાર્શ્વનાથજીની ખાસ કરીને તેમના ચરણકમળની સ્તુતિ છે. એ ચરણની પ્રથમ શોભા વર્ણવી છે. એવા પ્રભુના ચરણકમળ જેવાથી ભવ્ય જીવના હૃદયમાં અપૂર્વ હર્ષને ઉદય થાય છે અને તેથી તેના સર્વ મનોરથ અવશ્ય સિદ્ધ થાય છે. પ્રભુના ચરણ કમળ પ્રમાણે આખા અંગની શોભા સમજી લેવી. આ તે બાહ્ય અંગની શેભાનું વર્ણન છે, ખરી રીતે તે તેમની આત્મિક શેભાનું સ્વરૂપ સમજવાની જરૂર છે. ત્યાં માત્ર જ્ઞાન દર્શન ચારિત્ર સિવાય બીજું કાંઈ નથી. એના વડે જ એ અનુપમેય છે. આ પ્રમાણે આ પદનું રહસ્ય છે, ઈશિમ, મન માનું છું કદમાં શ્રી Page #85 -------------------------------------------------------------------------- ________________ (૩૪). પદ ૧૫ મુ. શ્રી નેમિનાથનું સ્તવન (રાગ-કેરો.) અખીયાં સફલ ભઈ, - અલિ ! નિરખત નેમિજિનદ અં આંક પદ્માસન આસન પ્રભુ સેહત, . મિાહત સુર નર ઇદ; ઘુઘરબાલા અલખ અનેપમ, મુખ માનુ પૂનમચંદ. અ૧ નયન કમળદલ, શુકમુખ નાસા, અધર બિંબ સુખકંદ; કુદક્લીર ક્યું દતિપતિ, રસનાદલ શોભા અમદ. અ૦ ૨ બુગ્રીવ ભુજ કમલનાલકર, રોયલ અનુદ; હદય વિશાળ થાળ કઢિ કેસરી, નાભિ સરોવર બંદ. અ. ૩ કદલી ખંભ યુગ ચરન સરોજ જસ, નિશદિન ત્રિભુવન વંદ; ૧ ઘુઘરાળા-ઘુઘરા જેવા ગોળ મરેડવાળા કેશ. ૨ કુંદકળી– બચકુંદના ફુલની ખીલ્યા વિનાની કળી. ૩ કંબુ-શંખ. ૪ ગ્રીવા-ડાક ૫ કળીખંભ-કેળના સ્થંભ. Page #86 -------------------------------------------------------------------------- ________________ (૩૫) ચિદાનંદ આનંદ મૂરતિ, એ શિવા વીનંદ, અ- ૪ અથ5આ પદમાં શ્રી નેમિનાથજી શિવાદેવીમાતાના પુત્રના શરીરનું વર્ણન છે. આત્મા સુમતિને કહે છે કે હું અલિ! હે સખિ ! નેમિજિદ્રને જોઈને મારી આંખો સફલ થઈ છે. હવે તે પ્રભુનું શરીર કેવું છે? તે કહે છે – પ્રભુ પદમાસને બિરાજેલા શેભે છે અને જેને જોઇને દેવના અને મનુષ્યના ઈંદ્રો-સ્વામીઓ (ઇંદ્ર ને ચકવર્તી વિગેરે રાજાએ) મેહ પામે છે. તેમના મસ્તકપર રહેલા ઘુઘર જેવા વાંકડા વાળાની શોભા અલખ-લક્ષમાં ન આવે તેવી અને અને પમ-ઉપમા ન આપી શકાય તેવી છે અને મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું સુશોભિત સર્વકળા સંપૂર્ણ છે. ૧. ' નેત્ર કમળના પત્ર સરખા છે, નાસિકા પિપટની ચાંચ જેવી છે. હઠ બિબના ફળ જેવા રક્ત અને સુખના મૂળભૂત છે, મચકુંદના કુલની કળી જેવી દાંતની પંક્તિ-શ્રેણિ ઉજવળ છે, તેના મધ્યમાં રહેલી રક્તપત્ર જેવી છન્હા અત્યંત શેભે છે. ૨. શંખ સમાન ગ્રીવા(કંઠ)ોભે છે. બે ભુજા કમળની નાળ જેવી છે અને બે હાથની હથેળી ચંદ્રની પાછળ રહેલા રક્ત કમળ જેવી દે છે. હૃદયે વિશાળ થાળ જેવું વિસ્તીર્ણ છે. કટિતટ કેડ-કેશરીસિંહની કટિ જેવી પાતળી ને શેબિતી છે. નાભિ સરેવરના મધ્ય ભાગ જેવી ગંભીર છે. ૩. - જેમના બે ચરણકમળ કેળના સ્થંભ જેવા સુંદર અને રાત્રિદિવસ–અહોનિશ ત્રણ ભુવનના લેકેથી વધ-વંદનીક છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ (૩૬) ચિદાનંદજી કહે છે કે એવી આશામક મૂર્તિ એ શિવાલી માતાના પુત્ર નેમિનાથ૭ની છે. તેનું હે ભવ્ય છે ! અહેનિશ સ્મરણ, વંદન, પૂજન ને સ્તવન કરો. ૪. - સાર-પ્રભુના અંગ તથા ઉપાંગને આપેલી આ ઉપમા અતિશકિતવાળી તે સમજવાનીજ નથી, પરંતુ બીજા ઉપમા દેવા લાયક પદાર્થ જગતમાં ન હોવાથી આ વસ્તુઓની ઉપમા આપેલી છે, તે ખરી રીતે રહીનેપમા છે. પ્રભુના અોપાંગની શોભા તે અનુપમેય છે. શ્રી ભકતામર સ્તવમાં ૨ ગતિમિર પામી. એકાવ્યમાં પ્રભુના શરીરમાં રહેલા શાંતચિવાળા પરમાણુના રક જેવા બીજા પરમાણુઓ જ જગતમાં નથી એમ કહીને પ્રભુ સમાન અન્ય કેઈનું રૂપ આ જગતમાં નથી એમ સિદ્ધ કર્યું છે. પદ ૧૬ મું.. (રાગ ભૈરવ.). વિરથા જન્મ ગમાયે મૂરખ ! વિરથાએ આંકણુંરચકન સુપરસ વશ હોય ચેતન, અપને માલ નસા પાંચ મિથ્યાત ધાર તુ અજહું, સાચ ભેદ નવિ પા. મૂરખ૦ ૧ ૧ અ૫ ૨ હજી. Page #88 -------------------------------------------------------------------------- ________________ નેહ નિરતર હાર્યા તાય તું તિ સુશો, આ બીજા મનુ આયે, મૂરખ૦ ૨ જરાય શ ણતિક મને, - કાળ અનત માયા; અહટ ટિમ જ શકે, અ અજવા . મૂરખ૦ ૩ લખ શશશી પર હિના, I , નવ નવ રૂપ બનાયા વન સમકિત સુચ્છ ખ્યા, ગિગા મ ત ત્રિ, પૂરખ ૪ ની પ નતિ મનાત રાખ, છે પરિચિત આય; વિરદાન તે ધન્ય જાત છે, લિ માં ગત તા. ર૦ ૫ અા ઉપગાર , અસાન વશ અવની ચાલે ચાલતા એવા સાધુ શાવકને સમજાવે છે અથવા તેવા ગુરૂના હિતવચન સાંભળી કઈ ખપી જીવ શાચ કરત–આત્મનિંદા ૧ મદિરાપાનીની જેમ. ૨ ધતુરાના બી ૩ ફરતા રંટના ઘડા, જ નવા નવા શરીર. ૩૫. Page #89 -------------------------------------------------------------------------- ________________ ( ૩૮ ) કરતા કરતા બીજા મુગ્ધ જીવાને સહેજે જણાવે છે. છે. મુગ્ધ પ્રાણી ! તું વૃથા આ અમૂલ્ય માનવ ભવ હારી ગયા. તારૂં હવે શું થશે ? મધુષિંદુ સમાન લવલેશ વિષયસુખમાં લુબ્ધ થઈ જઈ તે આત્માનું ખરૂ સુખ ખેાયુ–ગુમાવ્યું, ને ફ્રી મેળવવું અશકય કે દુઃશકય કરી મૂકયું, કેમકે આત્માને ખરી ભેદવિવેક નહીં પામવાથી, અદ્યાપિ તું અજ્ઞાનાદિક વડે પાંચ પ્રકારના` મિથ્યાત્વ ( અશ્રદ્ધા કુશ્રદ્ધા ચા વિપરીત શ્રદ્ધા ) ને પોષે છે. ૧. તુ કનક ( સુવર્ણાદિક ધન ) અને કામિની ( સ્ત્રી) માંજ દિન રાત રચ્ચા પચ્ચા રહે છે. જાણે ધતુરાના ખીજ ખાઈને ગાંડા દીવાના થયા રાય એમ તેમજ મદિરાપાનીની જેમ તેની પાછળ ફર્યા કરે છે. ૨. જન્મ જરા અને મરણ સંબંધી અથવા આધિ વ્યાધિ કે ઉપાધિ સ ંબંધી અપાર દુઃખા સહન કરતાં કરતાં જેના તાગ ન આવે એટલે બંધા-અના કાળ વીતાવ્યે તે પણ જેમ અરટરેટની ઘડીએ ભણતી ને ઠલવાતી જાય તેમ અદ્યાપિ એની એજ દુ:ખની ઘડીઓના અંત નજ માન્યા. (મિથ્યાત્વાદિકાગે જીવને જન્મમરણના અંત આવતાજ નથી) ૩. ચારાશી લાખ ગહન છવાયેનિરૂપી નવા નવા વેશ પહેરીને નાટકીયાની પેરે નવી નવી ક્રાટિમાં પ્રવેશ કરી અનેક પ્રકારે તુ નાચ નામ્યા અને વિડ ંબના પામ્યા; પરંતુ શુદ્ધ મહાનરૂપ સમકિત—અમૃતનું ગાસ્વાદન કર્યાં વગર એ અનેકવિધ નાચ કરતાં સહેવા પડેલા અનતા કષ્ટ કંઇ લેખે ન આવ્યા. ૪. ૧ અભિપ્રતિક, અનભિમહિક, અભિનિવેશીક,ઞનાભાગ ને સાંશિય Page #90 -------------------------------------------------------------------------- ________________ (૩૮) આટલાં આટલાં વીતકડાં વીત્યા છતાં–માથે દુખનાં ઝાડ ઉગ્યાં છતાં તારી શ્રદ્ધા-માન્યતા સુધરતી નથી–સુધરવા પ્રયત્ન કરતું નથી અને હજુ સુધી પૂર્વોક્ત મિથ્યાત્વને જ વળગી રહે છે, એથી મને મનમાં અચંભે થાય છે. આ વિશ્વમાં ધન્ય, કૃતપુન્ય, જ્ઞાની, સુશ્રદ્ધાળુ અને સદાચરણ સજજને તેજ છે કે જેમણે શુદ્ધ આત્મતત્વને યથાર્થ ઓળખી, તેના પુષ્ટ આલંબનવડે રાગ દ્વેષ ને મોહાદિક અનાદિ દેને ટાળવા પ્રબળ પુરૂષાર્થ ફેરવી, સમતાદિક આત્મગુણેને વિકસાવવામાં જ પૂરી પ્રીતિ ધારણ કરી છે. ૫. " - સારધ-અનાદિ મિથ્યાત્વાદિક દેષ માત્રને તજી સમક્તિાદિક સદ્દગુણનું પ્રેમોલ્લાસથી સેવન કરનારનેજ સાનવભવ લેખે થાય છે, તેથી વિમુખ રહેલાને મનુષ્ય જન્મ નિષ્ફળ જાય છે અને ફરીને મળ દુલ અય છે. 1 - પદ ૧૭ મું. (રાગ-ૌરવ) જગ સુપનેકી માયા રે નર! જંગ સુપકી માયા. એ આંકણી સુપને શજ પાય લેઉ રંક ર્યું, કરત કાજ મન ભાયા; ઉદ્યરત નયન હાથ લખ ખપ્પર', મન હું મન પછતાયા. રે નર - ૧ . સમળાર સમસ્કાર જિમ ચંચળ, નરભય સત્ર બતાયા ૧ હાલમાં ખપ્પર ભિક્ષાપાત્ર જોઈને. ૨ વીજળી. Page #91 -------------------------------------------------------------------------- ________________ (80) અંજલી જળ સમ જગપતિ જિનવર, આયુ અથિર દરસાયા. રે નર !૦ ૨ ચાવન સચ્ચારાગ રૂપ કુનિ, મળ મલિન અતિ કાયા; ત્રિસત જાસ નિલ"બ ન રંચક, જિમ તરૂવરકી છાયા. રે નર !૦ ૩ સરિતાનેગ સમાન જ્યં સપતિ, સ્વારથ સુત મિત જાયા; આમિષધર મીન જિમ તિન સગ, મહાળ મચાયા. રે નર !૦૪ એ સસાર અસાર સાર પિણ, યામ ઇતના પાયા; ચિદાનદ પ્રભુ સુમનસેતિ, ધરિયે નેહ સવાયા. રે નર !૦૫ વ્યાખ્યા ચેંતુરનર ! આ જગતની માયા `સ્વમ સમી ખાટી–અસાર સમજી તેમાં મુંઝાઇશ નહિ, ચેતીને ચાલજે, રખે તેમાં લેવાઈ જ્વા. જેમ કાઇક રકને સ્વપ્નમાં રાજ્ય મળ્યું અને જાણે પાતે મધુ મનગમતુ` રાજકાજ કરવા લાગ્યા, પણ આંખ ઉઘડી કે તેમાંનું કશુંએ નથી ને હાથમાં ખપ્પર હતુ તે કાયમ છે, તે જોઈને મનમાને મનમાં સ્તાના કરવા લાગ્યા, એવી આ જગતની માયા જીઠી છે. (ક્ષવિનાશી છે.) ૧. ૧ નદીના વેગ. ૨ માંસની પેશીમાં લુ થયેલ. Page #92 -------------------------------------------------------------------------- ________________ (૪૧) સિદ્ધાન્તમાં દશ દ્વાને મનુષ્ય ભવની દુર્લભતા બતાવી છે. તેમાં પણ વીજળીના ચમકારની જેવું જીવન ક્ષણવિનાશી છે. અને આઉખું અંજળિમાં રહેલું જળ જેમ ક્ષણેક્ષણે ઘટતું જાય અને જોતજોતામાં ખુટી જાય એવું અસ્થિર છે, એમ સર્વસ ભગવાને ભાખેલું છે. (૨) જોબન સંધ્યાના રંગ જેવું ચંચળ છે. કાયા અનેકવિધ અશુચિથી ભરેલી હોવાથી મલીન છે. વળી વૃક્ષની છાયાની જેમ એ કાયાને ક્ષીણ થતાં વાર લાગતી નથી. મૂઢતાથીજ છવ તેમાં મુંઝાઈ રહે છે. (૩) લક્ષમી નદીના પાણીના વેગની જેમ જોતજોતામાં ચાલી જાય છે. પુત્ર, મિત્ર અને સ્ત્રી પ્રમુખ સંબંધીઓ સ્વાર્થના સગા છે. તેમની સંગાતે માંસની પેશીમાં લુબ્ધ થયેલા માછલાંની પેઠે મુગ્ધ જીવ મેહજળથી બંધાઈ રહે છે. (૪) એ રીતે ચાર ગતિરૂપ સંસાર અધે અસારજ છે, તેમ છતાં સાર માત્ર એટલેજ લેખાય કે તથાવિધ શ્રેટ સામગ્રી પામીને નિરંજન-વીતરાગ પ્રભુનું સ્મરણ-ચિંતવન સાચા દિલથી પ્રેમેલ્લાસપૂર્વક નિત્ય ચઢતે રંગે કરી શકીએ. એમ વિચારી તેમાં દિનપરદિન સવાયે પ્રેમ કરતાં જવું તે ઘટિત છે. (૫) સાર બધ-દુનિયાની દરેક ચીજ સ્વપ્નવત્ સરી જનારી છે, તેથી સુજ્ઞ-ચકોર ભાઈબહેનેએ તેમાં ફસાઈ ન જવાય એવી ખબરદારી રાખવી ઘટે છે. ગમે તેવા લાલચના પ્રસંગે તેની સામે અડગ રહેવામાંજ જ્ઞાનની ખરી કસોટી થાય છે. અજ્ઞાની જીવ તેમાં સહેજે લેવાઈ–લપટાઈ જાય છે, ત્યારે જ્ઞાની Page #93 -------------------------------------------------------------------------- ________________ - (૪૨) ખુબ ચેતતા રહે છે અને લાગ પામીને આ બધો ક્ષણિક સબંધ છે દઈ સાચે ધમત્તેહ લે છે. તેઓ ચક્રવર્તી જેવી બદ્ધિ પણ તૃણની જેમ તજી દઈ જ્ઞાન વૈરાગ્યથી દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધી મનુષ્ય જન્મને સાર્થક કરી શકે છે. પદ ૧૮ મું. શ્રી રાષભજિન સ્તવન (રોગ-પ્રભાતી) . માન કહા અબ મેરા મધુકર! માનવ એ આંકણી. નાભિનંદકે ચરણ સરોજમેં, ' - કાજે અચલ વસેરા રે, પરિમલ તાસ લહત તન સહેજે; વિવિધ તાપ ઉત્તર રે. માન. ૧ ઉદિત નિરંતર જ્ઞાનાભાન જિહાં, તિહાં ન મિથ્યાત્વ અ સ રે; સંપુટ હેત નહીં તાતે હા, સાંજ કહા સર રે. માન૨ નહીંતર પછતાવેગે આખર, - બીત ગયા છે વેરા રે ચિદાનંદ પ્રભુ પદકજ સેવત, બહરી ન હેય જળ પ્રેશર. માન. ૩ ૧ જ્ઞાનશાનું-શાનરૂપ સર્ષ: ૨ વેળા. Page #94 -------------------------------------------------------------------------- ________________ (૪૩) વ્યાખ્યા હે મન ભમરા ! મારૂ માનીને હવે તુ ઋષભદેવ પ્રભુના ચરણકમળમાં કાયમ સ્થિતિ કર. તેની સીડી સુવાસ જે સદ્ભાગી નિત્ય મેળવે છે તેના ત્રિવિધ તાપ શાન્ત થાય છે. (૧) જ્યાં કેવળજ્ઞાન-સૂર્ય સદાદિત રહે છે ( કદાપિ અસ્ત પામતાજ નથી ) ત્યાં મિથ્યાત્વ-અધકાર સબવેજ શી રીતે ? વળી સંપૂર્ણ લક્ષાણુન્નાળાં પ્રભુનાં ચરણકમળ દિનરાત સદાય ખુલ્લા—વિકસિતજ રહે છે. ( સકેચાતા નથી )મારે તે વખતે આત્મા તેની સુવાસ તુટી શકે છે. (૨) એવા ઉત્તમ પવિત્ર ચક્રમળમાં કાયમી સ્થિતિ - વાનું તથાનિય ભાગ્યવગર સાંપડતુ નથી. એવી ઉત્તમ તક ખેાઇ ટીખી તા પછી પરિણામે પસ્તાવુંજ પડશે, છતાં કંઈ વળશે નહીં. એ સવજ્ઞ પ્રભુ (ચિતાનંદ)ના ચરણકમળને સદ્ભાવથી સેવતાં પ્રાયે સદ્ભાગી જનારે લભ્રમણુ કરવુંજ ન પડે. થાડા વખતમાંજ જન્મ મરણથી શુ થઇ શાશ્વત મેાક્ષસુખને પામે (૩) સાર ધસારઠ દેશમાં સુપ્રસિદ્ધ શત્રુ ય, સિદ્ધાચળ પ્રમુખ અનેક ઉત્તમ નામાથી વખણાતા પવિત્ર ગિરિરાજ ઉપર જેને અઢારે આલષ માને છે એવા શ્રી આદિદેવ પ્રભુ બિરાજે છે. તીર્થપતિ શ્રી આદીશ્વર પ્રભુ એ પવિત્ર પર્વત ઉપર અને કવાર આવી સમવસર્યો છે અને તેમના ઉપદેશામૃતનું પાન કરી સ્વહિત સાધવા ઉજમાળ થયેલ અનેક કાટિ ભવ્યાત્માઓ એ સ્થળે પરમપદ (મેાક્ષ) પામ્યા છે, તેથી એ તીર્થ સિદ્ધક્ષેત્રાક્રિક અનેક ઉત્તમ નામથી વખણાય છે. તેમના પવિત્ર વંશમાં ઉત્પન્ન થયેલા અસ`ખ્ય રાજાએ પ્રમુખ ત્યાંજ સિદ્ધિપદને Page #95 -------------------------------------------------------------------------- ________________ (૪૪) પામ્યા છે. ત્યારબાદ પણ અસંખ્ય ભવ્યાત્માઓએ એ ઉત્તમ તીર્થ અને તીર્થપતિના આલંબને સ્વકલ્યાણ સાધ્યું છે. એ એ તીર્થરાજ અને તીર્થપતિને અતુલ મહિમા જાણી અદ્યાપિ અનેક ઉત્તમ જને એ તીર્થપતિની તન-મન-ધનથી સેવાભક્તિ કરતા રહે છે. એને અદભુત મહિમા કંઇક વિસ્તારથી શ્રી શત્રુંજયમાહાત્મ્યમાં વર્ણવેલ છે, બાકી તે અનુભવથી તેની ખાત્રી કરી શકાય છે. જેમણે તે ચગે એમના દર્શન કપીલ કર્યા નથી તેઓ બાપડા દયાપાત્ર છે. સાવધાનપણે એમની યથાવિધિ સેવા કરનારા સહેજે સકળ દુઃખને અંત કરી અક્ષય અવિનાશી પદ પામે છે. સહુને એ અપૂર્વ લાભ લેવાનું અને ! એવી શુભેચ્છા રહ્યા કરે છે. અજર - , પદ ૧૯ મું. (રાગ-અનામી) લ્યો ભમત કહા બે અજન, ભૂલ એ આકણ રાજપીપાલ સકળી તજ મુખ, કર અનુભવરસ પાન ભૂલ્યા. ૧ આય કૃતાંત ગગ ઈક દિન, હરિ મૃગ જેમ અચાન; હેય તનધનથી તું ત્યારે, જેમ પાકે તરૂપાન, ભૂ૦ ૨ ૧. કાળ, ૨ સિંહ, Page #96 -------------------------------------------------------------------------- ________________ (૫) માત તાત તરૂણું સુખસંતી, ગરજ ન સરત નિદાન ચિદાનંદ એ વચન હમેરા, ધર રાખે પ્યારે કાન ભૂલ્યા. ૩ વ્યાખ્યા-આત્માને (આત્માના સ્વરૂપને જાણ્યા સમજ્યા વગર તું ભૂલે ભમે છે અને બીજું ગમે એટલું ભણ્ય હે છતાં તું ખરી વાત (આત્માના રહસ્ય) થી અજાણ હેવાથી અજાણુજ કહેવાય છે. નકામી આળપંપાળમાં તારો સમય બરબાદ કરી નાખે છે, તેથી તું મૂર્ખ ઠરે છે. હે બંધુ! આત્માને અનુભવ થાય એવા શાંત જ્ઞાનામૃતનું પાન કરી તારી રહેણી કરણીને સુધારી હવે તું સુખી થા. (૧) તારે બરાબર સમજી રાખવાનું છે કે એક દિવસ જેમ. સિંહ મૃગલાને પકડી લે છે તેમ કાળ એચિંતે આવી તને ઝડપી લેશે તે વખતે તારૂં કશું ચાલવાનું નથી. ત્યારે તે પાકેલા પાન જેમ ઝાડથી જુદા પડ ખરી જાય છે તેમ તું પણ તન મન ધનથી અવશ્ય જૂદો થઈ જઈશ. (૨) માતા પિતા અને સ્ત્રી પુત્રાદિકથી નિહ્ય તારે સ્વાર્થ સરવાને નથી; કેમકે એ સૌ સ્વાર્થનાજ સગા હાઈ સ્વાર્થનિક હેય છે. એ અમારી વાત બરાબર લક્ષગત રાખી ગલત કરીશ નહીં. એમ પોપકારરસિક શ્રી ચિદાનંદજી મહા'રાજ કહે છે. (૩) - સાર બધ-જીવ મુગ્ધતાથી જે શરીર, કુટુંબ કબીલાદિક માટે હવશ મરી પડે છે તે સંબંધ બંધાય કારમા, ક્ષણિક Page #97 -------------------------------------------------------------------------- ________________ ને સ્વાર્થી છે. નિત્યમિત્ર સમા દેહ અને પીમિત્ર સમા કહે જો પોતાને અર્થ સરે ત્યાં સુધીજ સંબંધ પાવે છે. ખરે નિસ્વાર્થ સંબો નાતો તે કાળ જાહમિત્ર સમા ધર્મને જ છે. તે પખભંજક હાઇ સુન્ન જનને સદા આશય કરવા યોગ્ય છે. ત્રણ મિત્રની કથા ઉપલેવામાપની ટીકાના ભાષાન્તરમાંથી વાંચી સાર ગ્રહી, માદક માતર ત, પર્મપ્રેમ ગાડવો જોઈએ અને તેને જ સાચવી પણ કરવા ઈએ અનંત કાળ સુધી ભવચામાં ફરતાં ફરતાં આ દુર્લભ મનુષ્યભવ ભાગ્યયોગે મળે છે તે જ્ઞાનચક્ષુ એલે સાર્થક કરી લેવા ચૂકવું ન જોઈએ. ઘણાએક મુગ્વજને લવ મીઠા, પરભવ કે દીઠા. એવા નાસ્તિક પ્રાય વચને તલ અનાચાર કે દુરાચારને સેવી છે લવ હારી જાય છે. સુજ્ઞ અને તે સદાચારી તેને સાર્થકજ કરે છે. પદ ૨૦ મે. (રાગ-ધનાશ્રી.) સાત અચરિજ રૂપ તમાસ સતે એ આંકણી કીડકે પગ કુંજર બાંધે, જળમેં મકર પીયાસા. સ. ૧ કત હલાહલ પાન રૂચિધાર, તજ અમુતરસ માસા: ચિંતામણિ તજ ધરત ચિત્તમેં, કાચ શકી આશા. તે ૨ Page #98 -------------------------------------------------------------------------- ________________ (૪૭) બિન માદર વરસા અતિ બરસત, બિનદિગ મહત મતાસો; વજ્ર ગલત હમ દેખા જલમે, કારા રહેત પતાસા. સતા॰ ૩ વેર અનાદિ પણ ઉપરથી, દેખત લગત બગાસા; ચિદાનંદ સાહી જન ઉત્તમ, કાપત યાકા પાસા. સતા૦ ૪ અ—હે સતા ! તમે આ આશ્ચર્ય કારી તમાસા જુઓ. કીડીને પગે હાથીને ખાંધ્યા છે અને પાણીમાં રહેનાર મગરમચ્છ તરસ્યા રહે છે, મુગ્ધ જીવ રૂચિપૂર્ણાંક હળાહળ ઝેરનું પાન ખાસા સુદર અમૃત રસને તજીને કરે છે. વળી ચિતામણિ રત્નને તજી દઈને કાચના કકડાની આશા રાખે છે. ૧-૨ વગર વાદળે અત્યંત વરસાદ વરસે છે અને તેનું પાણી દ્વિશાના ધેારણુ શિવાય જેમ તેમ વહી જાય છે. મેં પાણીમાં વજ્રને ગળી જતું જોયું છે ને પતાસું જેમનું તેમ રહ્યું-ગળી ગયું નહી એમ જોયું છે. ૩ અનાદિ કાળનું વૈર છતાં(આશા)ખગલાની જેમ ઉપરથી સ્નેહી તરીકેના દેખાવ ખોટા આપે છે. ચિદાનંદજી મહારાજ કહે છે કે તે જીવનેજ ઉત્તમ કહીએ કે જે એના પાસ—એનુ ખંધન કાપી નાખે છે. એટલે તેનાથી નીરાળા થઇ મેાક્ષપુરીમાં મિરાજે છે, ૪ આ પત્રમાં પ્રથમની ત્રણે ગાથામાં અસંભાવ્ય વસ્તુનું Page #99 -------------------------------------------------------------------------- ________________ (૪૮) સંભવિતપણું ઘટાળ્યું છે. તેમાં વિચાર કરતાં એમ સમજાય છે. કે કીડીરૂપ કવણાને પગે અથવા આશારૂપ કીડીને પગે અનંત શક્તિવાળા આત્મારૂપ હાથી બધાણા છે. તેનાથી છુટી શકતા નથી એ આશ્ચય છે. આત્મિક જ્ઞાનરૂપ જળથી ભરેલા સમુદ્રમાં આત્મારૂપ મગર તેના આસ્વાદ ન લેતાં તરસ્યા રહે છે. ૧ વળી મુગ્ધજીવ પ્રગટપણે અમરપણું પ્રાપ્ત કરાવનાર જે જ્ઞાનામૃત તેને તજી દઈને હળાહળ વિષરૂપ જે વિષયરસ તેનું રૂચિપૂર્ણાંક આન ંદથી પાન કરે છે. તેમજ ચિંતામણિ રત્નરૂપ ધર્મને તજીદઇને કાચના કકડારૂપ પુલિક વસ્તુની આશા કરે છે તેને મેળવવા રાત દિન પ્રયાસ' કરે છે, ૨ ત્રીજી ગાથાના પેલા એ પન્નુના ભાવ સમજાતા નથી. ખીજા એ પદમાં કહ્યું કે અહંકાર વતૂલ્ય કઠિન છે તે મૃદુતા–કોમળતા રૂપ જળમાં ગળી જાય છે. અહંકારને નમ્રુતા ગાળી દે છે. અને કેટલાક માયાવી જીવ તરત ગળી જાય તેવા પતાસા જેવા જણાય છે છતાં તે ગળતા નથી-અક્કડ ને અક્કડ રહે છે. ૩ . આશરૂપ પિશાચી સાથે આ જીવને અનાદિ કાળથી વૈર ચાલ્યું આવે છેઅનાદિ કાળથી તેજ આ સંસારમાં પરિભ્રમણ કરાવે છે, છતાં બગલાની જેમ ઉપરથી પ્રેમ-સ્નેહ બતાવે છે. ચિદાનંદજી કહે છે કે–તેજ મનુષ્ય ઉત્તમ છે કે જે એ પાપી ગાશાના પાસ તાડી નાખે છે અને તેનાથો દૂર થઈ-પુન્દ્ગળિક પદાર્થોની પ્રીતિ સર્વથા તજી દઈ માક્ષમહેલમાં બિરાજે છે. ૪ Page #100 -------------------------------------------------------------------------- ________________ (૪૯) ઉપર પ્રમાણે મતિકલ્પનાથી ‘ઉપનય ’ જણાવ્યે છે પરંતુ કર્તાના દિલના આશય આ પ્રમાણે કહેવામાં શું છે ? તે સમજવુ ઘણુ* મુશ્કેલ છે. તેમજ વિશિષ્ટ બુદ્ધિમાન આ કરતાં પણ સારી રીતે ઉપનય ઉતારી શકે તેવુ છે. ત્રીજી ગાથાના એ પદના ભાવાથ ઉપર જણાવ્યેા નથી. પરંતુ વધારે વિચાર કરતાં એમ લાગે છે કે અધ્યાત્મપાષક મનુષ્યાના અંતરમાં જ્યારે અનુભવ પ્રગટ થાય છે ત્યારે તે અનુભવ રસને વરસાદ વાદળા વિના આત્માની અંદર વસે છે અને તેના પ્રવાહ દિશાવિદિશાની ગણના વિના સ આત્મપ્રદેશમાં વિસ્તરી જાય છે, જેથી તેના આત્મા નવપાવ થયેલા વૃક્ષની જેવા વિશ્ર્વર અને છે. એક વિદ્વાન મધુએ આ પદના ભાવાર્થ ઘટાવવા ઘણા પ્રયાસ કરી જુદી જુદી દિશાએ સૂચન કર્યું છે, પરંતુ હજુ આ પર્વના તલપંથી ભાવાર્થ સમજવાનું બાકી જણાવાથી તે પ્રગટ કરવામાં આવેલ નથી. વિદ્વાન અધુઓએ આ પદ સારી રીતે વિચારવુ અને નવા પ્રકાશ પાડવા લાયક કાઈ ખાળત સમજાય તેા અમને લખવું, અમે તેના ઘટિત ઉપયોગ કરશું. ઈત્યલમ પદ ૨૧ મુ ( રાગ—ધનાશ્રી. ) કર લે ગુરૂ ગમ જ્ઞાન વિચારા—ર લે॰ આંકણી, નામ અધ્યાતમ વણુ દ્રવ્યથી, ભાવ અધ્યાતમ ચારા કર લે Page #101 -------------------------------------------------------------------------- ________________ (૫૦) એક બુંદજળથી એ પ્રગટયા, શ્રુતસાગર વિસ્તાર ધન્ય જીનેને ઉલટ ઉદધિ, એક બુંદમેં ડાર–કર લે ૨ બીજરૂચિ ધર મમતા પરિહર, લહી આગમ અનુસારા; પરપખથી લખ ધણુવિધ અપ્પા, અહિ કંચુક જિમ ન્યારા–કર લે ૩ ભાસ પરત ભ્રમ નાસહુ તાસહુ, મિથ્યા જગત પસારા; ચિદાનંદ ચિત્ત હેત અચળ ઇમે, જિમ નભ ધુકા તારા–કર લે ૪ અર્થ– હે આત્મા! તું ગુરૂગમથી જ્ઞાનને વિચાર કરી છે ખરૂં જ્ઞાન કેને કહીએ તે સમજી લે. ગુરૂમહારાજ સિવાય તે વાત સમજાશે નહીં. અધ્યાત્મના ચાર પ્રકાર છે. નામ અધ્યાત્મ, સ્થાપના અધ્યાત્મ, દ્રવ્ય અધ્યાત્મ ને ભાવ અધ્યાત્મ. આ ચાર પૈકી પ્રથમના ત્રણ અધ્યાત્મથી ભાવ અધ્યાત્મ જુદું જ છે, તેની ણણી જારી છે. આ ચાર પ્રકારના અધ્યાત્મનું સ્વરૂપ શ્રી આનંદઘનજીકૃત વીશીના શ્રી શ્રેયાંસનાથજીમાં સ્તવનમાં વિસ્તારથી આપેલું છે. તેમાંથી વાંચીને સમજી લેવાની જરૂર છે. તેને સાર એ છે કે – Page #102 -------------------------------------------------------------------------- ________________ (મા). પ્રથમના ત્રણ અધ્યાત્મ ભાવનગ્યાત્મનાં કાર રૂપ છે. તે ચારગણાત્મપ્રચ્છે છે ત્યારે પછી ઉપયોગી રહેતા નથી. પછી તે ઉપયોગી ભાવઅધ્યાત્મ જ છે. ભાવઅધ્યાત્રથી આત્મગુણ સધાય છે, માટે તેનેજ વીકાર કરો એગ્ય છે. છે તેનું રહસ્ય છે. (૧) એક બુંદ જળમાંથી અર્થાત ભગવતે કહી ત્રિપતીમાંથી આ અતસાગરનો વિસ્તાર થયેલ છે. ગણુધરેએ હાદશાંગીરૂપે તેને વિસ્તાર કરે છે. કર્તા કહે છે કે તેને ધન્ય છે કે જે પણ તે વિસ્તાર પામેલા ઉધિને ઉલટાવીને એક બુંદમાં અતિ આત્મવરૂપમાં સમાવી દીધેલ છે, આ ક્રિયા સાહેલી ની મહા મુશ્કેલ છે. નીટભવી જીવંજ એ પ્રમાણે કરી શકે છે. (૨) હે આત્મા! તું આગમને અનુસરીને બીજરૂચિપણું ધારણ કરી સંસારની રમતને માત્ર ભાવને તજી છે, અને એ રીતે આત્માને પાણી પાછળ ભાવથી સપને તેની કરીની જે નારે સમાજ તેમજ તે લોકભાવ માતાજીને ત્યારે થઈ જા. ત્યારે થા મયાન ક જ પુષ્કિાવા તે તું હી એવા નિરાકાર કર, (૩) - જ્યારે આત્માને આ ખરેખ રાસ પડે છે ત્યારે તેને અજ્ઞાનજન્ય જસ નાશ પામે છે અને આ જગતને પ્રસાર ૧ થોડા શત્રમાં ઘણું જરાપણું તે બીજરૂચિ કહેવાય છે. એવા બીજચિવાળા જીવને વધારે સમજાવવું એ વાતું નથી, ગેમ શોમાં જ તે સઘળી સાચી વાતકે ગ્રહણ કરી લે છે. આ સમક્તિની દશ રૂચિ પિકને એક ભેટ છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ (૧ર) મા મિથ્યા જૂડી અહિતકર શાસે છે. શિાન દજી મહારાજ હે છે કે પછી તેવા ભાવ મુના તારાની જેમ ચિત્તમાં ગાભળ થાય છે. તે ભાવ ઇના ફેરવ્યો ફેરવી નથી. તિળ થઇને રહે છે. (૪) સાર—આ પદમાં ભાવ અધ્યાત્મને સાધ્ય કરવાની ખાસ ભલામણ કરેલી છે. બીજી એક ખુદી સવ પ્રગટ થપુ અને એક બુંદમાં પાછું તેને સમાવી દેવું, એ ચમત્કારી વાતને સિદ્ધ કરી છે. પરપક્ષથી અલગ થવાનું સૂચવેલ છે અને એને સભ્યશ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય તેના અજ્ઞાનાંપ્રકાર વામ મારે છે અને પ્રાંતે તે બ્રુના તારાની જેવી નિાળશુદ્ધ ગામન દશાને પામે છે, એમ બતાવ્યુ છે. એટલે હુંશ સર નું કરવા ચેાગ્ય છે. ૫૬૨૨ સુ ( રાગ—વામી ) છાબ હમ ઐસી મનમે ણી, અબત આવી પરમાર્થ પંથ સમજ વિના નર, વેદ પુરાણુ મ્હાણી. અમ૧ અંતર લક્ષ વિગત' ઉપરથી, કટ કરત બહુ પ્રાણી; કુટિ ચંતન કર ડુપર વાત નહીં, અથતાં નિમંતિમ પાણી, અથા ૨ ૧ વિના. ૐ ધી. Page #104 -------------------------------------------------------------------------- ________________ (૫૩) લવણ પુતળી ચાહ॰ લેણુ, સાયરમાંહી સમાણી; પલટ કહે કોણ વાણી, અમ૦ ૩ તાપે મિલ તદ્રુપ ભઈ તે, ખટમત મિલ માતગર અંગ લખ, યુક્તિ બહુત વખાણી; શિાનદ સરવંગ વિલાકી, તત્વારથ ત્યા તાણી, અમ૦ ૪ અ—અત્યારે હવે હું એ વાત ખરાબર સમજ્યા, અાજ સુધી સમયે નહેાતા, જેથી પરમાથના પંથ સમજ્યા વિના મે વેદપુરાણાદિકની કહાણી કથની ઘણી કરી, પણ હવે એ બધી પરમાના પંથને બતાવનાર નથી એમ મારી ખાત્રી થઈ. ૧ અંતરલક્ષ વિના અર્થાત્ આત્મસ્વરૂપને ઓળખ્યા વિના ઘણા મનુષ્યે અનેક પ્રકારના કષ્ટો કરે છે, પરંતુ જેમ રાત્રિ દિવસ પાણી વિલાવે ને કેટિ પ્રયત્ન કરે પણ તેમાંથી અંશમાત્ર પણ ઘીની પ્રાપ્તિ થઈ શકે નહીં, તેમ અંતરલક્ષ વિના આત્મકલ્યાણ સાધી શકાય નહીં. (૨) લુશુ જે મીઠું તેની અનાવેલી પુતળીને સમુદ્રના તાગ લેવા માકલી, તેનુ પરિણામ એ આવ્યુ કે તે તે તેમાં સમાઈ જ ગતિદ્રુપ જ બની ગઇ. એટલે પછી પલટીને—પાછી આવીને ૧ તામ. ૨ હાથી. Page #105 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રના તાગની વાત કોઈને કરી નહીં. (૩) * આ ગાનું રહસ્ય એ છે કે આત્મા અનુભવ જ્ઞાન મેળવવા માટે આત્મસ્વરૂપના ચિંતવનમાં લીન થઈ ગયો છે તે તદુપજ બની ગયે, એટલે પછી અનુભવ જ્ઞાનની વાત કેણ કોને કરી જેને આવી ખરી જીજ્ઞાસા જાગે તે પિતે જાતે જ તેને અનુભવ કરી જુએ. ખ દર્શનના વેત્તા છ પુરષ પૈકી પાંચને શાશકારે અપ કહ્યા છે. તે પાંચ આંધળાઓ હાથીને જોવા ગયા, તેનેએ. હાથીના જુદા જુદા પાંચ અંગે પકડ્યા (તેને સ્પર્શ કર્યો) ને તેનેજ હાથી માની લીધે. એકે પગ પકડ્યો, તેણે કહ્યું કે હાથી સંભલા જેવું છે. એકે કાન પકડ્યો, કાનને સ્પર્શ કર્યો તેણે કહ્યું કે હાથી સુપડા જેવું છે. એકે દાંત પકડ્યા તેણે કહ્યું કે હાથી સાંબેલા જેવું છે. એકે સુંઢને સ્પર્શ કર્યો તેણે કહ્યું કે હાથી કેળના સ્થંભ જેવું છે. એકે પુછડાને સ્પર્શ કર્યો તેણે કહ્યું કે હાથી લાંબા વાંસ જેવું છે. આ પ્રમાણે પાંચે આંધળા વિવાદ કરતા હતા, તેવામાં એક ચક્ષુવાળા છઠ્ઠા મનુષ્ય આખા હાથીને દષ્ટિવડે જોઈ તેના સર્વે અંગ વિવેકી કહ્યું કે હાથી તે થાંભલા જેવો નથી, સુપડા જેઓ નથી, સાંબેલા જેવોએ નથી, કેળના સ્થંભ જેવો નથી અને લાંબા વાંસ જેએ નથી, માટે તમે ફેગટ પરસ્પર તકરાર ન કરે. હાથીને તે મેં નજરે જોયે છે તેથી કહું છું કે તે તે એક મોટું પ્રાણી છે અને ઘણું સુશોભિત છે. તમે માત્ર તેના એક એક અંગને જ જોયા છે, તેથી હાથીના ખરા સ્વરૂપને ઓળખી શકયા નથી. ચિદાનંદજી મહારાજ કહે છે કે તમે પણ એ પ્રમાણે આત્માનું Page #106 -------------------------------------------------------------------------- ________________ (૫૫) એકાંગી સ્વરૂપ ન જોતાં તેનું સર્વાગી સ્વરૂપ જુએ. અથવા એકાંત દષ્ટિથી ન જતાં અનેકાંત દૃષ્ટિથી જોઈ તેમાંથી તત્વાર્થ (પરમાર્થ) ને મેળવી લે. (૪). સાર–આ પદમાં ભારે રહસ્ય ભરેલું છે. તેની મતલબ ખાસ કરીને ખરે પરમાર્થ પંથ જાણવાની-સમજવાની છે. જેણે ખરે પરમાર્થ પંથ જા તે પ્રાણ પછી આ સંસારમાં પરિભ્રમણ કરતું નથી. જેને ખરે માગ સમજાણે તે ધીમે કે ઉતાવળે તે માર્ગે ચાલી ઇચ્છિત (ઈ8) સ્થાને વહેલે કે મોડે પહોંચે છે, ભુલા ખાતે નથી. પદ ૨૩ મું. (રાગ-દેડી) સહં હં હં સહ. સાહસેતું રટના લગીરી. સે. આંકણું. : ઈગલા પિંગલા સુખમાના સાધકે, અરૂણ પ્રતિથી પ્રેમ પગીરી; વકનાલ ખટચક ભેદક, દશદ્વાર શુભ પતિ જગીરી. સેહં. ૧ ૧ ઈગલા નાડી જમણી બાજુની, સૂર્યસ્વર. ૨ પિંગલા નાડી ડાબી બાજુની, ચંદ્રસ્વર. ૩ સુષુમ્સ નાડી મધ્યની, બંને બાજુથી શ્વાસ નીકળે છે. ૪ છ ચા આ પ્રમાણે-અ, નાભિ, હદય, કંઠ, ભાલ ને શીર. ૫ બ્રહારધ. Page #107 -------------------------------------------------------------------------- ________________ (૫) જીટલ ફ્લાટ ઘાટ નિ પામે, જનમ જશ ભયભીત ભગીરી; કાચ શલષ્ઠ ચિંતામણિ લે, કુમતા કુટિલકુ સહેજ ઢગીરી, સેહ૦ ૨ વ્યાપક સળ સ્વરૂપ લખ્યો ઇમ, જિમ નભમે મગ લહત ખગીરી; ચિદાનંદ આનંદ મૂરતિ, નિરખ પ્રેમલર બુદ્ધિ થગીરી. સાહ૦ ૩ અ`સાહ' સાહ* સાહ' એવી અધ્યાત્મી મનુષ્યના મગજમાં રટના થઈ રહી હોય છે, મુખથી ઉચ્ચાર કર્યા વિના તેવા અંતરનાદ થયા કરે છે, જે નાદ તેના આત્માજ સાંભળે છે. આવી રટના કરનાર મનુષ્ય ઇંગલા, પિંગલાં ને સુષુ! એ ત્રણે નાડીને સાધીને આત્મઅનુભવસાથે પ્રીતિ દૃઢ કરે છે. પછી વનાળ જે વાંસાની કરાડના ભાગ અને ષટ્ચક્ર જે શરીરના જુદા જુદા ભાગમાં રહેલા છે તેને ભેદીને દશમદ્વારમાં-બ્રહ્મરધ્રમાં શુન્ન જ્યોતિ જાગૃત થાય છે-પ્રકાશના સ્પષ્ટ લારા થાય છે. પછી હૃદયના કપાટ (દ્વાર) ખુલ્લી જાય છે. અને પેાતાના સ્વરૂપની આ જીન સાક્ષાત્કાર કરે છે. એટલે જન્મ જરા ને મરણના ભય નાશ પામે છે. આ પ્રમાણે થવાથી કુટિલ અને ઠગારી એવી કમતા પાસે કાચના કકડા રહે છે અને શુદ્ધ થયેલ આત્મા, ચિ ંતામણિરૂપ શુદ્ધ સ્વરૂપને મેળવે ૧ કકડા. ૨ પક્ષી. ૩ સ્થિર થઈ '* Page #108 -------------------------------------------------------------------------- ________________ છે. અર્થાત પગળિક ભાવ-નદાસલિપ કાચના કકડાને તક દઈને આત્મસ્વરૂપ જે ચિંતામણિ રત્નતુલ્ય છે તેને મેળવે છે.૧-૨ આ પ્રમાણે થવાથી આ શરીરમાં અથવા આખા જગતમાં સર્વત્ર વ્યાપક એવા આત્મસ્વરૂપને બરાબર લખે છેઓળખે છે. પક્ષીઓ જેમ આકાશમાં માર્ગ જાણી શકે છે, તેમ તે પણ સ્વસ્વરૂપને પામી શકે છે. ચિદાનંદજી મહારાજ કહે છે કે આનંદની મૂર્તિતુલ્ય સ્વસ્વરૂપને નિરખીને અત્યંત પ્રેમ ઉપજવાથી બુદ્ધિ પણ ત્યાં સ્થિર થઈ જાય છે-ચલિત ભાવ તજી દે છે. (૩) સાર–આ પદમાં ખાસ વેગને વિષય ટુંકામાં બતાવ્યા છે, તેથી આ પદને ખરે અર્થ તેને અનુભવીજ લખી કે સમજાવી શકે તેમ છે. અમે તે માત્ર શબ્દાર્થ લખી તેમજ તેમાં તેને તે શબ્દ મૂકીને ચલાવી લીધું છે. કેઈ ગાભ્યાસી આ પદને વિસ્તૃત અર્થ લખી મોકલશે તે તે આભાર સાથે સ્વીકારી તેને ઘટિત ઉપયોગ કરશું. –– – પદ ૨૪ મું (રાગટેડી) અબ લાગી, અબ લાગી, અબ લાગી, અબ લાગી, અબ લાગી, અબ લાગી અબ પ્રીત સહીરી. અબ આકરું. તગતકી વાત અલી સુન, - મુખથી મોપે ન જાત કહીરી; સ% ચરકી ઉપમા જીણું સમે, સાચ કહું તેણે જાત વહીરી. અબ૦ ૧ ૧ સખી. ૨ મારાથી. Page #109 -------------------------------------------------------------------------- ________________ (૮) જળધર બુંદ સમુદ્ર સમા, ભિન્ન કરત કેઉ તાસ મહીરી; દ્વૈત ભાવકી ટેવ અનાદિ, - જિનમેં તાકુ આજ દહીરી. અબ૦ ૨ વિરહ વ્યથા વ્યાપત નહીં આલીર મિ ધરી પિયુ અંક ગીરી ચિદાનંદ યુકે કેમ ચાતુર, , એસે અવસર સાર લહીરી. અબ૦ ૩ અર્થ–સુમતા કહે છે કે હવે તે બરાબર આંતર પ્રીતિ લગી છે સજજડ થઈ છે. ચણિત થાય તેમ નથી. વળી તે મારા મુખથી કહી જાય તેમ પણ નથી. આ અમારી પ્રીતિને ચંદ્રને રકારની પ્રીતિ સાથે સરખાવું તે તે તે સાચું કહું છું કે નજીવીજ જણાય છે, મારા આત્મા સાથેની પ્રીતિને તે ઉપમા કઈ રીતે ઘટી જ શકતી નથી. ૧). જળધર જે મેઘ તેનું બુંદ જે સમુદ્રમાં સમાઈ ગયું, ભળી ગયું, તેને કેણ જુદું પડી શકે તેમ છે? કઈ જુદું પાડી શકે તેમ નથી. આ પ્રમાણેની પ્રીતિ થવાથી આ આત્માને અનાદિકાળથી હેત ભાવની ખેટી ટેવ જે પડી હતી તેને એક ક્ષણમાત્રમાં બાળી દીધી–તે ટેવને નાશ કર્યો. (૨) શુદ્ધ ચેતના સુમતાને કહે છે કે હે સખી! હવે મને વિરહની વ્યથા થાય તેવું તે રહ્યું જ નથી. કારણ કે મારા ઘરે ૧ બાળી દીધી. ૨ સખી . . ... Page #110 -------------------------------------------------------------------------- ________________ (૫૯) મને પ્રેમપૂર્વક મેળામાં લીધી છે-સ્વીકારી છે. ચિદાનંદજી કહે છે કે, આ શ્રેષ્ઠ અવસર પામીને ચતુર મનુષ્ય કેમ ચુકે? નજ ચુકે. આવા પુન્યમેળાપમાંથી વિખુટા કેમ થવાય ? (૩) સાર જ્યારે આત્મા પિતાનું સ્વરૂપ સમજીને શુદ્ધ ચેતના સાથે મળી જાય છે તેની સાથે એકમેક થાય છે, ત્યારે શુદ્ધ ચેતનાને જે હર્ષ થાય છે તે સુમતાને કહી બતાવે છે. આ પ્રીતિને ચંદ્ર ચકોરની કે બીજી કઈ ઉપમા ઘટી શકતી નથી. આ પ્રીતિ અનુપમેય છે. વળી તે એકવાર સાચેસાચી બંધાણી એટલે પછી તે છૂટતી જ નથી. તેથી જ તે અપૂર્વ કહેવાય છે. 'પદ ૫ મું. (રાગ–ડી) પ્રીતમ પ્રીતમ પ્રીતમ પ્રીતમ, પ્રીતમ પ્રીતમ કરતી મેં હારી. એ આંકણ. એસે નિકુર ભયે તુમ કેસે, * અજહું ન લીની ખબર હમારી કવણુ ભાત તુમ રીઝત પે, લખ ન પરત ગતિ રચ તિહારી. પ્રીતમ ૧ | મગન ભયે નિત્ય મેહસુતા સંગ, બિયરત છે સ્વછંદવિહારી; ૧ હજી સુધી. ૨ મારી ઉપર. Page #111 -------------------------------------------------------------------------- ________________ શોભા નહીં જગમાંહી તિહારી. પી. ૨ એ વાત તાત, મમ સુણીએ, મેહરામ કરી ખુવારી પીયર પરિવારને આગળ, કુમતા કહા તે રંક બિચારી પ્રી. ૩ પ્રિત જતન કરી ધવત નિશદિન, ઉજરી ન હેવત કામર' કારી; તિમ એ સાચી શીખામણ મનમાં, ધારત નાહી નેક અનારીર, પ્રી- ૪ કહત વિવેક સુમતિ સુણ જિમતિમ, આતુર હાય ન બોલત ગારી; રિસનદ નિજ ઘર આવેગે, યદિને મેં ઉમ્મર સારી. પ્ર. ૫ ભાવાર્થ-કુમતિને વશ થઈ પડેલ પિતાના પ્રાણપ્રિય પતિ ચેતનને સુમતિ વિરહાનળથી દગ્ધ થઈ સતીઠપકો દેતી કહે છે કે-પ્રાણનાથ-પ્રિયતમનું નામ રટણ કરતી અને વિરહાનળથી દાઝી સતી વારંવાર કહાલેશ્વરનું નામ ઉચ્ચારતી ઉચારતી હું થાકી ગઈ તેમ છતાં અદ્યાપિ પર્યત આપે મારી ખબરઅંતર ૧ કાળી કામળી. ર અનાડી. Page #112 -------------------------------------------------------------------------- ________________ (૧) ૧લી ની વાત આપ હી કેમ માયા રામ મારી ઉપર શી રીતે લી.(પ્રસન્ન થાઓ) એની મને હારે ગમ પડતી નથી, તેમ મનમાં પણ સંગાણ થાય છે. તે શો ઉપાય કરી? (૧) સાયમતિના સભામાં મગ્ન બની છે અને છા ગુજશ છે, ગમનથી ઉડાવો છે, રંગમમાં જાવા થત છે, પરંતુ શિયાતમ! હું આપને સાચું કહું છું કે માં બાપની જ નઊિલટી હલકાઈ થસ પામે છે. પછી સાપ તે માને કે ન માને પણ પતિવ્રતા તરીકે આપને હું એ વાત નિવેદન કરી છૂટું છું. (૨) આપ કુમતિને પરિચય કરી આપની પાયખાવી કરી રહ્યા છે એ વાતની માશ જનક (પિતા) હમસજાને પાર પડશે તે તે હરાજીની ખુવારી કરશે એટલે તેને જાણ કરશે. મારા પરિવરીયા-ધર્મ મહાસના પરિવાર આગળ તે સંક કુમતિનું છું ને ચાલવાનું હતું? તે આપણે જાગતાં હાં ભારે થઈ પશે, પણ આપ સમજીને તેને સંગ તાજે તે બહુ સારું. (૩) કાળી કામળને ગમે તેટલા મરી મથીને-સેક ઉપાયથી ધવે-ધયા કરે તે પણ તે કદાપિ ઉજળી થાય નહીં તેમ હું ગમે એટલી અંતરની લાગણીથી આપનું હિત ઈરછીને સાચી સલાહ આપવા મન કરું છું પણ અત્યંત આગ્રહી એવા આપ તે વાતને તલમાત્ર પણ દિલમાં ધરતા નથી, આટલી રહી હઠીલાઈ કરવી આપને ઘટે નહી–સેલે નહીં. (૪) Page #113 -------------------------------------------------------------------------- ________________ () ચેતન-ચેતનાને હિતમિવરૂપ વિવેક સુમતિને સમજાવે છે કે “હે હાલી બહેન! તું ધીરજ રાખ-અતિ ઉતાવળી થઈને તારા પતિને જેમ તેમ ઠપકાભર્યા વેણ ન બેલ. તારે વધારે બેલવાની જરૂર નહીં રહે. થોડા વખતમાં તારા પ્રિય પતિ ચેતનરાય તારા મંદિરમાં જરૂર આવશે અને પછી કાયમ રહેશે. મારાં હિત વચનમાં વિશ્વાસ લાવીને હાલી બહેન ! તું ધીરી થા, અને મારું વચન સફળ થાય એવી ભાવના દીલમાં ધારી રાખ. પતિવિરહ તારા જેવી પતિવ્રતા સ્ત્રીને વધારે સાલે એ સ્વાભાવિક છે, પણ મને ખાત્રી છે કે તારા પ્રાણનાથ હવે તને વેલાસર મળશે અને તારું કાયમનું દુઃખ ટળશે. (૫) જ સાર –અનાદિ કાળથી ચેતન મેહની લાડકવાયી પુરી કુમતિના ફંડમાં ફસાઈ પિતાની ખરાબી કરી રહ્યો છે. મન અને ઇનિઓને મેકળી મૂકી. વછંદ વર્તનથી વિવેકષ્ટ બની રહ્યો છે. વિવિધ વિષયમાં મ્હાલસતે સાંઢપેરે સૌને તુચ્છ ગણે છે, પરંતુ અતે અનેક પ્રકારની વિડંબના પામી બહુ દુઃખી થાય છે. ક્રોધાદિક કષાયથી અંધ બની ન કરવાના કામ કરે છે, ને ન બોલવાના બેલ બેલે છે, પાપને કે પરભવને ડર રાખતું નથી, એથીજ તેની અધોગતિ થયા કરે છે. તેમાં કટાતાં પીતાં કડવા અનુમવ કરતાં કઈ વખતે જ્ઞાની ગુરૂને હેટો થતાં, તેમને સદુપયેશ લાગવાથી તેને વર્મ ઉપર રૂચિપ્રીતિ ઉત્પન્ન થાય છે, એટલે તે વિષયાંધતા તજી કલ્યાણુરિત્ર રૂપ વિવેકની સોબત કરે છે. તેથી તેનામાં કઇક પાત્રતા આવે છે, એટ ધમરાજાની લ્હાલી પુત્રી સુમતિ તેને વરે છે. અહીંથી તેને ભાગ્યોદય ઠીક થવા માંડે છે. તેનું એકાન્ત હિત-શ્રેય Page #114 -------------------------------------------------------------------------- ________________ ( ૩ ) ઈચ્છનારી સુમતિ અહેનિશ તેને સારી સલાહ આપે છે, તેથી અનુક્રમે ચેતન ધર્મના પાયા જેવી મૈત્રી, મુદિતા, કરૂણા ને માધ્યસ્થતારૂપ ચાર ભાવનાને મનમાં દ્રઢ સ્થાપી, યથાશક્તિ તપ જપ વ્રત નિયમનું સેવન-પાલન કરવા તત્પર થાય છે. પૂર્વે સ્વછંદાચરણથી મન વચન કાયામાં જે મટ્વીનતા કરી હતી તે ટાળીને હવે પવિત્રતા દાખલ કરી સહજાનંદમાં મગ્ન રહી શકે છે, સુસંયમના પાલન ચેાગે એ બધુ શકય થાય છે. ૫૬ ૨૬ મુ. ( રાગ—આશાવરી તથા ગાડી ) અબધુ નિરપક્ષ વિરલા કોઇ,દેખ્યા જગ સહુ જોઇ. અ સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ થાપ ન હાઈડ્ર અવિનાશીકે ઘરકી માતાં, જાનેગે નર સેાઇ, અ૦ ૧ રાયર કમે' ભેદ ન જાને, કનક ઉપલ સમ લેખે; નારી નાગણીકા નહીં પરિચય, તે શિવમદિર દેખે.૦૨ નિંદા સ્તુતિ શ્રવણુ સુણીને, હ` શાક નવિ આણે; તે જગમેં જોગીસર પૂરા, નિત્ય ચઢતે ગુણુકાણે. અ૦૩ ચંદ્ર સમાન સૌમ્યતા જાકી, સાચર જેમ ગભીરા; અપ્રમત્ત ભાર ડપરે નિત્ય, સુરગિરિસમ શુચિધીરા અજ પંકજ નામ ધરાય ૫ શ્યુ', રહત કમળ જિમ ન્યારા; ચિદાનંદ, ઇશ્યા જન ઉત્તમ, સેા સાહિબા પ્યાર અપ Page #115 -------------------------------------------------------------------------- ________________ (૪) વ્યાખ્યા—જગમાં સર્વત્ર હુઢી જોયું તેા જગતથી નિરાળા-નિઃસ્પૃહી સંત સાધુજના કાઈ વિરલાજ દીસે છે. જેમનુ અંતર સમતારસથી ભીનું રહે છે, તેથીજ જે ખડન મંડનની ધાંધલમાં પડતાજ નથી. દૃઢ વૈરાગ્યયેાગે એવી નિરૂપયાગી અથવા અલ્પ ઉપયેગી વાતથી પાતે ઉઢાસીન યા મધ્યસ્થ રહે છે. તેવા સંત સાધુજના જ અવિનાશી પરમાત્માના ઘરની વાતે જાણી શકે છે. તેવા સમભાવી મહાત્માજ પરમાત્માના સ્વરૂપને તથા તેમની પવિત્ર આજ્ઞાઓને યથાથ સમજવા, સદૃહવા ને આચરવા ખરા અધિકારી ( પાત્ર ) હાઇ શકે છે. (૧) જે સંત જના રાજા તથા રકને પક્ષપાત રહિત સમાન ભાવથી જોવે છે, તેમના વચ્ચે ભેદભાવ (અંતર) રાખ્યા વગર તેમને થેાચિત હિતાપદેશ આપે છે, 'સાનાને અને પથ્થરને સમાન લેખવે છે, એટલે ગમે તેવી કિંમતી ચીજ ઉપર લલચાતા નથી પણ તેની ઉપેક્ષા કરે છે, તેમજ જે કાળી નાગ સમી વિષયવિકારથી ભરેલી નારીના સ`ગ-પ્રસંગ કે વિશ્વાસ કરતા નથી, તેવા ખડ્ગસમા કઠણુ વ્રતને પાળનારાજ મેાક્ષના અષિચારી અને છે, તેમનેજ અક્ષય સુખ મળી શકે છે. (૨) સ્વનિ'દા કે સ્વસ્તુતિ થતી શ્રવણે સુણીને જે હ-શાકને પારતા નથી, પણ કેવળ નિજસ્વરૂપમાં રમણતા કર્યાં કરે છે. એવા સાચા યાગીશ્વરા સદા ચઢતા પરિણામે ગુણિમાં આગળ વધે છે. એવા સતનેજ સ્વપરને તારી શકે છે. (૩) જેઓ ચંદ્ર સમી શીતળતાને પ્રસારે છે, સાગર સમી ગંભીરતાને ધારે છે, સંયમનું પાલન કરવામાં ભાર’ૐ સરખી Page #116 -------------------------------------------------------------------------- ________________ (૬૫) સાવધાનતા રાખે છે, તેમજ મેરૂ પર્વત સમી પવિત્રતાનેનિશ્ચળતાને સદાય આદરે છે. (૪) વળી– જેમ પંકજનામધારી ફળ જળ ને કાદવથી ન્યારું રહે છે, તેનાથી લેવાતું નથી, તેમ જે સંત-સુસાધુ જને વિષયભેરાથી નિલેપ રહે છે, વિષયલાલસાથી ખરડાતા નથી, વિષયવાસનાને હરાવી-દૂર કરી, રત્નત્રયીનું અખંડ આરાધન કરે છે, તેવા સ્વરૂપ–રમણી મહાત્મા પરમાત્મપદને પામી શકે છે. (૫) સારબોધ-અરૂં સાધુપણું કેવું હોવું જોઈએ અને તેનું ચથા પાલન કરવામાં કેવી પાત્રતા ને સાવધાનતા હોવી જોઈએ ? તેનું ચિત્ર ઉપલા પદમાં આપીને આજકાલ સાધુ માર્ગમાં વ્યાપી રહેલી શિથિલતા અથવા પ્રમાદાચરણને દૂર કરવા આત્માથી સજજનેનું લય ખેંચવામાં આવ્યું છે. જો કે પૂર્વ પુરૂષની હોડ કરે એવું વિશુદ્ધ ચારિત્ર અપ્રમત્તભાવે પાળનાર અત્યારે કઈ ભાગ્યે જ મળે તેમ છે, પરંતુ એવી શુદ્ધ ભાવના દીલમાં ધારી રાખીને તદનુસાર યથાશક્તિ સંયમને ખપ કરવામાં આવે છે તેથી સ્વપને સારા લાભ થવા સંભવ રહે છે. કેમકે ઉપદેશમાળાદિકમાં શુદ્ધ સંવિઝપણું (સાધુપણું) જે પળી ન શકે તે સાધુપણાને દંભ (ાટે ડાળ-ડિમાક) તજી નિરંભનિષ્કપટપણે સરલતાથી સાધુલિંગ(વેષ)ને મૂકી, યથાયોગ્ય સ્થળે, ગૃહસ્થગ્ય વતનિયમોનું સારી રીતે પાલન કરવાના ખપી થવાનું અથવા એ લિંગ-વેષ તજી નજ શકાય તે રાખીને પણ પિતાને છતા દેવને ગોપવવા નબળે પ્રયત્ન નહી કરતાં, શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરવા સાથે શુદ્ધ સંવિજ્ઞ Page #117 -------------------------------------------------------------------------- ________________ (૬૬) (સાધુ) જનની સેવા-ભક્તિ કિંકરની પેરે કરવાનું, લઘુ. દીક્ષિત સાધુને પોતે ગમે તેટલા મોટા દીક્ષા પર્યાયને હેય તેમ છતાં પ્રેમલાસથી વાંદવાનું, પણ પોતાને નહીં વંદાવવાનું ફરમાવ્યું છે. મિથ્યાભિમાન મૂકીને એ રીતે સવિજ્ઞપક્ષીપણું આદરને સમચિત જથણ બળનાર એવા અહી જ પણ સ્વહિત સાધી શકે છે. પદ ર૭ મુ. (રાગ–બિહાગ અથવાડી) લઘુતા મેરે મન માની, લઈ ગુરૂગમ જ્ઞાન નિશાની.લ. મદ અષ્ટ જિનેને ધારે, તે દુર્ગતિ ગયે બિચારે; એ જગતમેં પ્રાની, દુઃખ લહત અધિક અભિમાની.૧ શશી સુરજ બડે કહાવે, તે રાહુકે બશ આવે; તારાગણ લઘુતા ધારી, સ્વભંતુ ભીતિ નિવારીલ૦ ૨ છેટી અતિ જયસુગંધી, લહે ખટરસ સ્વાદ સુગંધી; કરીટાઈ ધારે, તે છાર શિરપર ડારે, લટ ૩ જબ બાળચંદ હેઈ આવે, તબ સહુ જગ દેખણ ધાવે; નામ દિન બડા કહાવે, તવ ક્ષીણ કળા હેઈ જાવેલ૦૪ ગુરૂવાઈ મનમેં વેદે, નૃપ શ્રવણ નાસિકા છે; અગમાંહે લઘુ કહાવે, તે કારણ ચરણ પૂજા, લ૦ ૫ ૧ રાહુ બીક. ૩ કીડી. ૪ હાથી. ૫ કચરો ૬ બીજને ચંદ્ર ૭ મોટાઈ. Page #118 -------------------------------------------------------------------------- ________________ (૬૭) શિશુ.રાજધામમેં જાવે, સખી હોલમાલ ગોદ ખીલાવે; હેય બડા જાણ નવિ પાવે, જાવે તે સીસ કરાવે. લ૦૬ અતર મદભાવ વહાવે, તબ ત્રિભુવનનાથ કહાવે; ઈમ ચિદાનંદ એ ગાવે, રહણ વિરલા કેઉ પાવે. લ૦૭ ભાવાર્થ–ગુરૂ મહારાજની કૃપા-પ્રસાદીરૂપે મળેલી હિતશિક્ષાથી લઘુતા-નમ્રતા-મૃદુતા–સભ્યતા આદરવામાં નીચેની વાત લક્ષમાં લેતાં અને અત્યંત લાભ સમજાયે છે. ૧ મિથ્યા અભિમાની (ઘમંડ રાખનાર) દુનિયામાં છક્કડ ખાઈ જાય છે અને ભારે દુઃખી–હેરાન થાય છે. જાતિ, કુળ, બળ, ઐશ્વર્ય, બુદ્ધિ પ્રમુખની અધિકતા (બીજા કરતાં અધિક) પામી જે તેને જીરવી નથી શકતા અને મદાંધ બની તેને દુરૂપયોગ કરે છે, તે બીચારા ભૂંડા હાલે મરીને નીચી-હલકી ગતિમાં જઈ પટકાય છે. ત્યાં તેને કેઈ ત્રાણ-શરણ કે આધાર રૂપ થવા પામતું નથી. ' ૨ ચંદ્ર અને સૂર્ય તિષમંડળમાં મેટા કહેવાય છે તે તે રાહુવડે પ્રસાય છે અને તારાઓ નાના-છોટા કહેવાય છે તે તેમને રાહુની કશી બીક (ગ્રહણ કરવાની રહેતી નથીતેમને રાહુ નડતેજે નથી. ૩ અતિ છેટી કાયાવાળી કી ગંધબળથી સુગંધી ખટરસને સ્વાદ લહી શકે છે અને હાથી મેટાઈ(મટી કાયાને, ધારી સુંઢવતી પિતાના માથે ધૂળ નાંખે છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ (૬૮) ૪ મારે બીજાની સાત્રિએ ચંદ્રની કળા પ્રગટે છે. ત્યારે સહુ કે તેને દેખવા-જેવા દે છે, પરંતુ એ જ ચંદ્ર પુનમે પૂરી સેળ કળા પામી રહે છે ત્યારે કે તેને જેવા જતું નથી અને તેની કળા ક્ષીણ લાછી) થવા માંડે છે એટલે તે પ્રથમની જેમ પ્રીતિપાત્ર થતું નથી. - ૫ કેઇ એવા દુષ્ટ અપરાધ પ્રસંગે અપરાધીને શિક્ષા દેવા અંગમાં ઠીકઠીક શોભનિક ને ઉપયોગી લેખાતાં કાન ને નાકને રાજાએ છેદાવી નાખે છે અને અંગમાં પગ (ચરણ) સાવ નિકૃષ્ટ-હલકા-લઘુ લેખાય છે તેથી શિષ્ટ ને પૂજ્ય જનનાં ચરણે પૂજાય છે. ૬ નાનું બાળક રમતગમતમાં રાજમહેલમાં ચાલ્યું ગયું હોય તે તેમાં વસનારી અતેકરીઓ અને તેની દાસીએ ભેગી મળીને પ્રીતિથી તેને ખેાળામાં બેસાડી રમાડે છે, પણ જે કઈ મેટી ઉમ્મરને અજાણ્યા માણસ હેય તે તે ત્યાં જવા પામેજ નહી અને ભૂલે ચુકયે કદાચ કઈ ત્યાં જઈ ચડ્યો હોય તે તેના જીવનું જોખમ થાય છે, નાના બાળકમાં નિર્દોષતાસરલતા-પ્રસન્નતા જોઈ-જાણુ સહુ તેની ચાહના કરે છે અને મેટામાં ખેટી આશંકા લાવી તેને પ્રાણ લેવા તત્પર થઈ જાય છે. ૭ પૂર્વોક્ત પ્રકારે મદ અભિમાનમાત્રને સાળી નાખવાથી જીવ ત્રણ ભુવનમાં શ્રેષ્ઠ તીર્થકર જેવી પદવી પામે છે. એ રીતે ચિદાનંદજી મહારાજ હિતશિક્ષા આપી છેવટે જણાવે છે કે આ પ્રમાણે જાણતાં છતાં કઈ વિરલ સદ્ભાગી જનાજ ખરી હિતકરણા આદરી સુખી થાય છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ સારબોધ–કુલ, જાતિ, અહ, વિલા, એદિ આઠ પ્રકારને મદ કરનારાને લાભ કોને થતું નથી અને હાનિ તે અપરંપાર થવા પામે છે. જે જે વસ્તુને આ ભવમાં મદ કાય છે તેજ વસ્તુથી ભવાન્તમાં બે નશીબ રહેવાય છે. અને એ સર્વ મદમાત્રને જય કરવામાં આવે છે તે તીર્થકર જેવી સર્વોત્કૃષ્ટ પદવી પણ પામી શકાય છે. પદ ૨૮ મું (રાગ –ાડી) સ્થિણી કથે સહુ કે, રહણ અતિ દુર્લભ હોઈ. આ શુકરામ નામ બખાણે, નવિ પરમારથ તસ જાણે, હાવિધ ભણું વેદ સુણાવે, પણ અકળ કળાનવિપાક૧ પિરિશ પ્રકાર રાઈ, મુખ ગણતાં તૃપ્તિ ન હેઈ; શિશુ નામ નહીં તસલવે, રસાસ્વાદત સુખ અતિલે કે ૨ બદીજને કડખા ગાવે, સુણ શરા સીસી ટાવે; જબ રૂંઢમુંડતા ભાસે, સહુ આગળ ચારણ નાસે કે-૩ કહણી તે જગત મજુરી, રહણ હે બંદી હજુરી; 'કહણું સાકર સમ મીઠી રહણ અતિ લાગે અનીઠી.ક08 જબ રહણકા ઘર પાવે, થ્રણ તબ ગિણતી આવે; અબ ચિદાનંદ ઇમ જોઈ, રહણકી સેજ રહે સાઈક૫ ૧ ભાટચારણ વિગેરે, ૨ માથાં કપાવા માંડે ત્યારે, ૩ અનિષ્ટ–કડવી. Page #121 -------------------------------------------------------------------------- ________________ (૭૦) અર્થ-કથની-સારી વાતે તે સહુ કંઈ કરી શકે છે, પરંતુ કથનીય વિભાગમાંથી વિવેકપૂર્વક આદરવા ગ્ય આદરવા અને તજવા ગ્ય તજવા તરફ લક્ષ રાખનારા કઈ વિરલ સભાગી જનેજ હોય છે, એ વાત નીચેની હકીકત ઉપરથી સ્પષ્ટ થવા પામશે. ૧. જેમ ભણાવી રાખેલ પિપટ રામનું નામ લે છે ખરે પરંતુ તેને પરમાર્થ કશે જાણતા નથી, તેમ વેદ-શાસ પ્રમુખ ભણું જઈ બીજાને તે સંભળાવે છે ખરા, પરંતુ પરમાર્થન્યતાથી ખરી આત્મ-કળા (અધ્યાત્મ દશા) પામી શકતા નથી. ૨. છત્રીશે પ્રકારની રસેઇનાં નામમાત્ર ગણી જવાથી કંઈ ભૂખ ભાંગતી નથી અને નાના બાળકને તેનું નામ ઠામ કશું આવડતું ન હોય તે પણ જ્યારે ભૂખ લાગે ત્યારે તેને ખાવા માટે મળતાં તે સુખ સંતોષ પામી જાય છે. એ રીતે કહેણી માત્રથી નહી પણ ખરી રહેણી-કરણીથી જ કાર્ય સરે છે. ૩. સંગ્રામ સમયે ભાટ ચારણે શરાઓને અધિક સૂર ચડાવવા “કડખા” ગાય છે, તેથી શુરા રણસંગ્રામમાં બહાદુરીથી લડે છે, પરંતુ જ્યારે શરુઆરથી લડતાં રંગ જામે છે-માથાં કપાવા માંડે છે અને તે દેખવામાં આવે છે કે તરતજ તેઓ મુઠીઓ વાળીને સહુ પહેલાં નાસવા માંડે છે. ૪. મેટી મેટી વાત કરવી અને લેકેને રીઝવવા એ. તે જગતની મજુરી કરવા બરાબર છે. ખરી રહેણી કરણીજ હિતરૂપ છે અને સ્વપરને સહાય રૂપ થઈ શકે છે. તેમ છતાં નરી વાતે કરવી તેને સાકર જેવી મીઠી લાગે છે અને Page #122 -------------------------------------------------------------------------- ________________ (૭૧). ખરી રહેણી-કરણી કરવી એ અતિ અનિષ્ટ-કડવી ઝેરજેવી લાગે છે. ૫. જ્યારે જીવ ભાગ્યવશાત્ ખરી રહેણી કરણી કરતાં શિખશે ત્યારે જ તેની સઘળી કથની લેખે આવશે-સફળ થશે. એમ સમજી જ્ઞાન અને કિયારસિક જન નકામી વાતમાં અમૂલ્ય વખતને નહીં ગુમાવતાં સદ્વિવેકયેગે જે કંઈ હિતઆચરણ થઈ શકે તે કરવામાંજ સંતોષ માને છે. ચિદાનંદજી મહારાજ આપણને એવીજ હિતશિક્ષા આપે છે. તે સારબોધ–ક્રિયા (કરણી વગરનું એકલું જ્ઞાન પાંગળું હેવાથી કાર્ય સાધવાને અશકત થઈ પડે છે અને જ્ઞાન–સમજ વગરની એકલી કિયા જડ જેવી આંધળી લેખાય છે. પાંગળ હોય તે સ્વતંત્રપણે ગતિ કરી ન શકે, તેમ આંધળે પણ કરી ન શકે, પરંતુ જે એકબીજાની સહાય મેળવી શકાય તે જેમ આંધળો અને પાંગળ બંને ક્ષેમકુશળ ઈચ્છિત સ્થાને પહોંચી શકે છે તેમ જ્ઞાન અને ક્રિયાને રૂડે સહગ થવાથી આત્માની ઉન્નતિ સરલતાથી સાધી શકાય છે. તે સિવાય એકલી સમજ વગરની જડ કરણી કે એકલું કરણી વગરનું લુખ્ખું જ્ઞાન સેવવામાત્રથી આત્માની ઉન્નતિ થઈ શકતી નથી. તેથી ઉચિત છે કે આત્માથી ભાઈઓંનેએ જેમ બને તેમ મદ, વિષય, કષાય, નિદ્રા ને વિકથાદિ પ્રમાદને તજી સમ્યગ જ્ઞાન અને સમ્યમ્ આચરણ તરફ અધિક અભિરૂચિ રાખવી. સમાજ સાથે કરેલી શુભ-શુલ કરણીથી જલદી બેડે પાર થાય છે, તે જોઈ જાણી અન્ય મુમુક્ષુ જને પણ તેમ કરવા સહેજે આકર્ષાય છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ( હર પદ્મ ૨૮ મું. ( રાગ-આશાવરી ) જ્ઞાનકેળા ઘટ શાસી, જાકુ નાનકળા ઘટ શાસી. એ આંકણી.. તન ધન નેહ નહીં રહ્યો તાલુ, છિનમે સંચા ઉદાસી. જાકે॰ ૧ હું અવિનાશી ભાવ જગતકે, નિશ્ચે સકલ વિનાશી; અહેવી ધાર ધારણા ગુરૂગમ, અનુભવ મારગ પાસી. જાકુ૦ ૨ મે મેરા એ માહજનિત જસ, એસી બુદ્ધિ પ્રકાશી; તે નિ:સગ પગ માહ સીસ દે, નિશ્ચે શિવપુર જાસી, જાકુ૦ ૩ સુમતા ભઇ સુખી ઇમ સુનકે, કુમતા લઈ ઉદાસી; ચિદાનંદ આનંદ લક્ષ્યો ઈસ, તાર કરમકી પાસી. જાકુ ૪ અથ-જેના ઘટમાં-આત્મામાં જ્ઞાનકળાના પ્રકાશ થાય તેના ઘટમાં તન કે ધન ઉપર સ્નેહ રહે નહીં અને ક્ષણમાં ઉદાસી ભાવ પ્રગટે. ૧. Page #124 -------------------------------------------------------------------------- ________________ ( ૭૩ ) એવા મનુષ્ય વિચારે કે−હુ–મારા આત્મા અવિનાશી છે અને આ જગતના સભાવ અવશ્ય વિનાશી—વિનાશ પામનારા છે. આવી ધારણા ગુરૂગમથી ધારીને-સમજીને તે અનુભવના માર્ગને પામે છે–અનુભવજ્ઞાની થાય છે. ૨. " વળી ‘હું ને મારૂં ” આ માહનિત ( મેહરાજાનો ) જગતને વશ કરવાના મહામંત્ર છે, એવી બુદ્ધિ જેની પ્રકાશિત થાય છે તે મનુષ્ય પરિણામે નિઃસંગ થઈ, મેહરાજાના મસ્તક પર પગ દઈને અવશ્ય મેાક્ષનગરમાં જાય છે. ૩. આવી વાત સાંભળીને સુમતા બહુજ સુખી-મન દિત થઈ અને કુમતા ઉદાસ થઈ. ચિદાનંદજી કહે છે કે-આવી રીતે કર્માંના પાસને તાડીને જીવ પરમાનંદને (મેાક્ષને) પામે છે, જ સાર જે મનુષ્યના હૃદયમાં ખરેખરી જ્ઞાનકળા–પ્રગટે છે તે જરૂર સંસારના પદાર્થો તેમજ સબધાને અંગે ઉદાસી અની જાય છે તેના પર તેને રાગ આવતા નથી. એ પેાતાના સહજ સ્વરૂપને જોઈ શકે છે, પેાતાને અવિનાશી જાણે છે અને ગુરૂગમથી અનુભવજ્ઞાન પણ મેળવે છે, એટલે સ્વપરની સાચી ઓળખાણ થાય છે. તેથી સ્વને અવલખી, પરને તજી મેહરાજાના માથાપર પગ દઇ અર્થાત સથા માહનિય ક્રના વિનાશ કરી મેાક્ષદિરમાં સિધાવે છે. આત્માની આવી સ્થિતિ જાણી સુમતા ષિત થાય અને કુમતા દુઃખી થાય એ સ્વાભાવિક છે. આત્મા પણ કુમતાની દરકાર ન કરતાં ક્રમના પાસ ત્રોડવામાં પેાતાના વીના ઉપયાગ કરે છે અને પરિણામે વાંચ્છિત અવિનાશી સુખને મેળવે છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ (૪) ૫દ ૨૦ મું. ( રાગ-આશાવરી ) અનુભવ આનંદ પ્યારે, અબ મેહે અનુભવ આનંદ પ્યારે; એહ વિચાર ધાર તું જડથી, કનક ઉપલ જિમ ન્યારે. અબ૦ ૧ બંધહેતુ રાગાદિક પરિણતિ, : લખ પરપvસહુ ચારે; ચિદાનંદ પ્રભુ કર કિરપા અબ, ભવસાયરથી તારે. અબ૦ ૨ અર્થ-આત્મા કહે છે કે-હવે મને અનુભવ આનંદજ પ્યારે લાગે છે. જ્ઞાની કહે છે કે હે આત્મા ! તું આ પ્રમા. સેને વિચાર કરીને હવે જડ-પુદગળાથી જેમ બને તેમ શિઘ કનક ને ઉપલ-પથ્થર ને સોનું જેમ જુદું થઈ જાય ને શુદ્ધ સુવર્ણ પ્રગટે તેમ ન્યારે થઈ જઈ તારા આત્મિકગુણરૂપ સુવર્ણને પ્રગટ કર (પ્રાપ્ત કરી. ૧ . હે આત્મા ! રાગાદિક પરિણતિ કર્મબંધના હેતુભૂત છે એમ સમજીને તું પરપક્ષ જે પુદ્ગનિક ભાવ તેથી તેને ત્યારે માન. ચિદાનંદજી મહારાજ કહે છે કે હે પ્રભુ! હવે તે કૃપા કરીને આ ભવસમુદ્રથી મને તારે-પાર ઉતારે આટલી મારી પ્રાર્થના સ્વીકારો. ૨. Page #126 -------------------------------------------------------------------------- ________________ (૭૫) સાર-આ નાના સરખા પદમાં ભાવ બહુ ભર્યો છે. ચેતન સાંસારિક આનંદને તજી દઈને અનુભવજ્ઞાનથી પ્રગટતા આત્મિક આનંદને પ્યારે માને એજ એની મેક્ષમાર્ગ સન્મુખતા સૂચવે છે. પછી કહે છે કે જ્યારે તું અનુભવ આનંદને પ્યારે ગણે ત્યારે પછી તારે પગલભાવથી ન્યારા થવું જ જોઈએ. સ્વપરને ભેદ સમજીને રાગદ્વેષાદિ વિભાવ પરિણતિને પરરૂપે માની તેને ત્યાગ કરેજ જોઈએ. તે જ અનુભવ જ્ઞાન-તેથી તે આનંદ ટકી શકે છે. હવે કાંઈક હક ધરાવતા થયા હોય એમ ચિદાનંદજી કહે છે કે-હવે તે હે પરમાત્મા ! મને તારે હવે હું તરવા એગ્ય થયે છું. - પદ ૩૧ મું. (રાગ-આશાવરી) એ ઘટ વિણસત વાર ન લાગે, એ ઘટ-આંકણું. યાકે સંગ કહા અબ મુરખ, | છિનછિન અધિકે પાગે. એટ ૧ કાચા ઘડા કાચકી શીશી, લાગત હણુકા ભાગે; સડણ પડયું વિધ્વસ ધરમ જસ, તસથી નિપુણ નીરાગે. એ ૨ આધિ વ્યાધિ વ્યથા દુઃખ દણ ભવ, નરકાદિક કુનિ આગે; Page #127 -------------------------------------------------------------------------- ________________ (૯૬) રંગહું ન ચલત સંગ વિષ્ણુપેાખ્યા, મારગહંમે' ત્યાગે. આ૦ ૩ સછક છાક ગહેલ તજ વિરલા, ગુરૂ કિરયા કોઈ જાગે; તન થન નેહ નિવારી ચિદાન, ચલિયે તાકે સાગે આ ૪ અથ—આ ઘટ જે શરીર તેને વિષ્ણુસતાં ( વિનાશ પામતાં) વાર લાગે તેમ નથી. એ શરીરના સંગમાં રહીને હજી પણ હું મૂર્ખ'! તું કેમ ક્ષણે ક્ષણે પાગલ અને છે તેમાં આસક્ત થાય છે ? ૧. જેમ કાચા ઘડા કે કાચની શીશી ઢણુકા વાગતાંજ ભાંગી જાય છે તેમ સડણુ, પડછુ ને વિધ્વંસન ધમ છે જેને એવા આ શરીરથી નિપુણ જને તે નિરાગી બને છે. ૨. આ શરીરપરની આસક્તિથી આ ભવમાં તા ધિર વ્યાધિની વ્યથાનું દુઃખ પ્રાપ્ત થાય છે અને પરભવમાં નરકાક્રિષ્ના દુઃખ પ્રાપ્ત થાય છે. વળી તેનુ જે ખરાબર પાષણ કરવામાં ન આવે તા તે એક ડગલું પણ ચાલતુ નથી, માગમાંજ તજી દે છે. અર્થાત મરણાવસ્થાને પામે છે. ૩. · માટે હું ઘેલા ! જો કાંઈક ગુરૂમહારાજની કૃપા થાય તે તું મદ જે અહંકાર તેના છાક તજી દે અને તનધનનાશરીરના અને દ્રવ્યાક્રિકના સ્નેહ તજીને હું ચિદાનંદ આત્મા! ૧ ગાંડા-ઘેલા. ૨ મનની ચિંતા. Page #128 -------------------------------------------------------------------------- ________________ ( EC ) તુ તેની સાથે-એવા સદ્ગુરૂની સાથે ચાલ. તેના જેવી પ્રવૃત્તિ સ્વીકાર. ૪. સાર્—આ પદમાં ખાસ કરીને આ ફ્રેડની વિનાશકારક સ્થિતિ બતાવીને તેના પરના મમત્વ છેડવા માટે ઉપદેશ આપેલ છે. આ દેહ કાચા ઘડા જેવા છે. એક ઢણુકા લાગતાં એટલે કેઇપણ પ્રકારના ઉપક્રમ લાગતાં તેને વિનાશ થઈ જાય છે. વળી જે તેની સ્થિતિ-આચુકમની સ્થિતિ કાઈ જગ્યાએ જતાં અધવચ પૂરી થઇ જાય તેા દેહ તરતજ આત્માને તજી દે છે. એક પળની પણ શરમ રાખતું નથી. આવા ક્ષવિનાશી ને નશરમા દેહ ઉપર મમતા ધરાવી તેના પાષણમાં રાતદિવસ ઉદ્યુકત રહેવુ તે આ જીવની મૂર્ખતા છે. એટલે ચિદાન દજી મહારાજ શિખામણ આપે છે કે-તેવા વિનાશી દેહના સ્નેહ તજી દઈને સદ્ગુરૂના સાથ ગ્રહણ કરી તેની સાથે આત્મહિતના માર્ગે ગમન કર. પ્રમાદીપણું તજી દે. પદ ૩ર મુ (રાગ—આશાવરી,) અબ પિયા અનુભવરસ પ્યાલા, કહત પ્રેમ મતિવાલા૧ આંકણી. અંતર સમયાતર રસભેદી, પરમ પ્રેમ ઉપજાવે; ૧ પ્રેમ મતવાલા એવા પાઠાંતર છે. તેના અ-આત્મા પ્રત્યેના પ્રેમમાં મતવાલા મદાન્મત્ત બનેલા, એવા થાય છે ૨ રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા ને શુક્ર આ સાત શારિરીક ધાતુ ગણાય છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ (૯૮) પૂરવ ભાવ અવસ્થા પલટી, 1 અજબ રૂપ દરસાવે. અબધુત્ર ૧ નખશિખ રહત ખુમારી જાકી, ' સજળ સઘન ઘન જૈસી; જિને એ પ્યાલા પિયા તિનકું, ઔર કે રતિ કસી. અબધુત્ર ૨ અમૃત હાય હલાહલ જાકે, “ રેગ એક નવિ વ્યાપે; રાહત સદા ગરકાવ નાસા મેં, . બંધન મમતા કાપે. અબધુત્ર ૩ સત્ય સતેજ હીયા ધારે, - આતમ કાજ સુધારે દીનભાવ હિરદે નહી આણે, અપને બિરૂદ સંભાર. અબધુત્ર ૪. ભાવ દયા રણથંભ રેપકે, અનહદ તુર બજાવે; ચિદાનંદ અતુલિબળ રાજા, છત અરિ ઘર આવે. અબધુપ અર્થ—અધ્યાત્મના પ્રેમની બુદ્ધિવાળા કહે છે કે તમે અનુભવરસને પ્યાલે પી. એ રસ એ છે કે અંતરની Page #130 -------------------------------------------------------------------------- ________________ ( ૭૯ ) સાતે ધાતુને ભેદીને પરમ પ્રેમ–ઉત્કૃષ્ટ પ્રેમ ઉપજાવે છે અને પૂર્વની ભાવઅવસ્થાને પલટાવીને અજબ રૂપ દર્શાવે છે. (૧) વળી નખથી માંડીને શિખા પર્યંત તેની ખુમારી જળવાળા ગાઢ વાદળા જેવી રહે છે. જેણે એ પ્યાલે પીધેા તેને પછી બીજા કેફી પદાથ પરની રતિ રહેજ કેમ ? નજ રહે. (૨) વળી જેણે એ પ્યાલા પીધા તેને પછી હળાહળ ઝેર પણ અમૃત જેવુ થઈ જાય છે, રાગ ને શાક તા વ્યાપતાજ નથી (તેના મનપર અસર જ કરતા નથી)એ તે નિર ંતર અનુસવરસની ખુમારીમાં ગરકાવ રહે છે અને મમતાના બંધના કાપી નાખે છે. (૩) વળી તે રસ પીનાર સત્ય ને સતાષ હ્રદયમાં ધારણ કરે છે. આત્માનું કાય* સુધારે છે. દીનભાવ તા હૃદયમાં લાવતા જ નથી અને પેાતાનુ બિરૂદ જે સ્વાત્મદર્શી છે તેને સંભારે છે. (૪) વળી ભાવચારૂપ રજીસ્થંભ ાપીને અનાહત નાદ બજાવે છે (સાહ'ના નાદને અંતરમાં પ્રગટ કરે છે.) ચિદાનંદજી મહારાજ કહે છે કે-એવી રીતે અતુલ ખળવાળા આત્મરાજા કમરૂપ તમામ શત્રુઓને જીતીને પેાતાના ઘરમાં આવે છે, આત્મસ્વરૂપમાં રમણુ કરે છે, યાવત્ મેાક્ષસંપત્તિ મેળવે છે. (૫) સાર- આ પદમાં રહસ્ય ઘણું છે. જેને અનુભવજ્ઞાન પ્રાપ્ત થાય તેની સ્થિતિ કેવી હાય તે એમાં સમજાવેલ છે. રસના પ્યાલાની ખુમારી એરજ છે. તે ખરી રીતે તે વાણીદ્વારા કહી શકાય તેમજ નથી. પ્રાંતે એ રસ પીનારનું પરિણામ શું આવે છે તે બતાવીને કર્તાએ પદ પૂર્ણ કરેલ છે. - અનુભવ Page #131 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) ૧૬ ૩૩ મું. ( રાગ–આશાવરી ) મારગ સાચા કોઉ ન બતાવે, જાકુ જાય પૂછીયે તે તે અપની અપની ગાવે. માર્ગ॰ આંકણી. સતવારા મતવાદ વાધર, થાપત નિજ મત નીકાઃ સ્યાાદ અનુભવવન તાકા, ક્શન લગત માહે ફ્રીઝ, મારગ૦ ૧ વ્રત વેદાંત બ્રહ્મપદ ધ્યાવત, નિશ્ચય પખ રે ધારી; મીમાંસક તા કે પઢે તે, ઉદય ભાવ અનુસારી, મારગ૦ ૨ હત મોય તે મુદ્દે મમ, ક્ષણિક રૂપ દરસાવે; તૈયાયિક નયવાદ ગ્રહી તે, કરતા કાઉ દેરાવે. મારગ૦ ૩ સારવાક નિજ મનઃકલ્પના, શૂન્યવાદ કાઉ ટાણે; તિનમે ભયે અનેક ભેદ તે, અપણી અપણી તાણે; મારગ૦ ૪ Page #132 -------------------------------------------------------------------------- ________________ (૮૧) નય. સર્વંગ સાધના જામે, ચિદાનંદ એસા જિન મારગ, તે સરવંગ કહાવે; ખાજી હાય સેા પાવે. માર્ગ૦ ૫ અ-હે પરમાત્મા ! આ જગતમાં (તારા શિવાય) સાચા મારગ કાઈ બતાવતું નથી. જેની પાસે જઈને પૂછીએ છીએ તે બધા પેાતાની વાત-પાતાની માન્યતા ગાય છે—બતાવે છેસિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. જુદા જુદા મતવાળા પાતપાતાના મતવાદમાં પક્ષને ધારણ કરી પોતાના મત સાચા છે એમ સ્થાપે છે. પરંતુ સ્યાદ્વાદના અનુભવ વિનાનું તેનું કથન મને તેા તદન ીકુ લાગે છે–રસવાળુ લાગતુ નથી. (૧) વેદાંત મતવાળા પેાતાના નિશ્ચય પક્ષને હૃદયમાં ધારણ કરીને બ્રહ્મપદને ધ્યાય છે (તેને ધ્યાવાનુ કહે છે.) મીમાંસક ઉદયભાવને અનુસરીને કંના પદને આગળ કરે છે. બોધા કહે છે કે અમારા બુદ્ધદેવે ક્ષણિકવાદ બતાવ્યા છે (તે સત્ય છે), નૈયાયિક નયવાદને ગ્રહણ કરીને આ જગતને કર્તા કાઈ છે એમ ઠરાવે છે. (૨-૩) ચારવાક (નાસ્તિક) પેાતાની મનકલ્પનાથી શૂન્યવાદનુ સ્થાપન કરે છે. આ મધામાં વળી અનેક ભેદો થયા છે . તે બધા પાતપેાતાની તાણે છે. અર્થાત્ પેાતાની વાત સત્ય છે એમ કહે છે. (૪) Page #133 -------------------------------------------------------------------------- ________________ નયના સર્વે અંગની સાધના જેમાં હોય તેજ સર્વિસ કથિત મત કહી શકાય. ચિદાનંદજી મહારાજ કહે છે કેએ તે એક જિનમાર્ગ જ છે, પણ તેને ખેજ-તપાસ કરનાર વિવેછે હેય તેજ પામી શકે, બીજા અલ્પમતિઓ કે એકાંતવાલીએ પામી શકે નહીં. (૫) - સાર–આ પદમાં જુદા જુદા દર્શનકારે શું કહે છે? પિતાના મતનું રહસ્ય શું બતાવે છે ? તે સ્પષ્ટ કરેલ છે. શુદ્ધ ચેતના કહે છે કે હે વીતરાગ પ્રભુ! સાચે માર્ગ કઈ બતાવતા નથી. એ બધા એક નયને અપેક્ષીને બનેલા દર્શને છે. તેથી તેમાં સ્વાદ્વાદપણું નથી. સર્વ નયને સાર લઈને બનેલ તે એક હે પ્રભુ ! તમારૂં જ દર્શન છે, પણ તે મળવું સહેલું નથી. જે ખરેખરા વિવેકપૂર્વક માર્ગ શોધનારા હોય છે તેજ પામી શકે છે. આપની કૃપાથી મને તેને કાંઈક ભાસ થયે છે. પદ ૩૪ મું. - (રાગ–આશાવરી) આબધુ બેલિ નયન અબ યે, પ્રિય મુદ્રિત કયા સેવે. અબધુ આકણ. એહ નિદ સેવત તુ ખેયા, સરવસ માલ અપાયું "પાંચ ચાર અજહુલેથ લુટત, - તાસ મરમ નંહિ જાણુ, અબધુત્ર ૧ Page #134 -------------------------------------------------------------------------- ________________ (૩) થી ચાર ચંડાલ ચોકડી, મંત્રી નામ ધરાયા; ચાઇ કે પીયાલા તહે, સકલ મુલક ઠગ ખાયા. અબધુત્ર ૨ રાષ્ટ્ર રાય મહાબલ જેદા, નિજ નિજ સેન સજાવે; ગુણઠાણેમેં બાંધ મોરચે, ઘેર્યા તુમ પુર આયે. અબધુ ૩ પરમાદી તું હોય પિયારે, પરવશતા દુઃખ પાવે; ગયા રાજ પુરસારથસેંતી, ફિર પાછા ઘર આવે. અબધુત્ર ૪ સાંભલી વચન વિવેક મિત્તકા, - જિનમેં નિજ બાળ જોડયા; ચિદાનંદ એસી રમત રમંતા, - બ્રહ્મ બંકા ગઢ તોડયા. અબધુત્ર ૫ અર્થ_વિવેક કહે છે કે હે આત્મા! આંખ ઉઘાડને કાંઈક છે, આંખ મીંચીને શું સુતે છે? હે આત્મા! મેહનિદ્રામાં સુઈ રહીને તેં પિતાને સર્વ માલ -ગુમાવ્ય-આત્માના ગુણેને નાશ કર્યો. હજુ સુધી પાંચા ઈતિરૂપી પાંચ ચેર તને લુંટ્યા કરે છે, તે પણ તું Page #135 -------------------------------------------------------------------------- ________________ (((xx)) તેના મને જાણતા નથી સમજતા નથી પણ તેને મિત્ર માની રહ્યો છે. (૧) ચાર કષાયરૂપ ચંડાળ ચાકડીએ મળીને તારામંત્રીપણાનું નામ ધરાવ્યું તારા મંત્રી બની બેઠા. પછી તને મેહરૂપ કેફના (મદિરાને) પ્યાલા પાઈ બેશુદ્ધ કરીને તારા મુલક અધેા ઠગી ખાધા-લુંટી લીધા-તારી સત્તાના નાશ કરી દીધા. (૨) તારા શત્રુ સાન માહરાજાના બળવાન. ચદ્ધાઓએ પેાતપેાતાનુ સૈન્ય તૈયાર કર્યું અને ગુણુઠાણામાં મેરચા બાંધીનેલંડાઈના મથક સ્થાપીને તારી પાસે આવી તારૂ નગર ખ ઘેરી લીધુ (૩) તું અત્યંત પ્રમાદી થઇ જવાથી પરવશપણાના દુઃખને પામવા લાગ્યા. તેણે તને કેદ કર્યાં અને તારૂ રાજ્ય બધુ તે લુટી ગયા. હવે પ્રમાદ તને પાછે તુ તારા ઘરમાં આવ આત્મસ્વરૂપને મેળવવા પ્રયત્ન કરતા પુરૂષાર્થ કરવાથી ગયેલ રાજ્ય તને પાછુ પ્રાપ્ત થઈ શકે. (૪) આ પ્રમાણેની વિવેકમિત્રની યથાર્થ વાત સાંભળીને આત્મા જાગૃત થઈ ગયા. પ્રમાદરૂપ નિદ્રાને સવ થા તજી દીધી અને એક ક્ષણમાં પેાતાનુ સર્વ લશ્કર તૈયાર કર્યું. ક્ષપકએણિ માંડી. ચિદાનંદજી કહે છે કે-આવી રમત રમતાં આત્મસ્વરૂપમાં રમણ કરતાં આત્માએ મેહુરાજાના મહાન ગઢઃ તાડ્યો તેના બાંધેલા મારચા વીંખી નાખ્યા ને એકાએક મેાક્ષસુખ મેળવ્યું. સાર- -પ૪માં પ્રથમ ભાત્માના પ્રમાદીપણાથી માહુરાજા પ્રમળ બની જવાને લીધે શું શું !હાનિ થઇ તે - Page #136 -------------------------------------------------------------------------- ________________ ( R): : - બતાવેલ છે અને પછી વિવેકના કથની આત્મા જગત થતાં તેણે પિતાનું બળ. એકત્ર કરી ગુણઠાણે ગુણઠાણે મહરાજાએ બાંધેલા મરચા તેલ નાખ્યા તેની પ્રવૃત્તિઓનું બળ નિર્મૂળ કર્યું. અને એ રીતે આગળ વધતાં-ક્ષપકશ્રેણિએ ચી પિતાનું શાશ્વત રાજ્ય મેળવ્યું. એ વાત સમજાવી છે. એટલે આત્માએ પ્રમાદ છેડવાની જરૂર છે એ વાત સિદ્ધ કરી બતાવી છે. . ! પદ ૩૫ મું. ( રાસ-પ્રભાતી) - વસ્તુગતે વસ્તુકે લક્ષણ, ગુરૂગમ વિણ નવિ પાવે રે, ગુરૂગમ વિના નવિ પાવે કે, ભટક ભટક ભરમાવે રે. વસ્તુ ૧ ભવન આરીસે ધાને કુકડા, - નિજ પ્રતિબિંબ નિહારે રે; ડતર રૂપ મનમાંહે વિચારી,* * મહા સુદ વિસ્તારે રે. વસ્તુ ર નિર્મળ ટિક શિલા અંતર્ગત, જ કરિવર લખ પરછાંહી રે, દસન તુશય અધિક દુઃખ પાવે . . . . ષ કારત દિલમાંહિ રે. વસ્તુ ૩. ૧ દાંત. ૨ તુટવાથી. '; ; Page #137 -------------------------------------------------------------------------- ________________ (૮૬): સસલે જાય સિકું પકડ્યો, દુબે દીયે દીખાઈ રે નિરખ હરિ તે જાણ દુસરે, પડ્યો કંપ તિહાં ખાઈ રે. વસ્તુ ૪ નિજ છાયા વેતાળ ભરમ કર, હરત બાલ દિલમાંહિ રે; રજજુ સર્ષ કરી કેઉ માનત, જલી સમજતી નહિ રે. વરતુ ૫ નલિની મમર્કટ મુઠી જિમ, " ભ્રમવશ અતિ દુઃખ પાવે રે; ચિદાનંદ ચેતન ગુરૂગમ વિન, મૃગતૃષ્ણ ધરી ધાવે રે, વસ્તુ અર્થ–ગુરૂગમ વિના-ગુરૂ મહારાજ પાસે ખરૂં સ્વરૂપ સમજ્યા વિના વસ્તુગતે વસ્તુનું લક્ષણ-વસ્તુનું યથાર્થ સ્વરૂપ આ છવ પામી શકે નહીં અને જ્યાં ત્યાં ભટકી ને જમમાં પડે. ૧. કેઈક મકાનમાં રહેલા કાચમાં કુકડા તેમજ કુતરા પિતાના પ્રતિબિંબને જોતાં તે બીજા કુકડા અથવા કુતરા છે એમ મનમાં ધારીને તેની સામે મહાયુદ્ધ કરે છે તેમજ નિર્મળ એવા સ્ફટિકની શિલામાં હાથી પિતાને પડછાયો પડેલો જોઈ તેને પિતાને શહાથી માની દાવડે શિલાપર પ્રહાર કરે છે અને - ૧ ભ્રમર, Page #138 -------------------------------------------------------------------------- ________________ દત ત્રુટી જવાથી અધિક દુઃખ પામે છે. મનમાં દ્વેષ ધારણ કરે છે. ૨. એક સસલાએ જઈને સિંહને કહ્યું કે આ વનમાં એક બીજો સિંહ આવ્યો છે. ” સિંહે તે વાત માની નહીં એટલે સસલે કહે-ચાલે, બતાવું.” એમ કહી એક કુવા પાસે લઇ જઈ તેમાં સિંહને જોવાનું કહેતાં તેને પડછાયે પડ્યો તે બતાવ્યો. સિંહે તાડુકે કર્યો એટલે સામે તેજ પડછ પડ્યો તેથી સિ છે તેને બીજે સિંહ ધારી તેની સાથે લડવા માટે ઝપાપાત ખાઈને કુવામાં પડશે. ૪ વળી બાળકે પિતાની છાયાનેજ વેતાળ (ભૂત) માનીને ડરે છે–ભય પામે છે, તેમજ કેટલાક મનુષ્યો રાત્રે રસ્તામાં પડેલા દેરડાને સર્પ માની લે છે. આ બધી વાત જ્યાં સુધી . ખરી વાત સમજાણી નથી ત્યાં સુધી બને છે. ૫ તેમજ કમળમાં પકડાયેલ જમર અને ઘડામાં નાખેલી મુઠીવાળો વાનર પણ જમના વંશથી-એટી માન્યતાથી અત્યંત દુ:ખ પામે છે. તે જ રીતે ચિદાનંદજી મહારાજ કહે છે કેઆ ચેતન ગુરૂગમવિના પરીવાત-સંસારનું ખરૂં સ્વરૂપ સમજતું નથી અને મૃગતૃષ્ણાની જેમ જ્યાં ત્યાં દોડે છે. ૬ સાર-આ પદમાં અજ્ઞાનવશ જે જે પ્રાણી મિથ્યા ભ્રમમાં પડી દુઃખી થાય છે તેના દષ્ટાંત આપ્યા છે. તેની જેમ આ જીવ પણ ગુરૂગમથી આત્માનું ખરું સ્વરૂપ સમજ્યા વિના- વસ્તુગતે વસ્તુનું સ્વરૂપ સમજ્યાવિના મૃગતૃષ્ણાની જેમ સાંસારિક-ઍહિક સુખ મેળવવા માટે ડાય કરે છે, પરંતુ પરમાર્થ બુતિએ Page #139 -------------------------------------------------------------------------- ________________ (૮૮) તે નશ્વર છે, હાનિકારક છે, અગ્રાહ્ય છે, એમ સમજતા નથી. ખરી વાત તેા ગુરૂગમથીજ સમજાય છે, માટે સુજ્ઞ જનાએ ગુરૂગમવડે આ સંસારનું ખરૂં સ્વરૂપ સમજવા પ્રયત્ન કરવા. ૫૬ ૩૬ મુ (રાગ—ભૈરવ) » લાલ ખ્યાલ દેખ તેરે, અચરજ મન આવે. આ ધારે બહુરૂપ છિન્ન-માંહે હેય ૨ક ભૂપ; આપ તે અરૂપ સહુ જંગમે કહાવે, લાલ કરતા અકરતા હું, હરતા કે ભરતા જ્યું; ઐસા હૈ જો કાણુ તાહે, નામ લે બતાવે. લાલ૦ ૨ એકહુએ એક હૈ, અનેક હૈ અનેકહુમે; એક ન અનેક કછુ, કો નહીં જાવે. લાલ 3 ઉપજે ન ઉપજત, સુઆ ન મરત છુ; ખતરસ ભાગ કરે, રંચતુ ન ખાવે. લાલ॰ પર પરણિત સંગ, કરત અનાખે ૨ગ; ચિદાનન્દે પ્યારે, નટમાજીસી દિખાવે, લાલ॰ અર્થ-ડે લાલ`! હું આત્મા ! તારા ખ્યાલ જોઈને તા સત મનમાં આશ્ચય ઉત્પન્ન થાય છે. જુદા જુદા તું બહુ રૂપ ધારણ કરે છે. ક્ષણમાં રાજા થાય છે ને ક્ષણમાં રક થાય છે વળી ',' ૧ જુદાજુદા. Page #140 -------------------------------------------------------------------------- ________________ (૮૯) બીજી રીતે તે તારૂં અરૂપીપણું જગમાં કહેવરાવે છે. ૧. * કર્તા છે ને અકર્તા પણ છે. હરતા છે ને ભરતા પણ છે. તું એવું છું કે તને નામ લઈને કેવો છું? એમ કોણ બતાવી શકે? કઈ બતાવી શકે તેમ નથી. તું એકમાં એક છે અને અનેકમાં અનેક છે; વળી એક પણ નથી અને અનેક પણ નથી. તારી વાત કહી જાય તેમ નથી. ૨-૩. - તું ઉપજે છે ને વળી નથી ઉપજતે, એ વાત પણ ખરી છે. તેમજ મરે છે ને મરતે નથી, એ પણ ખરૂં છે. ખટરસ જન ખાય છે અને વળી જરા પણ ખાતે નથી, એ વાત ખરી છે. ૪. તું પરપરિણતિના-જુદુંગળના સંગથી અનેક પ્રકારના જુદા જુદા રંગ કરે છે. ચિદાનંદજી કહે છે કે હે પ્યારા આત્મા!' તું તે નટની બાજી જેવી બાજી બતાવી રહ્યો છે. ૫. સાર–આ પદમાં આત્માના વ્યવહાર ને નિશ્ચય સ્વરૂપની જુદી જુદી વાત કહી બતાવી છે. વ્યવહારથી આ જીવ રૂપી છે. તે રાજા થાય છે, રંક થાય છે; પણ નિશ્ચયથી છવ અરૂપી છે. વળી વ્યવહારથી કર્તા છે, હર્તા છે, ભરતા છે ને.નિશ્ચયથી અકર્તા છે. વ્યવહારથી એક છે, અનેક છે, અને નિશ્ચયથી એક પણ નથી ને અનેક પણ નથી. વ્યવહારથી ઉપજે છે, જન્મે છે, મરે છે, નિશ્ચયથી જન્મતે નથી ને મરતે પણ નથી-આત્મા અમર છે. વ્યવહારથી ખાય છે, પીએ છે; નિશ્ચયથી આત્મા ખાતે કે પોતે નથી—અણુહારી છે. આ પ્રમાણે પરપરિણતિના પ્રસંગથી જુદા જુદા રૂપરંગ Page #141 -------------------------------------------------------------------------- ________________ નટની જેમ બતાવે છે. ચિદાનંદજી કહે છે કે તારૂં ખરું સ્વરૂપ જે સમજે છે તેજ સમજે છે, બધા સમજી શકતા નથી. તેમ તારું સ્વરૂપ કહ્યું જાય તેમ પણ નથી; અનુભવજ્ઞાનથી સમજાય તેમ છે. - પદ ૩૭ મું. (રાગ-ભરવ.) જાગ રે બટાઉ ! અબ ભઈ ભેર વેગ. જાગ રે આંકણું " ભયા રવિકા, પ્રકાશ, કમુહુ થયે વિકાસ, ગયા નાશ પ્યારે મિશ્યા-રના અધેરા, જાગ રે ૧ સુતાં કેમ આવે ઘાટ, ચાલવી જરૂર વાટક કઈ નહી મિત્ત પરદેશમેં જવું તેરા જાગ રે ૨ અવસર વીતી જાય, પીછે પછા થાય; રિદાબાદ નિહ એ માન કહા મેરા જાગ રે ૩ અર્થ-હે બટાઉ !હે મેક્ષમાર્ગના મુસાફર ! તું જાગ! કેમકે હવે પ્રભાત કાળ થયું છે. સૂર્ય પ્રકાશ થયા, કુમુદ વિકવર થયા અને મિસા-: જ્ઞાનરપાત્રિને અધિકાર નાશ પામ્યું. માટે હવે જાગ ૧. ' હવે તારસુવું કેમપિસા? કારણ કે પથે ચાલવાનું જરૂરી છે. વળી અહીં. પરદેશમાં કઈ તારું મિત્ર નથી તેથી તે Page #142 -------------------------------------------------------------------------- ________________ (લાલ) અવસર વીતી જશે તે પછી નવા થશે.માટે ચિહેર વિશ લાક્યા કહે છે કે હેયથી તું રિએ એટહું મારા માતા - સાર-આપદ ઘણા રહસ્થવાળું છે, પરંતુ તે તે વિમા બતાવી શકે, ટુંકામાં આટલું સમજી શકાય છે કે તારો સમકિત રૂપ સૂર્યને પ્રકાશ થાય છે, ત્યારે અનેક ભવ્ય અને રૂ૫ કુમુદે વિકરવર થાય છે અને મિથ્યાત્વરૂપ અંધકાર નાથ, પામે છે. આ અવસરે શુદ્ધ ચેતના આત્માને કહે છે કે હવે પ્રમાદમાં પદ્ધ રહેવાને અવસર નથી, હવે તે શુદ્ધ માર્ગ ઓળખાણે છે, તેથી તે માર્ગોવિરતિ પથે ચાલવાની આવશ્યકતા છે. અહીં પરદેશમાં પુદગળિક વરતુઓના મોહથી કરેલ સ્થાનમાં તારું કંઈ મિત્ર નથી, મહરાજાના પરિવારભૂત અષા તારા શત્રુ છે. માટે જે આ સારે અવસર વીતી જશેસર્વ સામગ્રી સાથે મળેલો મનુષ્ય ભવ થઈ જશે, તે પછી પરતા થશે કે-ખરે વખતે આત્મસાધન કર્યું નહીં. માટે અત્યારે તે મારું કહ્યું માની લે અને વિરતિષથે પરવરી મેક્ષપદને પ્રાપ્ત કર. તારા પતીકા સ્વરૂપને પ્રગટ કર. " - પદ ૩૮ મું. (રાગ–ભેરવ.). ચલના જરૂર જાકું નાકું કે સેવના–આંકણી , ભયે જબ પ્રાતઃકાલ, માતા ધવરાવે બાલ; જગજન કરત સકલ મુખ દેવના. ચલના... ૧ Page #143 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨:), સુરભિકે બધ છુટે, ઘુવડ ભયે અપૂઠેર; ગ્વાલમાલ મિલકે વિલાવતે વિલાવના, ચલના૦ ૨. ૩ . તજ પરમાદ જાગ, તુ ભી તેરે કાજ લાગ; ચિદાનંદ સાથ પાય, બિરથા ન ખાવના, ચલના૦ ૩ અ—જે મુસાફરને ચાલવાની જરૂર છે તેને (પ્રભાત થયા પછી) સુવું કેમ પરવડે,? આ જીવ આ જગતમાં એક મુસાફર જ છે. કર્તા કહે છે કે જ્યારે પ્રાત:કાળ થાય ત્યારે માતા આવકને ધવરાવે છે, અને જગતના લેાકેા ખધા મુખશુદ્ધિદંતધાવન કરે છે. વળી ગાયના બંધન ઈંટે છે એટલે તે ચારા ચરવા જાય છે, ઘુવડા જ્યાં ત્યાં સંતાઈ જાય છે, કેમકે તે પ્રકાશ જોઈ શકતા નથી અને ગેાવાળીના બાળકે એકઠા થઈને પાતપેાતાનું દહીં વલાવે છે–વલેણું કરે છે. (૧-૨) એ પ્રમાણે હું આત્મા ! તું પણ પ્રમાદ તજીને જાગૃત. થઈ જા અને તુ પણ તારે કામે લાગી જા. તને શુદ્ધચેતનાના અથવા ચિટ્ઠાનઢના સાથ-સથવારા મળી ગયા છે, તા તેને વ્યથ પ્રમાદમાં રહીને ખાઈશ નહીં, શુદ્ધ માગે ગમન કરી તારૂં સ્થાન મેળવજે. (૩) સાર—આ પદમાં પણ ખુબ રહસ્ય ભરેલુ છે. જ્યારે મિથ્યાત્વ નાશ પામીને સમકિતરૂપ પ્રભાત થાય છે ત્યારે આત્મા પણ પેાતાનુ કાર્ય કરવામાં તત્પર થઇ. જાય છે, પરંતુ ૧ ગાય. ૨ સતાઈ ગયા. ૩ ગાવાળીયાના બાળકા. Page #144 -------------------------------------------------------------------------- ________________ ( ૨૯૩) કદાપિ અવિરતિના સંચાગથી પ્રમાદમાં પડ્યો રહે, તા તેને શુદ્ધ ચેતના જાગૃત કરીને કહે છે તજી દે ને તારૂં કામ રત્નત્રયીની આવા સંચાગ-આવા સાથ મળવા સામગ્રીને વૃથા ન ગુમાવતાં તેને ધારણ કરી આગળ પ્રયાણું કર. કે હવે તુ પાંચે પ્રમાદ સાધનારૂપ કર. ફરીફરીને મુશ્કેલ છે.. માટે મળેલ લાભ લઇ લે અને વિરતિ બાળકને ધવરાવવુ, દંતધાવન કરવું, ગાયના આંધન છૂટવા, ઘુવડનુ સ ંતાઈ જવુ અને દહીંનું વલાવવું–આ બધાં નાનાં આત્માને અંગે પણું ઘટી શકે છે. અષ્ટ પ્રવચન માતા તે રૂપ માતા સ ંયમરૂપ બાળકને ધવરાવે-તેનું પોષણ કરે. પ્રતિક્રમાદિવડે આત્મશુદ્ધિ કરે તે મુખશુદ્ધિ અથવા દંતધાવન. સુરભિરૂપ શુદ્ધ ચેતના તે માહના અધનથી છૂટી પાતાના ચારા જે રત્નત્રયી તેને ચરે. પાપરૂપ-અજ્ઞાન કે મિથ્યાત્વરૂપ ઘુવડ સ'તાઈ જાય-નાશ પામે અને આત્મા શુદ્ધ આત્મમંથનરૂપ વલેણું કરી આત્મગુણ પ્રગટ કરવા રૂપ માખણુ કાઢે, ૫૬ ૩૯ મુ ( રાગ—ભૈરવ ) જાગ અવલાક નિજ શુદ્દતા સ્વરૂપી-જાગ॰ આં જામે રૂપ. રૈખ નાંહીં, રંચ પરપચ નાંહી; ધારે નહીં. મમતા-ગુણુ ભવપકી. જાગજાકા હૈ અનત જ્યાત, કમહે ન મંદ હોત; ચાર જ્ઞાન તાકે સાત, ઉપમા અનુપકી. જાગ૦ ૨ ام Page #145 -------------------------------------------------------------------------- ________________ કરિના કલર જ બનસરામે બિરાજમાન; ? શા માહી કરી જાત, ચિદાનંદ ભૂપકી. જાગ ૩ અર્થ શુદ્ધ ચેતના કહે છે કે-હે આત્મા ! તું જાગૃત થઈને તારા સ્વરૂપની શુદ્ધતા અર્થાત્ તારું શુદ્ધ સ્વરૂપ છે. - જેમાં વર્ણાદિક બીલકુલ નથી, પંચમાત્ર પણ પ્રપંચ નથી, વળી તે સુગુણ આ ભવકૂપની-સંસારમાં રહેલા પુગલિક પદાધરની મમતાં બીલકુલ ધારણ કરતું નથી. (૧) - જેની (જેના કેવળજ્ઞાનની) અનંત યેત છે, જે કઈ કાળે પણ મંદ થનારી જ નથી, વળી પ્રથમના ચાર જ્ઞાન જેના ચુસાવસ્થાને પામી ગયા છે–નકમાય છે-નિરૂપાગી છે. એ જ્ઞાનને અાપની જ ઉપમા અપાય તેમ છે. અર્થાત્ તેને આપીએ તેવી ઉપમા કેઈ આ જગતમાં નથી. (૨) જે ઉલટપલટ થાય અર્થાત્ જેનામાં ઉત્પત્તિ-વિનાશ રહેલ છે, પરંતુ જે સત્તાપણે ધ્રુવ છે. એવા ચિદાનંદ રાજાની શોભા કહી જાય તેમ નથી. આ આત્મા સત્તાગત આ પ્રમાણેના સવરૂપવાળે જ છે એમ ચિદાનંદજી મહારાજ કહે છે. (૩) સાર–આ પદમાં પણ રહસ્ય ઘણું છે. એમાં ચિદાનરૂપ આત્માનું શુદ્ધ સ્વરૂપ ઓળખાવ્યું છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ને શબ્દ એ પુદ્ગળના ગુણ હોવાથી કર્તા કહે છે કે આત્મામાં વર્ણાદિ બીલકુલ નથી. વળી અલ્પ પણ પ્રપંચભાવ (પ્રચછ ભાવ) નથી. શુદ્ધ આત્મા આ સંસારના વિનાશી પદાર્થોમાં મમત્વ કરતું નથી. એને પ્રાપ્ત થયેલ. કેવળજ્ઞાન , અનંત જેતવાળું છે; બીજા ચાર જ્ઞાનની પ્રભા તેમાં સમાઈ આળસ ન કહે છે કે Page #146 -------------------------------------------------------------------------- ________________ જાય છે. આત્મા જે કે કર્મવશ ઉલટપુલટ થાય છે પણ તેને યુવભાવ તે બધા જ રહે છે. એવા વિશુદ્ધ આત્માની શોભા કહી શકાય તેમ નથી. એ તે એક અનુપમજ છે. પદ ૪૦ મું. " (રાગ–પ્રભાતી) ઐસા જ્ઞાનવિચારે પ્રીતમ!ગુરૂગમ શેલી ધારી રે , સ્વામીકી શભા કરે સારી, તે તે બાળકુમારી રે; જે સ્વામી તે તાત તેહને, હો જગત હિતકારી રે. સા. ૧ અણ દીકરી જાઈ બાળા, * બ્રહ્મચારિણી ભરે રે, પરણાવી પૂરણુ ચદાથી, એક સેજ નવિ સેવે રે સા, ૨ અણ કન્યાકા સુત વળી જાયે, કે દ્વાદશ તે વળી સાઇ રે; તે જગ માહે અજન્મા કહીએ, , કરતા તાસ નહીં કેઇ રે. રીલા. ૩ માત તાત સુત એક દિન જનમે, છેટે બડે કહાવે રે Page #147 -------------------------------------------------------------------------- ________________ (૯૬) મૂળ તિનેકા સહુ જગ જાણે, ' ' શાખા ભેદ ન પાવે રે. ઐસા ૪ જે ઇણકે કુળકેરી શાખા, જાણે બેજ ગાવે રે; ખેજ જાય જગમેં તે પણ તે, સઉથી બડે કહીવે રે. સા. ૫ અથવા નર નારી નપુંસક, . સહકી એ છે માતા રે; પર્મત બાળકુમારી બેલત, એ અચરિજકી બાત રે. સા. ૬ લેક લોકોત્તર સહુ કારજમેં, : યાવિન કામ ન ચાલે રે; ચિદાનંદ એ નારીશું રમણ, | મુનિ મનથી નવિ ટાળે રે. એસ૭ અથ– પ્રીતમ ! હે શુદ્ધ ચિદાનંદસ્વરૂપી આત્મા ! ગુરૂગમથી શૈલી સમજીને હું હવે પછી કહુ છું તેના જ્ઞાનને વિચાર કરે. એક સ્ત્રી છે તે બાળકુમારી છે, છતાં સ્વામીની શેભા કરે છે-સ્વામીને શોભાવે છે. અને તેને જે સ્વામી છે તેજ તેને પિતા છે અને તેને જગતને હિતકારી કહ્યો છે. (૧) Page #148 -------------------------------------------------------------------------- ________________ (૯૭) આ સ્ત્રી તે સમતા અથવા વિરતિ સંભવે છે કે જે તેના સ્વામી વિરતિ ધારણ કરનારની શોભા વધારે છે. વળી તે બાળકુમારી છે, તેણે એક નાથ સ્વીકારેલ નથી. તેના તે અનેક નાથ છે. તેમજ જે તેના સ્વામી કહેવાય છે તે વિરતિધારીજ તેના પિતા પણ છે–તેને જન્મ આપનાર છે. વિરતિ ધારણ કરનાર પિતામાંથીજ તેને પ્રગટાવે છે. વળી તે વિરતિધારી આખા જગતના સર્વ પ્રાણીના હિતેચ્છુ હોય છે. - હવે તે બાળા (વિરતિ)ને આઠ દીકરી–પાંચ સમિતિ ને વણ ગુણિરૂપ થઈ, છતાં તે સ્વભાવે બ્રહ્મચારિણીજ કહેવાય છે. તે આઠ પુત્રીને પૂર્ણચંદ્ર જે શુદ્ધ સ્વરૂપી આત્મા તેની સાથે પરણાવી છે. તેણે તેને પોતાની કરીને સ્વીકારી છે. પણ તેઓ એક શય્યા ઉપર સુતા નથી. સહજ માત્ર પણ પ્રમાદ સેવતા નથી અથવા એક શવ્યાએ શયન કરવાનું તે આઠ પ્રવચન માતા કહેવાતી હોવાથી તેનું કામ પણ નથી. (૨) - હવે તે આઠ કન્યાઓને બાર પુત્ર (બાર પ્રકારની અવિરતિના ત્યાગ રૂપ) થયા. પરંતુ તે પુત્રો અજન્મા કહેવાય છે, કારણ કે તેને કર્તા કોઈ નથી. તેઓ પોતે જ આત્માના . ગુણરૂપ છે. (૩) આ માતા, પિતા ને પુત્ર એક દિવસના જન્મેલા છતાં નાના મોટા કહેવાય છે. એટલે તેઓ આત્માના ગુણરૂપ, હોવાથી તેને જન્મ સાથે જ કહી શકાય, છતાં પ્રથમ વિરતિધારક ને પછી તેની આઠ પુત્રી ને પછી બાર પુત્ર એમ નાના મોટા કહી શકાય છે. તે બધાનું મૂળ પરમાત્મા અથવા તેમની Page #149 -------------------------------------------------------------------------- ________________ વાણી છે એમ સૌ જાણે છે, છતાં તેની બધી શાબને બધા ભેદ કઈ છઘસ્થ મનુષ્ય જાણી શકતો નથી. (૪) હવે જે એના કુળની બધી શાખા જાણે છે એટલે કેવળજ્ઞાની થાય છે તે તે પછી જરૂપ જે મતિશ્રુતજ્ઞાન તેને ગુમાવે છે, પરંતુ ખેજ (મતિકૃત) ગુમાવ્યા છતાં કેવળરાન થવાથી તે સૌથી મેટા (શ્રેષ્ઠ) કહેવાય છે. (૫) આ “વિરતિ” નર નાર ને નપુંસક સૌની માતા છે. ત્રણ પ્રકારના વેદવાળા (અમુક ભેદ શિવાય) તેને ધારણ કરી શકે છે. આને–આ સમતા અથવા વિરતિને છએ મતવાળા બાળકુમારી એટલે એક સ્વામી ધારણ કર્યા વિનાની કહે છે તે આશ્ચર્યની વાત છે, કેમકે વ્યક્તિગત તેના સ્વામી ઘણા છે. (૬) લૌકિકમાં કે લેકેત્તરમાં સર્વે કાર્યમાં તે (સમતા) વિના ચાલતું નથી. ચિદાનંદ મહારાજ કહે છે કે-આ વિરતિ અથવા સમતારૂપ સ્ત્રી સાથેનું રમણ–તેની સાથે રહી આનંદ મેળવે તે મુનિમહારાજ મનમાંથી કઈ પણ વખત ક્ષણવાર પણ વિસરતા નથી. (૭) આ પદને અર્થ ને તેને ઉપનય બહુ વિચાર કરીને તિકલ્પનાથી લખેલ છે, તેને વાસ્તવિક સમજવાનું અમે કહી શક્તા નથી. કારણ કે પ્રારંભમાંજ કર્તા-મહાપુરૂષ કહે છે કે-ગુરૂગમથી આની શિલી ધારીને પછી તેને વિચાર ૧ ત્રણે જાતિના અમુક અમુકને દીક્ષાને અગ્ય કહ્યા છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ કરે.” તે ગુરૂગમજ પ્રાપ્ત થઈ શકવી અત્યારે મુશ્કેલ જણાય છે. એટલે સામાન્ય અભ્યાસથી જે રહસ્ય લખાય તેમાં વાસ્તવિકપણું આવવાની ભજના છે, છતાં તેને ઉપનય બતાવવા અનતે પ્રયત્ન કર્યો છે. કેઈ વિદ્વાન આ પદના ઉપનયને વધારે સ્પષ્ટ રીતે લખી મેકલશે તે તેને આભાર માનશું. - પદ ૪૧ મું : (રાગ–પ્રભાતી.) ઉઠોને મેરા આતમરામ, જિનમુખ જોવા જઈએ રે એ દેશી. વિષય વાસના ત્યાગો ચેતન, સાચે મારગ લાગે રે; આંકણી તપ જપ સંજય દાનાદિક સહુ, ગિતિ એક ન આવે રે, ઇન્દ્રિય સુખમેં જેલ એ મન, - વક્ર તુરગ જિમ ધાવે રે. વિષય ૧ એક એક કે કારણ ચેતન, બહુત બહુત દુઃખ પાવે રે; એ પ્રગટપણે જગદીશ્વર, - ઇસુવિધ ભાવ લિખાવે રે. વિષય૦ ૨ Page #151 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) મનસથવશ માત જગતમેં, પરવશતા દુઃખ પાવે રે, રસના લુખ્ય હેય ઝખમૂરખ, જાળ પડયો પિછતાવે રે. વિષય૦ ૩ ધ્રાણ સુવાસ કાજ મુન ભમરા, • સપટ માંહે બંધાવે રે; તે સજસંપુટ સંચુત કુન, કરીકે મુખ જાવે રે. વિષય ૪ રૂપ મનહર દેખ પતગા, ન પડત દીપમાં જાઈ રે, દેખે યાકુ દુ:ખ કારનમેં, નયન ભયે હૈ સહાઈરે. વિષય ૫ શ્રોઢિય આસક્ત મિરગલા, જિનમેં શીશ કટાવે રે; એક એક આસકા જીવ એમ, નાનાવિધ દુઃખ પાવે છે. વિષયે દ પંચ પ્રબળ વતે નિત્ય જાકું, તાકુ કહા કહીએ રે; ચિદાનંદ એ વચન સૂણીને, નિજ સ્વભાવ મેં રહીએ રે. વિષય. ૭ * ૧ હાથી, ૨ મસ્જ, ૩ ક્મળ વીં , ૪ હાથીના કરણ Page #152 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧) અર્થ– હે ચેતન ! તમે વિષયવાસનાને ત્યાગ કરે અને સાચે માર્ગે લાગી જાઓ. જ્યાં સુધી આ મન વક્રતુરંગમ'ની જેમ ઇદ્રિયજન્ય સુખ મેળવવા માટે દેડે છે ત્યાં સુધી તેના કરેલા તપ જપ સંજમ દાન વિગેરે સર્વ લેખામાં આવતા નથી. અર્થાત્ તથાપ્રકારનું ફળ આપતા નથી. (૧) - પાંચ ઇન્દ્રિયો માંહેની એકેક ઇંદ્રિયને કારણે આ જીવ બહુ બહુ પ્રકારના દુઃખ પામે છે.. જુઓ તે સંબંધમાં પરમાત્મા પ્રગટપણે નીચે જણાવેલા દષ્ટાંત આપી તેને ભાવ સમજાવે છે. (૨) કામદેવના વશપણાથી હાથી આ જગતમાં પરવશપણાના દુઃખને પામે છે અને રસેંદ્રિયમાં લુબ્ધ થયેલા મત્યે જાળમાં સપડાઈ જઈને પછી પસ્તાય છે–પ્રાતે મરણ પામે છે. (૩) " ઘોંદ્રિયના વશવર્તીપણાથી કમળપર બેઠેલ જમર સૂર્યાસ્ત થવાનું દેખે છે છતાં ઉડતાં નથી અને કમળ મીંચાઈ જવાથી તેના સંપુટમાં બંધાઈ જાય છે. તે સવારે કમળ ઉધડતાં નીકળવાનું ધારે છે, પરંતુ સવાર પડ્યા અગાઉ તે તે કમળને સંપુટ હાથીને મેઢામાં ભ્રમર સહિત જાય છે. અર્થાત્ હાથી આવીને તે કમળ ખાઈ જાય છે. (૪) વળી દીપકનું મનોહર રૂપ જોઈને પતંગીએ તેમાં જઈને પડે છે અને બળી મરે છે. જુઓ ! તેને દુઃખના કારણમાં તેના નેત્રે સહાયભૂત થાય છે. (૫) ૧ અવળી ચાલને ઘોડે. ૨ સ્પર્શ કિયના વશવર્તિપણાથી. Page #153 -------------------------------------------------------------------------- ________________ (૦૨). શ્રોદિયમાં આસક્ત થયેલા હરણે ક્ષણમાત્રમાં શીકારીને હાથે માથું કપાવે છે. આ પ્રમાણે એક એક ઇતિયા કારણે છે અનેક પ્રકારના દુઃખે પામે છે (૬) - હવે આ મનુષ્યને શિખામણ આપે છે કે-જેની પાંચે ઇકિયે પ્રબળ વર્તે છે તેને માટે તેની કથા તે શું કહીએ? અર્થાત્ તે કેવા દુઃખનું ભાજન થાય તે વિચારે. ચિદાનંદ મહારાજ કહે છે કે આ પ્રમાણેના પરમાત્માના વચને સાંભવધીને ઇન્દ્રિયને વશ ન થતાં નિજ સ્વભાવમાં રહીએ-વતીએ કે જેથી કેઈપણ પ્રકારનું દુઃખ પ્રાપ્ત ન થાય. સાર–આ પદમાં પાંચ ઇંદ્રિ પૈકી એકેક ઇન્દ્રિયના ' વાવતિપણાથી દુઃખ પામતા-મરણ પામતા છના પ્રત્યક્ષ દરતે આપીને આપણને શિખામણ આપે છે કે હે ભવ્ય! તારી પાંચ ઇન્દ્રિય જે વશ નહીં રહે તો તું બહુ દુઃખનું ભાન થઈશ. આ હકીકત અનુભવસિદ્ધ હોવાથી તે સંબંધમાં વધારે લખવાની કે સાર સમજાવવાની આવશ્યક્તા જણાતી નથી. પ્રદ ૪૨ મું, - શ્રી અજિતનાથ જિન સ્તવન, ( રાગ ભૈરવ. ) અજિત જિનદ દેવ થિર ચિત્ત ધ્યાએ, થિર ચિત્ત ધ્યાએ, પરમ સુખ પાઇએ. અજિત આંકણી. અતિ ની ભાવજી, વિગત મમત મલ; એસા જ્ઞાનસરથી, સુજલ ભર લાઈએ. અજિત ૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ (૧૦૩) કેશર સુમતિ ઘેરી ભરી ભાવના કચેરી, કર મન ભરી અંગ, અંગીયા રચાઈએ. અજિત ૨ અભય અખંડ જ્યારી, સીંચકે વિવેક વારી, સહજ સુભાવમેં, સુમન નિપજાઈએ. અજિત ૩ ધ્યાન ધૂપ જ્ઞાન દીપ, કરી અષ્ટ કમ આપ; દુવિધ સરૂપ તપ, નૈવેધ ચઢાઈએ. અજિત ૪ લીએ અમલ દલ, હૈઈએ સરસ ફ્લ; અક્ષત અખંડ બેધ, સ્વસ્તિક લખાઈએ. અજિત ૫ અનુભવ ભેર ભ, મિથ્યા તમ દૂર ગયે; કરી જિન સેવ ઈમ, ગુણ ફનિ ગાઈએ. અજિત ૬ ઈસુવિધ ભાવ સેવ, કીજીએ સુનિત એવ, ચિદાનંદ ચારે ઇમ, શિવપુર પાઈએ. અજિત ૭ ' અર્થ અજિતનાથ પરમાત્માને સ્થિર ચિત્ત કરીને થાઈએતેનું ધ્યાન કરીએ. જો એ રીતે ધ્યાઈએ તે પરમ સુખ પામીએ. હવે પ્રભુની દ્રવ્યપૂજાના આઠ પ્રકારને ભાવસંયુક્ત બતાવે છે. અત્યંત સુંદર એવા ભાવરૂપ જળ, જેમાં મમતારૂપ મળ નથી એવા સુંદર જ્ઞાનરૂપ સરેવરમાંથી ભરી લાવીએ. તે જળવડે સ્નાત્ર કરીને પછી સુમતિરૂપ કેશર ઘેળી ભાવનારૂપ કળી (વાટકી) ભરીએ અને મનને સરલ કરીને તે કેશરવડે પ્રભુની આંગી બનાવીએ–રચીએ. ૧-૨. અભયરૂપ અખંડ કયારામાં વિવેકરૂપ જળ સીંચીને સહજ Page #155 -------------------------------------------------------------------------- ________________ (૧૪) સ્વભાવરૂપ પુ ઉપજાવીએ-ઉગીએ(અને તે પ્રભુને ચડાવીએ). ધ્યાનરૂપ ધૂપ કરીએ, જ્ઞાનરૂપ દીપક ધરીએ, એ રીતે અષ્ટકર્મને જીતવા સારૂ બે પ્રકારના તપરૂપ નૈવેદ્ય પ્રભુ પાસે ચડાવીએધરીએ. નિર્મળ દળવાળા અને સરસ-રસવાળા ફળ ઢોઈએ તેમજ અખંડ ધરૂપ અક્ષતને સ્વસ્તિક કરીએ. આવી રીતે અષ્ટપ્રકારી દ્રવ્યપૂજા કરીએ. ૩-૪-૫. . હવે અનુભવજ્ઞાનરૂપ પ્રભાત થયું અને મિથ્યાત્વરૂપ અંધકાર નાશ પામે, એટલે ઉપર પ્રમાણે જિનેશ્વરની દ્રવ્યપૂજા કરીને પછી તેમના ગુણ ગાઈએ-ભાવપૂજા કરીએ. એવા પ્રકા. ૨ની ભાવપૂજા નિરંતર-દરરોજ કરીએ. ચિદાનંદજી કહે છે કે એમ કરવાથી સહેજે શિવપુરને પ્રાપ્ત કરીએ–ાક્ષસુખને પામીએ. ૬-૭ , , નેધિ–આ પદ નથી પરંતુ સ્તવન છે. કેઈપણ સ્થળે ચિદાનંદજીએ અજિતનાથજીના બિંબ સમક્ષ આ સ્તવનની રચના કરેલી સંભવે છે. જે તારંગાજી તીર્થે પધાર્યા હશે તે તે ત્યાંજ કરી હશે. આ સ્તવનમાં અષ્ટપ્રકારી પૂજાને બહુ સારૂં રૂપક આપેલ છે. દ્રવ્યની સાથેજ ભાવનું સંમેલન કર્યું છે અને તેની ખાસ જરૂર છે. દ્રવ્યપૂજા કરતાં ભાવની નિર્મ હતા તે હેવી જ જોઈએ. તે સાથે દ્રવ્યપૂજા કરવાના હેતુ પણ સમજવા જોઈએ, તે બરાબર સમજાવેલ છે. પ્રાંતે ભાવપૂજાની આવશ્યકતા-ખાસ કર્તવ્યતા સૂચવીને સ્તવન સંપૂર્ણ કરેલ છે. આ સતવત કઠે કરીને વારંવાર ભગવંતની સમક્ષ ભાવપૂર્વક કહેવા લાયક છે અને હૃદયમાં સમજવા લાયક છે. ' Page #156 -------------------------------------------------------------------------- ________________ (૧૫) પદ ૪૩ મું. (રાગ–કાશી) જલાં અનુભવ જ્ઞાન, ઘટમેં પ્રગટ ભયે નહીં. જલદ આંત્ર તલાં મન થિર હેત નહીં છીન, - જિમ પીપરક પાન; વેદ ભયે પણ ભેદ વિના શઠ, - પિથી પિથી જાણું રે. ઘટમેંટ ૧ રસ ભાજનમેં રહત દ્રવ્ય નિત, નહિં તસ રસ હિચાન; તિમ શ્રપાઠી પડિતયું પણ, પ્રવચન કહત અજ્ઞાન રે. ઘટમેં. ૨ સાર લહા વિના ભાર કહે, શ્રત, ' ખર દૃષ્ટાંત પ્રમાણુ ચિદાનંદ અધ્યાતમ રૌલી, સમજ પરત એક તાન રે. ઘટમેં૦ ૩ અર્થ-જ્યાં સુધી અનુભવજ્ઞાન ઘટમાં આત્મામાં પ્રગટ ન થાય ત્યાં સુધી આ મન ક્ષણમાત્ર પણ પીપળાના પાંદડાની જેમ સ્થિર થતું નથી. શાસ્ત્રકાર કહે છે કે–વેદ ભો પણ ભેદ (રહસ્ય) તેને ન જાણે તે તે શઠ (મૂર્ખ) જ રહે છે અને તેની પિથી બધી ઘેથા જેવી ગણાય છે. (૧) Page #157 -------------------------------------------------------------------------- ________________ રસના ભાજનમાં-ઠામમાં અમુક દ્રવ્ય (ખાવાને રસ-- વાળા પદાર્થ) નિરંતર રહે છે, પણ તે ભાજનને રસની પીછાનસમજણ પડતી નથી, તેમ માત્ર શ્રુતપાઠી-પપટીઆ જ્ઞાનવાળ રહસ્ય સમજ્યા વિનાના પંડિતને પણ પ્રવચન-શાસ અજ્ઞાની કહે છે. (૨) શ્રતને સાર જાણ્યા વિનાનું જ્ઞાન ચંદનને ભાર વહન. કરનાર ખરની જેમ ભારભૂત કહ્યું છે. ચિદાનંદજી મહારાજ કહે છે કે અનુભવની શૈલી તે તેમાં એક તાન થઈ જવાથીજ સમજી શકાય છે, તે વિના સમજી કે પામી શકાતી નથી.(૩) સાર–આ પદમાં માત્ર શાસ્ત્ર ભણી ગયેલા પણ વર્તનમાં નહીં ઉતારેલ એવા મનુષ્યને માટે કહે છે કે-ગધેડે જેમ ચંદનને ભાર વહેતે સતે તેની સુગંધને ઉપભેગી બનતું નથી–માત્ર ભાર ઉપાડનારાજ રહે છે, તેમ અનેક શાસ્ત્રો ભણ્યા છતાં જે ઓછેવત્તે અંશે પણ વતન શુદ્ધ કરવામાં ન આવે તે તેનું ભણેલું નિષ્ફળ છે. તેવા મનુષ્ય શા માટે ભણવું ? તેજ સમજી શક્યા નથી. ભણવાની મતલબજ ‘ત્યાકૃત્ય સમજીને અકૃત્ય તજી સત કૃત્ય આદરવાની હોય છે. ચિદાનંદજી મહારાજ કહે છે કે-અનુભવજ્ઞાન તે અધ્યાત્મમાં એક તાન થનારજ મેળવી શકે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ (૧૭) પદ ૪૪ મું. (રાગ–કાફી) અકથ કથા કુણ જાણે હે તેરી ચતુર સનેહી! અસ્થ૦ નયવાદી નયવાદ ગ્રહીને, જૂઠા ઝગડા ઠાણે નિરખ લખ ચખ સ્વાદ સુધાકે, તે તે તનક ન તાણે છે. તેરી. ૧ છિનમેં રૂપ રચત નાના વિધ, આપ અરૂપ વખાને; છિન મૂરખ જ્ઞાની હેય જિનમેં, - ન્યાય સકળ છિન જાણે છે. તેરી. ૨ ચેર સાધ કછુ કહ્યો ન પરતુ હૈ, લખ નાના ગુણઠાણે; જે હેતુ તૈસે ચિદાનંદ, ચિત્ત શ્રદ્ધા ઈમ આણે હે તેરી અકથ કથા કુણ જાણે ૩ અર્થ—હે ચતુર સનેહી એવા આત્મા! તારી અકથન કહી શકાય એવી કથાને કોણ જાણી શકે? કેણ કહી શકે? નયવાદી તે એકેક નયના વાદને ગ્રહણ કરીને બેટા ઝગડાઓ માં બેઠા છે, પરંતુ નિરપક્ષ લક્ષરૂપ અમૃતને સ્વાદ ચાખ્યા પછી તે તેવા સુ એક જરામાત્ર પણ તાણાતાણ કરતા જ નથી. (૧) Page #159 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) હું આત્મા ! તુ ક્ષણમાં અનેક પ્રકારના જૂદા જૂદા રૂપ ધારણ કરે છે અને વળી પેાતાને અરૂપી કહેવરાવે છે. ક્ષણમાં મૃખ થાય છે અને ક્ષણમાં જ્ઞાની થઇને સર્વ પ્રકારના ન્યાયને સમજી શકે છે. (૨) તને પુગળિક વસ્તુના ચાર કહીએ કે તેનેા ત્યાગી એવા સાધુ કહીએ ? કાંઇ, કહી શકાય તેમ નથી. જુદા જુદા ગુઠાણું તુ જુદા જુદા રૂપ ધારણ કરતા હાવાથી કાંઈ કહી શકાતુ નથી. ચિદાનંદજી મહારાજ કહે છે કે-મને તે એવી શ્રદ્ધા ચિત્તમાં સ્થિત થઈ છે કે તુ જેવા હેતુ (કારણ) મળે છે તેવા થઈ જાય છે. (૩) સાર્~~આ આત્માનો કથા કાંઈ કહી શકાય તેમ નથી એટલે કે તેની વિચિત્રતા છે. તે ક્ષણક્ષણમાં પલટણભાવ પામે છે, તેને અજ્ઞાની જાણીને મૂખ કહીએ તેા તે પાછા તેજ લવમાં કે ભવાંતરમાં જ્ઞાનાવરણીય ક્રમના ક્ષચેાપશમથી જ્ઞાની બની જાય છે. પુગળસંગે રૂપી બને છે અને સત્તાગત અરૂપી છે. ગુડાણામાં ઉતરતા ને ચડતા હેાવાથી તેને એકરૂપે આળખાવી શકાય તેમ નથી. તેથી ચિદાનંદજી મહારાજે તા નિય કર્યાં છે કે-આ આત્મા જેવા કારણા કે સયાગા મળે છે તેવા થઈ જાય છે, માટે ઉત્તમ જનાએ જેમ અને તેમ સારા કારણેા ને સચેાગેા મેળવવા, જેથી આત્મા ઉચ્ચ સ્થિતિને પામે. Page #160 -------------------------------------------------------------------------- ________________ (૧૯) પદ ૫ મું. (રાગ–કાફી.) અલખ લખ્યા કિમ જાવે છે, ઐસી કે જુગતિ. . બતાવે; અલખ લખ્યા કિમ જાવે. આંકણું' તનમનવચનાતીત ધ્યાન ધર, અજપા જાપ જપાવે; હેય અડેલ લોલતા ત્યાગી, - જ્ઞાનસરોવરે નહાવે છે. ઐસીઠ ૧ શુદ્ધ સ્વરૂપમેં શક્તિ સભારત, | મમતા દૂર વહાવે; કનકે ઉપલ મલ ભિન્નતા કાજે, - જોગાનળ સળગાવે છે. ઐસી૨ એક સમય સમય શ્રેણિ રેપી, ચિદાનંદ ઈમ ગાવે અલ ન રૂપ હેઈ અલખ સમાવે, ': અલખ ભેદ ઇમ પાવે છે. ઐસી. ૩ ' અર્થ–ચિદાનંદજી પૂછે છે કે-અલક્ષ એવા આત્માનું સ્વરૂપ શી રીતે લખ્યું–કહ્યું જાય એવી કોઈ યુક્તિ બતાવે છે? - આ આત્મા તે તન મન ને વચન એ ત્રણે રોગ વિના ગાતીત ધ્યાનને ધારણ કરીને અજપા જાપ-આત્માની અંદર ઉઠતા એહ પદને જાપ કરે છે. વળી અડેલ-સ્થિર થઈ, Page #161 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦) લેલતા-પુગળપરની આસક્તિ તેને તજી દઈને જ્ઞાનરૂપ સરેવરમાં સ્નાન કરે છે-ન્હાય છે. (૧) પછી શુદ્ધ સ્વરૂપમાં આ સતે પિતાની અનંત શક્તિને સંભારે છે–સંભાળે છે અને મમતાને દૂર તજી દે છે. વળી આત્મારૂપ કનક (સુવર્ણ) ને લાગેલા પથ્થરના મેલરૂપ કર્મસમૂહને ભિન્ન કરી નાખવા માટે ગાનળને પ્રજવલિત કરે છે કે જેથી આત્માની ઉપરને કર્મમળ નાશ પામી જાય છે અળી જાય છે. (૨) - પછી એક સમયની સમશ્રેણિ માંને સિદ્ધસ્થાનમાં પહોંચી જાય છે. આ પ્રમાણે શુદ્ધ સ્વરૂપી આત્માના સ્વરૂપનું ગાન કરતા સતા ચિદાનંદમહારાજ કહે છે કે-જે પતે અલક્ષ રૂપવાળા થઈ અલક્ષને પિતામાં સમાવી દે છે તે એ રીતે અલક્ષના મર્મને પામે છે. અલક્ષને જાણવાને એજ ઉપાય જાય છે. (૩) . સાર–આત્માનું સ્વરૂપ વિચારતાં તે ખરેખરી રીતે અલક્ષ જણાય છે. તેનું વાસ્તવિક પૂર્ણ સ્વરૂપ જે અલક્ષ અવસ્થાને પામે છે તે સમજી શકે છે, બીજા પામી શકતા નથી. જીવ અલક્ષપણાને શી રીતે પામે? તેને માટે સંક્ષિપ્ત વર્ણન આ પદમાં આપેલું છે, તેને વિસ્તાર એટલે કરવા ધારે તેટલે થઈ શકે તેમ છે. છતાં ટુંકું સ્વરૂપ એવું સરસ રીતે બતાવ્યું છે કે જેથી આપણે કર્તાના વિશિષ્ટ જ્ઞાનને પીછાણી શકીએ છીએ. Page #162 -------------------------------------------------------------------------- ________________ (૧૧૧). પદ ૪૬ મું. (રા–કાશીની હેરી) અનુભવ મિત્ત મિલાય દે મોકુ, - શ્યામસુંદર વર મેરા રે. આંકણી અનુવ શિયલ ફાગ પિયા સંગ રમુંગી, ગુણ માગી મેં તેરા રે જ્ઞાન ગુલાલ પ્રેમ પીચકારી, શુચિ શ્રદ્ધા રંગ ભેરા રે. અનુ. ૧ પંચ મિથ્યાત નિવાર ધરૂગી મેં, * સંવર વેશ ભલેરા રે; ચિદાનંદ ઐસી હેરી ખેલત,. બહરિ ન હેય ભવફેરા રે. અનુ. ૨ અર્થ–“હે અનુભવમિત્ર ! જે શ્યામસુંદર વિશુદ્ધ આત્મા મારા સ્વામી છે તેને તું મેળવી દે.” આ પ્રમાણે શુદ્ધ ચેતના કહે છે. હું તે સ્વામીની સાથે શિયલરૂપ ફાગ રમીશ અને તારા ગુણ માનીશ. જ્ઞાનરૂપી ગુલાબજળથી ભરેલી શહ પ્રેમરૂપ પીચકારી સ્વામીને મારીશ. જે પીચકારીમાં શુદ્ધ શ્રદ્ધારૂપ રંગ પણ મેળવેલ હોય છે. તે ફાગ રમતી વખતે હું પાંચ પ્રકારના મિથ્યાત્વને (અશુભ વેશને) તજી દઈને શુદ્ધ સંવર (નિર્મળ ચારિત્ર) રૂપ સુંદર વેશ ધારણ કરીશ. Page #163 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ચિદાનંદજી કહે છે કે-જે જીવ આવી હરી ખેલે તેને બહાળતાએ તે ભવના ફેરા રહે નહીં. તે સ્વલ્પ ભવમાંજ સિદ્ધિસ્થાનને પામે. (૧-૨) 1 . સાર–આ નાના સરખા પદમાં જ્ઞાની આત્મા કેવી હારી ખેલે તેનું ટુંકું સ્વરૂપ બતાવ્યું છે. શીળરૂપ ફાગ, જ્ઞાનરૂપ ગુલાલ, પ્રેમરૂપ પીચકારી, તેમાં શુચિ શ્રદ્ધારૂપ રંગતે ફાગ રમતાં પહેરેલ સંવરરૂપ સુંદર વેશ અને તજેલ મિથ્યાત્વરૂપ માઠે વેશ. આ પ્રકારની હેરી રમનાર આત્મા અલ્પકાળમાંજ સિદ્ધિસુખને પામે એમાં આશ્ચર્ય નથી કર્તાએ ટુંકામાં ઘટના બહુ સુંદર કરી છે. રહે તેનું કે તેમાં શુ તલમિથ્યા પદ ૪૭ મું. (રાગ–કાફીની હેરી.) એરી મુખ હેરી ગરી, સહજ શ્યામ ઘર આય સખી! આંકણી ભેદજ્ઞાનકી કુંજગલનમેં. રંગ રચાવેરી. સખી. ૧ શુદ્ધ શ્રદાન સુરંગ કુલકે, મંડપ છારી; એરી ઘરમંડપ છારી. સખી. ૨ વાસ ચંદન શુભભાવ અરગજા, અંગ લગારી; એરી પિયા અંગ લગાવેરી. સખી. ૩ અનુભવ પ્રેમ પીયાલે પ્યારી, ભરભર પારી; કંતકું ભરભર પાવેરી. સખી. ૪ Page #164 -------------------------------------------------------------------------- ________________ . (૧૩) ચિદાનંદ મહા સમેવા, સિલસિલ ખાવારી સહજ યામ ઘર આયે સી મુખ હેરી ગરી. ૫ અર્થ_શુદ્ધતના સુમતિ સખીને કહે છે કે-આજ તે સહજશ્યામ જે વિશુદ્ધ આત્મા–મારા સ્વામી તે પોતાનામારા ઘરમાં આવ્યા છે, માટે તમે તેના આનંદમાં તમારા સુખે હેરી ગાઓ. અને શુદ્ધ જ્ઞાનરૂપી કુંજની ગલીમાં અનેક પ્રકારના રંગ મચા. (૧) વાળી શુદ્ધ શ્રદ્ધાનરૂપ સારા વર્ણવાળા પુષ્પવડે એક ઉત્તમ મંડપ બાં કે જેમાં રહીને સ્વામી સાથે આનંદ કરી શકાય. (૨) પછી સુવાસનારૂપ ચંદન અને શુભભાવરૂપ અરગજા અત્તરાદિ દ્રવ્યે મારા પ્રીતમને અંગે લગાવો-તેનુ વિલેપન કરે.(૩) અને હે પ્યારી ! અનુભવાનરૂપ રસ, પ્રેમરૂપ પ્યાલામાં ભરી ભરીને મારા કંથને-ભર્તારને પાઓ. (૪) ચિદાનંદજી કહે છે કે–પછી સમતારસના મેવા પતિની સાથે હળીમળીને ખાઓ તેને આપવાદ . (૫) આ રીતે મારા શ્યામસુંદર, ઘરે આવ્યા છે માટે હે સખી ! તમે હોરી ગાવા વિગેરે તમામ ક્રિયાઓ કરે કે જેથી તેઓ પ્રસન્ન થઈને અહીં જ સ્થિતિ કરે. પરઘરે (પરભાવમાં) જવાની ઈચ્છા જ ન કરે. - સાર–આ પદ પાછળના પદની પૂત્તિમાં બનાવેલું જણાય છે. પાછલા પદમાં ટુંકામાં હેરી ખેલવાનું બતાવ્યું Page #165 -------------------------------------------------------------------------- ________________ (૧૧૪) છે. આ પદમાં તેનેજ વિસ્તાર કર્યો છે. આમાં તો પિતાના ઘરમાં (સ્વરૂપમાં) આવેલ આત્માને પાછા પરભાવમાં (પરઘરમાં) ન જાય તેમ કરવા માટે જે શુભ પ્રયત્ન કરવો ઘટે તે ટુંકામાં બતાવ્યો છે અને દરેક વસ્તુને જુદું જુદું રૂપ આપેલું છે. ભેદજ્ઞાનરૂપ કુંજ, શુદ્ધ શ્રદ્ધાનરૂપ પુખ્યમંડ૫, શુભભાવરૂપ ચંદનાદિકનું વિલેપન, અનુભવજ્ઞાનરૂપ પ્રેમરસ, સમતારૂપ મીઠાઈ ને મેવા–આ બધાં ઉત્તમ સાધન સહિત હારી ગાવાનું સૂચવ્યું છે. પદ ૪૮ મું, (રાગ–બંગલે કાશી) જગમેં ન તેરા કેઇ, નર દેખહું નિહચું જોઈ. આ, સુત માત તાત અરૂ નારી, સહુ સ્વારથકે હિતકારી; બિનસ્વારથ શગુ સેઇ, જગમેં ન તેરા કે ઈ. ૧ તું ક્રિત મહા મદમાતા, વિષયન સંગ મૂરખ રાતા; નિજ અંગકી સુધબુધ ખેઇ, જગમેં તેરા કેઈ. ૨ ઘટનાનકલા નવ જાકું, પર નિજ માનત સુન તા; આખર પછતાવા હેઈ, જગમેં ન તેરા કેઇ, ૩ નવિ અનુપમ નરભવ હારે, નિજ શુદ્ધ સ્વરૂપનિહારે અંતર મમતામલ ધઇ, જગમેં ન તેરા કેઇ. ૪ પ્રભુ ચિદાનંદકી વાણ, ધાર તુનિ જગ પ્રાણ; જિમ સફલ હેત ભવ દેઈ, જગમેં ન તેરા કઈ ૫ Page #166 -------------------------------------------------------------------------- ________________ (૧૧૫) અર્થ—હે મનુષ્ય ! તું નિશ્ચયપૂર્વક નિરખને છે, જેથી જણાશે કે “આ જગમાં તારું કઈ નથી.” તું જેને તારા ગણે છે તે પુત્ર, માતા, પિતા અને સી તે સર્વ પિતાને સ્વાર્થ સરે ત્યાં સુધી તારા હિતકારી છે, જ્યારે તારાથી તેને વાર્થ સરશે નહીં એટલે તેજ તારા શત્રુ બની જશે એમ સમજજે. (૧) | હે મૂર્ખ ! તું વિષયના પ્રસંગમાં રક્ત થઈ મન્મત પણે ભમે છે અને તે તારી-પોતાની શુદ્ધબુદ્ધ નેઈનાખી છે. (૨) જેના આત્મામાં જ્ઞાનકળા પ્રગટ થયેલી છેતી નથી તે મુગ્ધ પ્રાણ પારકાને પિતાના માને છે, પરંતુ તેથી પરિણામે તેને પસ્તાવેજ થાય છે. એમ ચેકસ સમજજે. (૩) માટે હે ચેતન ! આ અનુપમ મનુષ્ય ભવ મળે છે તેને તું હારી ન જા અને પિતાના શુદ્ધ સ્વરૂપને જે ! તે સાથે અંતરમાં રહેલે મમતારૂપે મળ ધોઈ નાખી નિર્મળ થા. () આ પ્રમાણેની ચિદાનંદ પ્રભુની વાણી હે જગતના પ્રાણી! તું તારા હૃદયમાં ધારણ કર કે જેથી તારા બંને ભાવ-આ ભવને આગામી ભવ સફળ થાય. (૫) સાર–આ પદમાં એકત્વ ભાવનાનું સ્વરૂપ ર્તાઓ બહુ સુંદર રીતે સમજાવ્યું છે. આ ભવસ્થ પ્રાણું મોહમદિરાના છાકથી ખરી વાતને સમજી શકતા નથી તેને કર્તાએ સચોટ રીતે સમજણ આપી છે, ચેતાવ્યો છે અને છેવટે સાચો માર્ગ પણ બતાળે છે. આ પદમાં બતાવેલી હિતશિક્ષા Page #167 -------------------------------------------------------------------------- ________________ (૧૧) હૃદયમાં ધારણ કરનાર આત્મા અવશ્ય કર્મને ભાર હલકો કરે છે કે જેથી તેના આ ભવ ને આગામી ભવ-બંને ભવ સફળ થઈ શકે છે. પદ ૪૯ મું. (ાગ-જંગલ કાફી) જુઠી જુઠી જગતકી માયા, , જિને જાણ ભેદ તિને પાયા. જુઠી આંકણુંતન ધન જવન મુખ જેતા, સહુ જાણુ અરિ સુખ તેતા; નર જિમ બાદલકી છાયા, જુઠી જુઠી જગતકી માયા. ૧. જિમ અનિત્ય ભાવ ચિત્ત આયા, લખ ગલિત વૃષભકી કાયા; બુઝે કરડુ રાયા, જુઠી જુઠી જગતની માયા. ૨. ઇમ ચિદાનંદ મનમાંહી, કછુ કરીએ મમતા નાંહી; સન્નુરૂએ ભેદ લખાયા, જુઠી જુઠી જગતકી માયા. ૩ અર્થ-આ જગતની માયા તદન જુઠી છે એ પ્રમાણે જેણે જાણ્યું છે તે પ્રાણી તેને ભેદ પામ્યું છે. એમ સમજવું. - તન ધન યૌવન વિગેરે જેટલાં સુખનાં સાધન હે જીવ! તું માને છે તે બધાં અસ્થિર છે, એટલે કે વાદળની છાયા Page #168 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) જેવા ક્ષવિનાશી છે, એમ હું ચેતન ! તું સમજ. ૧. આ પ્રમાણેના અનિત્ય ભાવ વૃષભની વૃદ્ધાવસ્થાને લઈને– તેની ગળી ગયેલી કાયા જોઈને જેના ચિત્તમાં આવ્યે એવા કરકડુ રાજા પ્રતિધ પામ્યા અને સંસાર તજી દીધા. ૨. આમ મનમાં સમજીને ચિદાનંદજી મહારાજ કહે છે કેહે આત્મા ! કાઇપણ પદાર્થ ઉપર મમતા ન કરવી. આવા સદ્ગુરૂએ ભેદ ખતાન્યેા છે અર્થાત્ મમ સમજાવ્યેા છે. ૩ સાર–આ મર્મ નિરંતર લક્ષમાં રાખવા ચાગ્ય છે. ભૂલી જવા જેવા નથી; જે ભૂલી જાય છે. તે ભૂલથાપ ખાય છે ને હેરાન થાય છે. આ પદમાં કર્તાએ અનિત્ય ભાવનાનું સ્વરૂપ ખીલવ્યું છે અને તે ઉપર કરકંડુ રાજા કે જે પ્રત્યેકબુધ્ધ થયેલા છે તેનુ દૃષ્ટાંત સૂચવ્યું છે. તેમણે એક વૃષભને તેની યુવાવસ્થામાં મદોન્મત્ત સ્થિતિમાં જોયેલા, તેનેજ વૃધ્ધાવસ્થા પામવાથી સારી રીતે હાલી ચાલી પણ ન શકે તેવા અને જ રિત શરીરવાળા જોયા, તે ઉપરથી આ દેહની તેમજ સસારના સ પદાર્થાની અનિયતા ભાસવાથી તેમણે સંસાર તજી દીધા, મુનિપણુ· સ્વીકાર્યું અને પ્રાંતે ચારિત્રનું આરાધન કરીને સિદ્ધિસુખને પામ્યા. ધન્ય છે એવા મહાનુભાવને ! કે જે એક પ્રસગમાં અનિત્યતા જોતાંજ મેધ પામી ગયા. આ જીવ બહુલક હાવાથી એવા અનેક પ્રસગે! જુએ છે, અનુભવે છે, વેદે છે, છતાં તેને સાન આવતી નથી. ખરૂ ભાન કે જ્ઞાન થતુ નથી અને સંસારમાં એક સરખા રક્ત રહીને પરિભ્રમણ કરે છે. કર્તાની કહેલી હિતશિક્ષા ખાસ ધ્યાનમાં લેવા લાયક છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ (૧૧૮) પદ પ૦ મું. (રાગ-ર) આતમ ધ્યાન સમાન, જગતમેં, સાધન નવિ કેઉ આન. જગતમેં એ આકણું; રૂપાતીત ધ્યાનકે કારણુ, રૂપસ્થાદિક જાન, તાહુઍ પિંડસ્થ ધ્યાન કુન, ધ્યાતાકુ પરધાન, જ૦ ૧ તે પિંડસ્થ ધ્યાન કિમ કરિયે, તાકે એમ વિધાન; રેચક પૂરક કુંભક શાંતિક, કર સુખમને ઘર આન, જગતમેં. ૨ માન સમાન ઉદાન વ્યાનકું, સમ્યકુ ગ્રહહું અપાન; સહજ સુભાવ સુરંગ સભામેં, અનુભવ અનહદ તાન જગતમેં૦ ૩ કર આસન ધર શુચિસમ મુદ્રા, ગ્રહી ગુરૂગમ એ જ્ઞાન; અજપા જાપ સેહ સુસમરન, કર અનુભવ રસપાન. જગતમેં. ૪ આતમ ધ્યાન ભરત ચકી લહ્યો, ભવન અરિસા જ્ઞાન; ચિદાનંદ શુભ ધ્યાન જોગ જન, * પાવત પદ નિરવાણુ જગતમેં. ૫ Page #170 -------------------------------------------------------------------------- ________________ શું કઈ જે જીવ ! તને પ્રકારનું છે (૧૧) અર્થ આ જગતમાં આત્મધ્યાન સમાન બીજું કોઈ મેક્ષનું સાધન નથી. એમ હે ભવ્ય છવ! તું જાણ ધ્યાન ત્રણ પ્રકારનું છે. ૧ રૂપાતીત ૨ રૂપસ્થ અને ૩ પિંડી, તેમાં રૂપાતીત ધ્યાનને માટે રૂપસ્થાદિક ધ્યાન કરવાના છે. તેમાં પણ નવીન ધ્યાતાને પ્રથમ પિંડસ્થ ધ્યાનની પ્રધાનતા છે. અર્થાત્ પ્રથમ તે ધ્યાન કરવા યોગ્ય છે. ૧) (પદસ્થને રૂપસ્થમાં સમાવેશ છે.) - હવે તે પિંડસ્થ ધ્યાન શી રીતે કરવું તેનું વિધાન આ પ્રમાણે છેઃ-પ્રથમ રેચક, પૂરક, કુંભક અને શાંતિક કરીને સુખમના જે મધ્ય નાડી, તેને તેના ઘરમાં લાવવી. પછી પ્રાણ, સમાન, ઉદાન, અપાન અને વ્યાન એ પાંચ પ્રકારના વાયુને કબજે કરવા-પિતાને સ્વાધિન બનાવવા, એટલે સહજ સ્વભાવ રૂપ સુરંગ સભામાં અનહદ તાન અથવા અનાહત નાદને અનુભવ થશે. (૨-૩) ઉપર પ્રમાણે કરવામાં ધ્યાનને યોગ્ય આસન કરી, પવિત્ર એવી સમમુદ્રા ધારણ કરવી. આ પ્રમાણે ગુરૂગમી જ્ઞાન મેળવીને તવોચ્ચ પ્રયત્ન કરી અજપા જાપ જે શાહ તેને સંભાર-તે જાપ કરવો અને આત્મિક અનુભવના રસનું પાન કરવું. (૪) ઉપર જણાવેલું આત્મધ્યાન ભરત ચકીએ રિસોભુવનમાં પ્રાપ્ત કર્યું અને તેથી કેવળજ્ઞાન મેળવ્યું. શ્રી ચિદાનંદ મહારાજ કહે છે કે-શુભ ધ્યાનના ચે લવ્ય જીવન નિર્વાણ પદને મેળવે છે–પ્રાપ્ત કરી શકે છે. (૫) Page #171 -------------------------------------------------------------------------- ________________ (૧ર૦) (રેચકાદિ ૪ પ્રકારનું, પ્રાણાદિ પાંચ પ્રકારના વાયુનું અને પિંડસ્થાદિ ધ્યાનનું સ્વરૂપ આ નીચે આપેલું છે, તે રોગશાસ્ત્ર ભાષાંતર, ધ્યાનદીપિકા વિગેરેમાંથી લીધેલ છે. ) પાંચ પ્રકારના વાયુ. ઉશ્વાસ-નિઃશ્વાસાદિક પ્રાણવાયુ. મૂત્રાદિકને બહાર લાવનાર અપાનવાયુ. અનાજને પચાવી ગ્ય સ્થાને પહેડનાર સમાનવાયુ. સાદિકને ઉંચે લઈ જનાર ઉદાનવાયુ, આખા શરીરમાં વ્યાપીને રહે તે વ્યાનવાયુ રેચકાદિકનું સ્વરૂપ નાસિકા, બ્રહ્મરંધ્ર ને મુખે કરીને વાયુને બહાર કાઢવે તે-ચક. બહારથી પવનને ખેંચીને અપાન પર્યંત કઠામાં પૂરો તે-પૂરક વાયુને નાભિકમળમાં સ્થિર કરીને તેને રેક તે-કુંભક તાળવું, નાસિકા તથા મુખરૂપ દ્વારેથી વાયુને નિષેધ કરે તે-શાંતિક. પિંડસ્થાદિ ધ્યાનનું સ્વરૂપ પિંડ જે શરીર તેમાં રહેલા આત્માનું ધ્યાન કરવું તે; પિંડયાન. શરીરના જુદા જુદા ભાગમાં જુદી જુદી માનસિક કલ્પના કરી મનને તે તે આકારે સ્વઈચ્છાથી જાગૃતિપૂર્વક પરિણુમાવવું અથવા આત્મ ઉપગને તે તે પ્રકારે પરિણુમાવે તે પિંડસ્થધ્યાન. પરમાત્માના નામ સાથે સંબંધ ધરાવનારા પવિત્ર પદેનું (મનું) ધ્યાન કરવું તે પદસ્થ ધ્યાન. Page #172 -------------------------------------------------------------------------- ________________ (૧૨) સ્થળરૂપવાળા અને સાક્ષાત સમવસરણમાં બીરાજેલા સજીવનમૂર્તિ એવા તીર્થકરેના શરીરને અથવા પાષાણાદિની મૂતિઓને ધ્યેય તરીકે રાખી મનની તેમાં એકાગ્રતા કરવી તે રૂપસ્થ ધ્યાન. જેમાં કઈ પ્રકારના સ્થૂળ રૂપાદિ લક્ષણે નથી એવા આત્માના શુદ્ધ સ્વરૂપનું લક્ષ લઈ તેમાં મનવૃત્તિના અખંડ પ્રવાહને વાળી દઈ આત્મસ્વરૂપ અનુભવવું તે રૂપાતીત ધ્યાન. રશૂળ ધ્યાન સિદ્ધ કર્યા વગર સૂક્ષ્મ-નિરાકાર-રૂપાતીત આત્મરવરૂપનું ધ્યાન થઈ શકે નહીં, તેથી પ્રથમ રૂપવાળા સ્થળ ધ્યાન કરવા તે ઉપયોગી છે. તેનાવડે રૂપાતીત ધ્યાને પહોંચી શકાય છે. " ધ્યાતા–ધ્યાન કરનાર, દયેય-ધ્યાન કરવા લાયક આલંબન અને ધ્યાન એટલે ધ્યાતા અને ધ્યેયને સાથે જોડનાર ધ્યાતા તરફથી થતી સજાતીય પ્રવાહવાળી અખંડ ક્રિયા અથવા જે આલંબનરૂપ ધ્યેય છે તે તરફ અંતરદષ્ટિ કરી તે લક્ષ શિવાય મન બીજું કાંઈપણ ચિંતવન ન કરતાં એકરસ સતત તે વિચારની એક જાતિની એક વૃત્તિને અખંડ પ્રવાહ ચલાવ્યા કરે તેનું નામ ધ્યાન સમજવું. આ ચારે ધ્યાનનું વિશેષ અને સ્પષ્ટ સ્વરૂપ જાણવાના ઈચ્છકે એગશાસ્ત્ર ભાષાંતરના ૭-૮-૯-૧૦ એ ચાર પ્રકાશ વાંચવા. અહીં તે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપેલું છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ (૧૨) પદ ૫૧ મું. (રાગ સેરઠ-ગિરનારી) પ્રભુ મેરે મનડે હટકયે ન માને. પ્રભુ આ બહુત ભાત સમજાયે યાકુ, ચેડે હુ અણુ છાને; પણ ઇય શિખામણ કછુ પંચક, ધારત નવિ નિજ કાને. પ્રભુ ૧ છિનમેં રૂછ તુષ્ટ હેય છિનમેં,રાય રંક છિનામાંહી; ચંચળ જેમ પતાકા અંચળ, નેહ વિગત ઇણમાંહી, પ્રભુત્ર ૨ વક તુરંગ જિમ સુલટી શિક્ષા, તજ ઉલટીહ કાને; વિષય ગતિ અતિ ચાકી સાહેબ, અતિશયધર કેઉ જાને. પ્રભુ ૩ અતિ ઉગતિએ કહ્યું હું તુમથી, તુમવિન કે ન સિયાને; ચિદાનંદ પ્રભુ એ વિનતિકી, અબ તે લાજ છે થાને, પ્રભુ ૪ અર્થહે પ્રભુ! મારું મન અટકયું છે, સંસારના વિષયમાર્ગમાં અટકીને ઉભું છે, તે કહ્યું માનતું નથી અને પિતાને સ્થાને આવતું નથી. | મેં તેને બહુ રીતે પ્રગટ તેમજ છાનું સમજાવ્યું, પણ તે તે એક માત્ર પણ શિખામણ કાને જ ધરતું નથીસાંભળતું જ નથી. (૧) Page #174 -------------------------------------------------------------------------- ________________ (૧૩) ક્ષણમાં તે રૂષ્ટમાન થાય છે, ક્ષણમાં તુષ્ટમાન થાય છે, ક્ષણમાં રંક થાય છે અને ક્ષણમાં રાજા થાય છે. ધ્વજના છેડાની જેમ ચંચળ રાજ કરે છે. એને હું કહું છું તેમાં નેહ આવતું નથી. ૨. વક્રશિક્ષિત ઘોડાની જેમ તે સવળી શિક્ષા તજીને અવળીઉલટી શિક્ષાએજ વર્તે છે. એની એટલી બધી વિષમ ગતિ છે કે તેને સાહેબ! કઈ અતિશયજ્ઞાનીજ સમજી શકે તેમ છે.૩. હે પ્રભુ! હું આપને અત્યંત ઉક્તિવર્ડ-પ્રાર્થનાવડે કહું છું, કારણ કે તમારા વિના બીજું કઈ વધારે શાણું-વિચક્ષણ આ જગતમાં નથી. ચિદાન જ કહે છે કે-હવે તે આ વિનતિ હૃદયમાં ધારણ કરવી જ પડશે અને મારા મનને ઠેકાણે લાવી દેવું જ પડશે. હવે તે આ સેવકની લાજ તમારે હાથ છે. ૪. સાર-આ પદમાં મનની અસ્થિરતાને દુકામાં ચિતાર આપે છે અને તેવી અસ્થિરતા દૂર થવા માટે પરમાત્માની પ્રાર્થના કરી છે. કારણ કે પરમાત્માની કૃપા થયા શિવાય મન વશ આવવું અતિ મુશ્કેલ છે અને એ વશ આવ્યું એટલે જગત વશ થયું સમજવું. પદ પર મું. . ( રાગ-સોરઠ–મહાર) તારોજી રાજ તારેજી રાજ, . દીનાનાથ! અબ માહે તારાજી રાજ એ આંકણું. પૂરવ પુણ્ય ઉદય તુમ ભેટે, તારણ તરણ જિહાજ, દિના ૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૨૪), પતિત ઉદ્ધારણ તુમ પણ ધાર્યો, હું પતિતન સિરતાજ. દીના ૨ આગે અનેક ઉગારે તદપિ ન, કઠિન તે મને આજ, દીના૦ ૩ છણે અવસર જિમતિમ કરી રખીએ, બિરૂદ ગ્રહેકી લાજ, દીના ૪ ચિદાનંદ સેવક જિન સાહેબ, નીકે બન્યોહે સમાજ દીનાનાથ ! અબ માહે તારાજી રાજ, ૫ અર્થ– હે પ્રભુ ! હે દીનાનાથ! હવે તે મને તારે, તારે, તારે. પૂર્વ પુણ્યના ઉદયથી આ સંસારસમુદ્રથી ત વાને અને તારવાને પ્રવહણ સમાન આપ મને મળ્યા છે. ૧ તમે પતિત જનેને ઉદ્ધારવાનું બિરૂદ ધારણ કર્યું છે, તમે પતિતે દ્ધારક કહેવા છે અને હું પતિત જનમાં-પાપી જમાં શિરતાજ-મુખ્ય એ આપને શરણે આવ્યું છું. ૨. આજ સુધીમાં આપે અનેક જીને ઉદ્ધાર્યા છે-તાર્યા છે, પરંતુ તેમાં કઠિનતા લાગી નથી, આજે ખરેખર તા કઠિન પડે એ હું આવી મળે છું. ૩. હવે આ અવસરે તે જેમ તેમ કરીને આપે ધરાવેલા પતિdદ્ધારક બિરૂદની લાજ રાખવાની છે. એટલે કે મને તારવાથી તે લાજ રહે તેમ છે. બિરૂદ સત્ય ત્યારેજ ઠરે તેમ છે. ૪. ચિદાનંદજી કહે છે કે આ સેવક ને પ્રભુ સ્વામીએ બંનેને સમાજ-એ બહુ સારે મળે છે. હવે તે જરૂર તારે, તારે પ્રવાસનું બિરૂદ પાર Page #176 -------------------------------------------------------------------------- ________________ (૧૨૫) કાર્યસિદ્ધિ થવાનો સંભવ છે. ૫. સાર-આ પદમાં છવ પિતે પરમાત્માની પ્રાર્થના કરે છે અને પરમાત્માએ ધારણ કરેલ તારકપણાનું બિરૂદ સંભારી આપી તે બિરૂદને સાર્થક કરવા વિનવે છે. આજસુધી પરમાભાએ ઉધરેલા છવામાં પોતાનું નિકૃષ્ટપણું બતાવે છે અને લાડ કરીને કહે તેમ પિતાને તારવાનું વારંવાર આગ્રહપૂર્વક કહે છે. જીવની ધર્મના સન્મુખભાવની આ નીશાની છે, તે વિના આવી પ્રાર્થના કરી શકાતી નથી. પદ ૫૩ મું. ( રાગ-સેરઠ. ) આવાજી રાજ આવાજી રાજ સાહેબા થે મહારે મહેલે આ રાજ, એ આંકણું. સીસ નમાય કરજોડ કહતણું, જરતે ન જરા; હસ હસ નાથ જરે પર અબ તુમ. કહેકે લૌન લગાવે. સા૧ હમકું ત્યાગ પિયા શેકય સદન તુમ, વિના બોલાયે જા; જા કારનહી મહેર ન આવત, . . તે કેવું ચૂક દિખાવે. સા. ૨ કમતા કુટિલકે બસ ઇમ સાહેબ, મહેકું લેક હસાવે; Page #177 -------------------------------------------------------------------------- ________________ (૧૬) તુમકું વન શીખા તુમ તે, ઓરકું સમજાવો. સા. ૩ વાકે વસવરતિ તુમ નાયક, જે જે વિધ દુઃખ પાવે; તે સહુ છાને નહીં કેઉ મેથી, કહેલું પ્રગટ કહાવે. સા૪ ચિદાનંદ સુમતાને વચન મુન, , ભેજે હે હરખ વધા; તુમ મંદિર આવત પ્રભુ પ્યારી, કરીએ ન મન પછતાવે. સા. ૫ અર્થ-સુમતા આત્માને કહે છે કે-“હે સાહેબ ! હે સ્વામી! તમે મારે મહેલે પધારે. મારી વિનતિ સ્વીકારે. હું મસ્તક નમાવી હાથ જેને કહું છું કે તમે મને વિરહાગ્નિથી બળતીને ન બાળે. તમે મારી સામું જોઈ જોઈને હસે છે, પણ હે નાથ ! એમ કરીને તમે બળતા ઉપર લુણ શા માટે લગાડે છે ? . - હે પ્રિય ! મને તજી દઈને તમે મારી શેક્ય કુમતાને ઘરે વગર બોલાવ્યા જાઓ છે, પણ જે કારણથી મારી ઉપર આપને મહેર (કૃપા) આવતી નથી એ મારે શું અપરાધ છે? શી ચૂક છે? તે બતાવે કે જેથી હું તે ભૂલ સુધારૂં. ૨ સાહેબ ! અતિ કુટિલ (પ્રપંચી) એવી કુમતાને વશ Page #178 -------------------------------------------------------------------------- ________________ (૧૭) થઈને તમે શા માટે લેકેને હસાવે છે? કે આપને હસે છે તે જુઓ. વળી તમને તમારી ફરજ કે શીખવે (સમજાવે કેમકે તમે તે બીજાઓને સમજાવે એવા વિચક્ષણ છે. ૩. હે નાયક ! એ મુમતાને વશવત્તિ થઈને તમે જે જે (અનેક પ્રકારના) દુઃખ પામ્યા છે તે મારાથી કાંઈપણ છાના નથી; શા માટે તે વાત મારી પાસે પ્રગટ કરે છે! કહેવરાવો છો?૪ આ પ્રમાણેના સુમતાના ખરી લાગણના વચને સાંભબનીને આત્માના ધ્યાનમાં તેની અરજ સાચી લાગી, તેથી તેમના મનને ભાવ જાણુને ચિદાનંદ મહારાજે સુમતાને વધામણી એકલી કે હે પ્રભુની.(સ્વામીની) પ્યારી! તારે ઘરે તારા સ્વામી પધારે છે, માટે હવે મનમાં પસ્તા (શેક) કરીશ નહીં. ૫. સાર-આ પદમાં સુમતાએ પિતાના સ્વામી આત્માને કુમતાને ત્યાં જતા બંધ કરવા અને પિતાને ત્યાં પધારવા વિનવ્યા છે પ્રસંગે મુમતાના આજસુધીના સંગથી થયેલી હાતિએ ગર્ભિત રીતે સૂચવી છે. તેના એવા અસરકારક કથને આત્માના હૃદયમાં અસર કરી તેથી તેને એ ભાવ સમજી જઈને ચિદાન દે સુમતાને વધામણ મોકલી કે તારા સ્વામીએ તારે ત્યાં આવવાને નિરાધાર કર્યો છે તેથી હવે શક સંતાપ કરીશ નહીં. (અહીં પસ્તા શબ્દ શેકવાચક છે.) | નેટ-(બારમું પદ-આજ સખી મેરે વાલમા, નિજ મંદિર આયે. એ આની પછી બનાવ્યું લાગે છે. ) Page #179 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૮ ) ૫૬ ૫૪ મું. શ્રી નેમિનાથ સ્તવન. । રાગ–સાર. ) ગઢ ગિરનાર રૂડા લાગે છે જી, શાંક ગઢ ગિરનાર રૂડા લાગે છે જી. આંણી ભાર અઢાર અપાર ક્રિયા તિહાં, વનરાજી વિસ્તાર: નિળ નીર સમીર વહત નિત્ય, પથિક જન અનાહાર. રૂડા ૧ શુદ્ધ સમાધિ વિગત ઉપાધિ, જોગીસંર ચિત્ત ધાર; કરત ગંભીર ગુહામે નિશદિન, . ગુરૂગમ જ્ઞાન બિચાર, રૂડા ર કલ્યાણક હુઆ ત્રણ તિહારે, શાભત જગદાધાર; ચિદાનંદ પ્રભુ અબ મેહે તારે, જિમ તારી નિજ નાર. રૂડા૦ ૩ અ—હુ શ્રો નેમિનાથ સ્વામી! તમારા ગિરનાર ગઢ મને બહુ સુંદર લાગે છે. મને બહુ ગમે છે. એ ગિરનાર પર્વત ઉપર અઢાર ભાર વનસ્પતિ સંબધી પારાવાર વનરાજીના વિસ્તાર થયેલા છે. અનેક પ્રકારની વન Page #180 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૯ ) સ્પતિ એ પર્વતપર ઉગેલી છે અને ૫થી જનને-મુસાફરને પ્યારા લાગે તેવા નિયળ નીર અને શીતળ વાયુ નિર ંતર વહ્યાજ કરે છે. ૧ એ ગિરિવરની ગુઢ્ઢામાં રહીને, શુદ્ધ સમાધિવાળા અને સ પ્રકારની ઉપાધિથી રહિત એવા ચેાગીશ્વર જે નેમિનાથ પરમાત્મા તેમને ચિત્તમાં ધારણ કરીને, મુમુક્ષુ એવા યેગી ગુરૂગÜથી પ્રાપ્ત થયેલા જ્ઞાનની વિચારણા કરે છે. ૨ હે જગદાધાર ! આ તી ઉપર જેના ત્રણ કલ્યાણક (દીક્ષા, જ્ઞાન અને નિર્વાણુ ) થયા છે એવા આપ Àાલી રહ્યા છે. ચિદાનૠજી મહારાજ કહે છે કે-હે પ્રભુ ! હવે તા જેમ તમે તમારી શ્રી રાજિમતીને તારી તેમ મને તારા-મારી વિનતિ સ્વીકારી. ૩ (આ પદ ચિદાનંદજી ઉર્દૂ કપૂરચંદ્રજી ભાવનથી સંઘ કાઢેલ તેમાં ગિરનાર પધાર્યા ત્યારે કર્યું" હોય એમ લાગે છે.) સાર–આ પદમાં ગિરનારપતની સુંદરતા વર્ણવવા સાથે નેમિનાથ પરમાત્માની સ્તુતિ કરી છે .અને પ્રાંતે પેાતાને તારવાની પ્રાથૅના કરી છે. આ નાના સરખા સ્તવનમાં પણ કર્તાની રચના તેના પર પ્રેમ ઉત્પન્ન કરે તેવી છે. • ૫૬ ૫૫ મુ ( રાગ—સાયણી ) અનુભવ જ્યાતિ જગી છે, હૈયે અમારે એ, અનુભવ જયાતિ જગી છે. એ આંણી. કુમતા કુટિલ કહા રિહા, સુમતા અમારી સગી છે. અ૦ ૧ Page #181 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૦ ) માહ મિથ્યાત્વ નિકટ નવિ આવે, ભવપરિત યુ* પગી છે. અ૦ ૨ ચિદાનંદ ચિત્ત પ્રભુકે ભજનમેં, અનુપમ અચળ લગી છે. અ૦ ૩ અર્થ—શુદ્ધ ચેતના કહે છે કે-અત્યારે મારા અંતઃકરઘુમાં અનુભવજ્ઞાનની જ્યાતિ જાગૃત થઈ છે. • હવે કુટિલ–પ્રપંચી એવી કુમતા મને શું કરી શકે તેમ છે ? કારણ કે હવે તે સુમતા મારી સગી થયેલ છે. (૧) હવે મિથ્યાત્વમેહની તા મારી પાસેજ આવે તેમ નથી, કારણ કે હવે મારી ભવપરિણતિ પાકી છે—પરિપકવ થઇ છે. (૨) ચિદાનંદજી મહારાજ કહે છે કે હવે તે મારા ચિત્તમાં પ્રભુના ભજનની રટણા અનુપમ અને અચળ એવી લાગી છે.(૩) સાર- —આ પદમાં શુદ્ધચેતને પાછલા પદમાં કહ્યા પ્રમાણે સુમતાને ત્યાં પધરામણી કરી એટલે શુદ્ધચેતના કહે છે કે- હવે અમને કુમતાના ભય રહ્યો નથી. વળી ભવપરિત પરિપકવ થવાથી મિથ્યાત્વ માહની ઉત્ક્રયમાંથી નાશ પામવાને લઈને સમકિતની પ્રાપ્તિ થયાના ભાવ તે પ્રગટ કરે છે અને ચિદ્યાનંદજી મહારાજ પણ આત્માની એવી સ્થિતિ થવાથી પરમાત્માના ભજનમાં તેનુ ચિત્ત સ્થિર થયાનું જણાવે છે. આ સ્થિતિ સર્વ જીવાને ઉપાદેય છે તેથી તે મેળવવા અનતે પ્રયત્ન કરવા. Page #182 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩૧ ) ૫૪ ૫૬ મુ. શ્રી ચદ્રપ્રભુનું સ્તવન. (રાગ—સાયણી) સરણ તિહારે ગહી છે, ચંદા પ્રભુજી ખે; સરણ તિહારે ગહી છે. એ આંકણી, જનમ જરા મરણાદિક કેરી, પીડા અહુત સહી છે. ચંદા પ્રભુ॰ ૧ પરદુઃખભંજન નાથ બિરૂદ તુમ, તાતેં તુમકુ` કહી છે. ચંદા પ્રભુ૦ ૨ ચિદાનંદ પ્રભુ તુમારે દરસથી, વેદના અશુભ દહી છે. ચંદા પ્રભુ૦ ૩ અથ—હે ચંદ્રપ્રભ-પ્રભુજી ! મેં તમારૂં શરણુ ગ્રહણ કર્યું છે. હૈ પ્રભુ ! મે* આજસુધીમા જન્મ જરા ને મરણુની પીડા અનતા ભવમાં બહુ સહન કરી છે: (૧) હે પ્રભુ ! તમે પરદુ:ખભંજન-બિરૂદ ધરાવા છે. તેથી મારી પીડાની વાત મેં તમને કહી છે. (૨) હૈ જ્ઞાનાનંદી પ્રભુ ! તમારા દર્શનથી મારી અશુભ વેદના માત્ર નાશ પામી ગઇ છે. આ પ્રમાણે ચિદાનંદૅજી મહારાજ કહે છે. (૩) ( આ ટુંકુ સ્તવન ભાવનગરમાં બીરાજતા ચંદ્રપ્રભુ સમક્ષ અનાવ્યું હશે એવા સંભવ રહે છે.) સાર—આ નાના સરખા સ્તવનમાં ભાવ સારા ભર્યાં છે. ચંદ્રપ્રભુજીને આ આત્મા વિનંતિ કરે છે કે-હે પ્રભુ! Page #183 -------------------------------------------------------------------------- ________________ (૧૩૨) મેં તમારું શરણ ગ્રહણ કર્યું છે, મેં પૂર્વે અનંત કાળમાં અનંતા દુઃખ સહન કર્યા છે, પણ હવે પરદુઃખભંજન એવા તમે મળવાથી મારી એ ચિંતા દૂર થઈ છે અને અશુભ કમને ઉદય તે બાળી દીધે હેય-નષ્ટ કરી નાખે હેય એમ લાગે છે. પરમાત્માની ભક્તિમાં એકાગ્રતા થી એમ બનવા સંભવ છે. પરમાત્માને સાચે ભક્ત બે અશુભ ગતિ તે બાંધતેજ નથી અને બીજી અશુભ પ્રવૃતિઓને બંધ ન કરતાં શુભ પ્રકૃતિએજ બાંધે છે. માત્ર પરમાત્માની ભક્તિમાં તલ્લીન થવાની જ આવશ્યકતા છે. . પદ પ૭ મું. - ( રાગ-કેરો. ) સમજ પરી મેહે સમજ પરી, જગમાયા સબ જુઠી, મેહે સમજ પરી, એ આંકણું. કાલ કાલ તું ક્યા કરે મૂરખ, . નાંહી ભરૂસા પલ એક ઘડી. જગ ૧ ગાફિલ છિન ભર નહી રહે તુમ, શિરપર ઘુમે તેરે કાલ અરી. જગ ૨ ચિદાનંદ એ વાત હમારી પ્યારે, જાણે મિત્ત મનમાંહે ખરી. જગ૦ ૩ અર્થ–હે પ્રભુ! હે જગદીશ્વર ! આ જગતની બધી માયા જુઠી છે, બેટી છે, વિનાશી છે, ફસાવનારી છે એમ Page #184 -------------------------------------------------------------------------- ________________ (૧૩૩) હવે મને આપના પ્રતાપથી ખબર પી ગઈ છે. હુંવે શુદ્ધ ચેતના પેાતાના આત્માને સમજાવે છે કેતુ કાલ કાલ-અથવા કાલે કરીશ એમ શુભ કાર્યને અંગે શુ કહ્યા કરે છે ? અહીં તેા તારી સ્થિરતાના શરૂસા એક ઘડી કે એક પળના પણ નથી. એક ઘડી કે પળ પણ તુ જીવીશ એવા નિરધાર નથી. ૧ માટે હું આત્મા ! તું એક ક્ષણવાર પણ ગાફિલ(ગફલતમાં) રહીશ નહીં, કેમ કે તારા મસ્તક ઉપર તારા કાળશત્રુ ભમ્યા જ કરે છે અને તને પેાતાના સપાટામાં લેવાની તજવીજ કર્યો જ કરે છે. ૨. ચિદાનંદજી મહારાજ કહે છે કે-હૈ મિત્ર ! આ મારી કહેલી વાત તુ તારા ચિત્તમાં ખરેખરી નિઃસંદૈહ માની લે. ૩ સાર-આજ સુધી આ જગતની માયાને આ પ્રાણી સાચી માનતા હતા, એકાએક નાશ નહીં પામી જાય એમ સમજતા હતા, પરંતુ જ્યારે ગુરૂમહારાજના ઉપદેશથી તેમજ જાતિઅનુભવથી એ અષી માયા જૂઠડી છે, અહિતકર છે, ક્ષણિવનાશી છે, એમ ખાત્રી થઈ, ત્યારે હવે એ ચેતી જઈને કહે છે કે- હવે તા મારી ખાત્રી થઈ છે કે આ જગતની માયા સ જૂઠી છે અને તેને એક પળને પણ ભરૂસા રાખવા જેવું નથી. ઘણી વખત સારાં કાર્યાં કરવામાં આ જીવ વાયદા કર્યા કરે છે, તેને તેવા વાયદા ન કરવા માટે આ પદમાં સ્પષ્ટ ઉપદેશ છે. વળી આ 2 પ્રાણી કાળના ભરૂઞા અમુક અંશે કરે છે, પરંતુ શાસ્ત્રકાર તા કહે છે કે- તારા પડછાયાને મિષેજ કાળ તારી સાથે ભમ્યા ' Page #185 -------------------------------------------------------------------------- ________________ (૧૩૪) કરે છે અને તારે છળ જોયા કરે છે, જ્યારે તેને લાગ મળશે કે તરત તે તને કાંઈપણ ચેતાવ્યા વગર, દેહથી વિખુટે કરી દેશે.” માટે જે કાંઈ શુભ કાર્ય થઈ શકે તે કરી લેવા માટે ચિદાનંદજી મહારાજ પણ શિખામણ આપે છે અને મિત્ર તરીકે સંબંધી તેને સાવધાન રહેવા સૂચવે છે. -:: » પ૬ ૫૮ મું. ( રાગ-કેર હારે ચિત્તમેં ધરે પ્યારે ! ચિત્તમે ધરે, એતી શીખ હમારી પ્યારે ચિત્તમે ધરે એ આંકણીથડાસા જીવનકે કાજ અરે નર! કહે છલ પરપંચ કરે. એતી. ૧ હારે કુડ કપટ પરદ્રોહ કરત તુમ, અરે નર ! પરભવથી ન ડરો. એતી. ૨ ચિદાનંદ જે એ નહીં માને છે, જનમ મરણ ભવદુઃખમેં પરે. એતી. ૩ અર્થ-શુદ્ધ ચેતના કહે છે કે હે આત્મા ! હે પ્યારા ! આટલી મારી શિખામણ તમે તમારા ચિત્તમાં ધારણ કરે. અરે નર ! આ મનુષ્ય ભવમાં થોડી માત્ર જીવવાને માટે શા સારૂ છળ પ્રપંચ વિગેરે કરે છે ? અને આત્માને પાપી બનાવે છે? ૧. Page #186 -------------------------------------------------------------------------- ________________ (૧૩૫) : અરે નર! ફૂડ, કપટ અને પરદ્રોહ વિગેરે કરતાં તું પરભવથી પણ કેમ ડરતે નથી ? આવતા ભવમાં તેનાં માઠાં ફળ ભેગવવા પડશે એ વાત કેમ ભૂલી જાય છે? ૨. ચિદાનંદજી મહારાજ કહે છે કે જે આ શિખામણ નહીં માને તે જન્મ મરણ રૂપ ભવદુઃખમાં પડશે–સંસારમાં પરિભ્રમણ કરશે. ૩ - સાર-આ નાના સરખા પદમાં ખાસ જરૂરને ઉપદેશ આ ચેતનને ચેતવા માટે આવે છે. તેમાં આ જીવથી કરાતા કુડકપટ-છળ પ્રપંચ વિગેરેને માટે ખાસ શિખામણ આપી છે ને પરભવમાં ભેગવવા પડતા તેના માઠા વિપાક યાદ આપી તેને વાસ્તવિક ભય બતાવ્યું છે. અને પ્રાંતે કહ્યું છે કે જે અમારી આ શિખામણ નહી માને તો તમારે બહુ ભવાણ કરવું પડશે, તે વખતે તેને માટે પસ્તા કરશે તે કામ લાગશે નહીં, માટે અત્યારે જ ચેતી જઈને આત્માનું અહિત થાય તેવા સર્વ વ્યાપાર તજી દઈ સાવધાન થઈ જાઓ. એટલું જ કહેવું બસ છે. વખતે તેમના જઈને માત્ર એટલું જ પદ ૫૯ મું. (રાગમહાર.) ધ્યાનઘટા ઘન છાયે, સુદેખે માઇ! ધ્યાનઘટા ઘન છાયે. એ આંકણી દમ દામિની દમકતિ દહદિસ અતિ, અનહદ ગરજ સુના. સુ. ૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ (૧૩૬) મેરી મેટી બુંદ ગિરત વસુધા શુચિ, પ્રેમ પરમ જર લાયે. સુદ ૨ ચિદાનંદ ચાતક અતિ તલસત, શુદ્ધ સુધાજલ પા. સુ૩ અથ...હે માઈ ! હે માતા ! તમે જુઓ ! ધ્યાનઘટારૂપ ઘન (વરસાદ) તરફ વિસ્તરી રહ્યો છે. હવે તે વરસાદમાં ઇંદ્રિયદમન રૂ૫ વિજળી દશે દિશામાં ચમકે છે અને અનાહત નાદરૂપ ગજ્જરવ થઈ રહે છે. ૧, પરમ પ્રેમરૂપ જળના મોટા મોટા બુંદ (છાંટા) પવિત્ર થયેલી વસુધા (પૃથ્વી) ઉપર પડે છે. ૨ અને એ વખતે તૃષાવડે અત્યંત તલસતા આત્મારૂપ ચાતકને શુદ્ધ સુધા (અમૃત) જળ પાઈને તેને શાંત કરવામાં આવે છે એમ ચિદાનંદજી મહારાજે કહે છે. ૩ સાર–આ પદમાં આત્મા જ્યારે ધ્યાન દશામાં લીન થાય છે ત્યારે તેની કેવી સ્થિતિ વતે છે તે વરસાદની સાથે ઘટાવેલ છે. એ અવસરે પાંચ ઇન્દ્રિયનું દમન થાય છે તેને પિતાને વશવર્તી કરવામાં આવે છે. તેના વિષયે પ્રત્યે દેડતી તેને અટકાવી દેવામાં આવે છે અને અનાહત નાદ કે જે સ્વયમેવ ઉત્પન્ન થાય છે તે સેહે સ્વર વારંવાર થયાજ કરે છે. વળી પરમ પ્રેમ–જગતના જીવમાત્ર પ્રત્યે સમભાવ અથવા પરમાત્મા પ્રત્યેને અપૂર્વ પ્રેમ તદ્રુપ જળને પવિત્ર આત્મભૂમિ ઉપર વર Page #188 -------------------------------------------------------------------------- ________________ * (૧૭) સાદ થાય છે અને તૃષાતુર ચાતતુલ્ય જે અનાદિ કાળને આત્મગુણ (સ્વસ્વરૂપ) મેળવવાને તૃષાતુર આ આત્મા તેને અમૃત સમાન શાંતભાવરૂપ જળ પાઈને તૃપ્ત કરવામાં આવે છે. પદ ૬૦ મું. (ગ–મહાર મત જા જેર વિજેર, વાલમ અબ મત જાઓ. એ આંકણું પીઉ પી પીઉ રટત બપૈયા, ગરજત ઘન અતિ ઘેર. વાલમ ૨ ચમ ચમ ચમ ચમકત ચંપલા, | માર કરત મિલ સર, વાલમ ૨ ઉઠી અટારી રાયણુ અંધારી, વિરહી કરત ઝકઝોર, વાલમ ૩ . ચિદાનંદ પ્રભુ એક વાર કહ્યો, જાણે વાર કાર, વાલમ- ૪ અર્થ શુદ્ધચેતના આત્માને કહે છે કે-હે સ્વામી ! આવા વર્ષાકાળમાં તમે આપણી જે વછોડને-છુટી કરી નાખીને બહાર પરભાવમાં રમવા ન જાઓ! - અત્યારે બપૈયા પીઉ પીઉ પીઉ બેલી રહ્યા છે, વરસાદ અત્યંત ઘોર ગરવ કરી રહ્યો છે, ચમ ચમ ચમ વિજળી Page #189 -------------------------------------------------------------------------- ________________ (૧૩૮) ચમકી રહી છે ને મેર એકઠા થઈને આનંદને સર(અવાજ) કરી રહ્યા છે. ૧-૨. " આ વખતે વિરહી સ્ત્રી ઉઠીને અટારીમાં (બારીમાં) નજર કરે છે તે ચોતરફ અંધકાર જણાય છે ને વિરહીજને દુઃખી થઈ રહ્યા દેખાય છે. ૩. ચિદાનંદજી મહારાજ કહે છે કે-આ મારું એક વાર કહેલું કોડ વાર કહ્યા બરાબર સમજી લેજે. (સુજ્ઞને એક વારજ કહેવું પડે છે.) ૪. સાર–આ પદમાં પણ વરસાદનું સ્વરૂપ દર્શાવ્યું છે તે જુદી રીતે ઘટી શકવા સંભવ છે. આ આત્મા વિભાવ દશામાંથી કાંઈક સ્વભાવ દશામાં આવેલ છે, તે પાછે વિભાવ દશામાં જવા મન કરે છે તે જાણુંને, વિશુદ્ધ ચેતના આ પ્રમાણેની તેને હિતશિક્ષા આપે છે અને પિતાને વિરહી ચીની સ્થિતિમાં ન મૂક્વા માટે પ્રાર્થના કરે છે. તે વસ્ત્રાદના વખતમાં પતિવિરહવાળી સ્ત્રી વધારે વિરહાતુર બને છે અને માનસિક દુઃખને વિશેષ અનુભવે છે, માટે તેમ ન કરવાની વિશુદ્ધ ચેતનાની પ્રાર્થનાને માટે-પ્રાંતે કહેવામાં આવે છે કે આ એક વાર કહેલું કોડ વાર કહ્યા બરાબર માની લેજે. પદ ૬૧ મું. (રાગ–બિહાગ.) પીયા પીયા પીયા, બેલ મત પીયા પીયા પીયા. આ રે ચાતક તુમ શબ્દ સુણત મેરા, વ્યાકુળ હેત હે જીયા; Page #190 -------------------------------------------------------------------------- ________________ કુત (૧૩૯) નાંડી કઠિન અતિ ઘનસમ, નિઠુર ભયા હૈ હીયા, ખેલ૦ ૧ એક શાકય દુઃખદાયી અંત જિને, કર કામણુ અસ કીયા; દૃજે એલ એલ ખગ પાપી, તું અધિકા દુઃખ દીયા, એલ૦ ૨ કણું પ્રવેશ ઉઠી હાઇ વ્યાકુળ વિરહાનળ જલતિયા; ચિદાન...દ પ્રભુ ઇન અવસર મિલ, અધિક જગત જસ લીયા. ખેલ॰ ૩ અથ—હૈ ચાતક ! હે બપૈયા ! તુ પીયા, પીયા, પીયા ખાલે છે તે ખેલવું બંધ કર. કારણ કે તારા એવા શબ્દ સાંભળીને મારા જીવ આકુળવ્યાકુળ થઈ જાય છે; પણ મારૂં હૃદય પથ્થરની જેવું કઠણ હોવાથીજ તે કુટતુ નથી. (૧) મારે એક શાક્ય કુમતિ તા અત્યંત દુઃખની આપનાર છે કે જેણે કામણ કરીને મારા પતિને વશ કરી લીધા છે કે જેથી મારા પતિ તેના સંગમાંજ પડ્યા રહે છે, મારી પાસે આવતા પશુ નથી. બીજી તુ પાપી પીયા પીયા મેલીને વધારે દુઃખ આપે છે, કેમ કે તેથી મને મારા પ્રીતમ વારવાર ચાદ આવ્યા કરે છે. (૨) ૧ પથ્થર જેવુ. ૨ પક્ષી. Page #191 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૦ ) ચાતકના પીયા પીયા શબ્દ સાંભળીને-તે શબ્દોના કાનમાં પ્રવેશ થવાથી વિરહાનળથી મળતી સુમતા અત્યંત આકુળવ્યાકુળ થઈ ગઈ, પરંતુ ચિદાનંદજી મહારાજ કહે છે કે-તેજ વખતે તેના સ્વામી (શુદ્ધસ્વરૂપી આત્મા)એ આવી તેને મળી અધિક સુખ મેળવ્યું –જગતમાં જસ લીધો. સુખ આપ્યું ને સુખ લીધું. (૩) સાર—આ ૫૪માં ચાતક સાથે અન્યાક્તિ કરેલી છે. પતિવિરહીણી સ્ત્રીઓને તે ખેલીને દુઃખ આપે છે એ હકીક્તને અવલ’ખીને સુમતાએ પાંતાની સ્વામી પ્રત્યેની લાગણી ખતાવી છે. સુમતા તે નિરંતર પતિવ્રતા સ્ત્રી જેમ સ્વામીનું હિત ઈચ્છે તેમ પતિનુ હિત ઇચ્છયાજ કરે છે અને તેને વિભાવદશામાં પડી રહેલા જોઈ દુઃખી થયા કરે છે. તેની અંતરની વિનતિ કોઈ વખત આત્મા સાંભળે છે, ત્યારે વળી પેાતાની સ્વભાવદશામાં આવે છે, એટલે સુમતા આન ંદિત થાય છે. આવુ આ પદમાં રહસ્ય સમાવેલું છે. પદ ૬૨ મુ. શ્રી નેમિનાથજીનું સ્તવન, ( અજિતાંજણ દશુ પ્રીતડી-એ રાગ ) પરમાતમ પૂરણ કળા, પૂરણ ગુણ હા પૂરણ જન આશ; પૂરણ દષ્ટિ નિહાળીએ, ચિત્ત ધરીએ હા અમચી અરદાસ. ૫૦ ૧ Page #192 -------------------------------------------------------------------------- ________________ ( ૪૧ ) સવદેશઘાતિ સહુ, અઘાતિ હે કી ઘાત દયાળ: વાસ કી શિવમંદિરે, | મેહે વિસરી હે ભમતે જગજાળ. પ૦ ૨ જગતારક પદવી લહી, - તાર્યા સહી ડે અપરાધી અપારઃ તતે કહે મેહે તારતાં, કિમ કીની હે ઈશુ અવસર વાર. ૫૦ ૩ મોહ મહામદ ‘છાકથી, હું છકીય હે નાંહી સૂધ લગાર; ઉચિત સહી છણે અવસરે, સેવકની હે કરવી સંભાળ. ૫૦ ૪ મોહ ગયાં ને તારશે. ' - તિવેળા હે કહા તુમ ઉપકાર; સુખવેળા સજજન ઘણું, દુખવેળા હે વિરલા સંસાર, ૫૦ ૫ પણ તુમ દરિસન જેગથી '. ' થયે હૃદયે હે અનુભવ પરકાશ; અનુભવ અભ્યાસી કરે, દુઃખદાયી હે સહુ કર્મ વિનાશ, ૫૦ ૬ Page #193 -------------------------------------------------------------------------- ________________ (૧૨) કર્મ કલંક નિવારીને, નિજરૂપે હે મે રમતા રામ; લહત અપૂરવ ભાવથી, ઈણ રીતે હે તુમ પદ વિશ્રામ, ૫૦ ૭ કિરણ જેને વિનવું, સુખદાયી હે શિવદેવીનંદ; ચિદાનંદ મને સદા, તુમ આ હે પ્રભુ નાણુદિણંદ, ૫૦ ૮. અર્થ–હે પરમાત્મા ! તમે પૂર્ણ કળાવાન છે, જ્ઞાનાદિ ગુણવડે પૂર્ણ છે અને ભવ્ય જીતની આશાના પૂર્ણ કરનારા છે, તે હવે મને પૂર્ણ દૃષ્ટિથી નિહાળે-જુઓ અને મારી વિનતિ અવધારે. ૧. હે દયાળુ ! તમે સર્વઘાતિ, દેશઘાતિ ને અઘાતિ આઠે પ્રકારના કર્મોને ઘાત કરીને શિવમંદિરમાં અક્ષય નિવાસ કર્યો, પણ મને જગતની જંજાળમાં ભમતાને વિસરી ગયા. ૨ હે પ્રભુ ! તમે અનેક અપરાધી–પાપી ને તારીને જગતારકની પદવી મેળવી છે, તે હે પ્રભુ ! આ અવસરે મને તારતાં કેમ વિલંબ કર્યો તે કહો. ૩. હે સ્વામી ! હું મહામહના મદથી-મદિરાપાનથી ઉત્પન્ન થયેલા છાકથી છકી ગયેલો છું-મને લગાર માત્ર પણ શુદ્ધિ રહી નથી. એ અવસરે આ સેવકની સંભાળ લેવી એજ આપને ઉચિત છે. આપ સરખા દીને દ્ધારને તેજ ઘટે છે. ૪. Page #194 -------------------------------------------------------------------------- ________________ (૧૪૩) હે પ્રભુ ! જ્યારે મારે મેહ નાશ પામશે (મેહનીકમ જશે) ત્યાર પછી તારશે તે તેમાં તમારે ઉપકાર શે ગણાશે? કારણ કે આ જગમાં સુખને વખતે તે ઘણું સજન થવા-વહાલા થવા આવે છે, દુઃખને વખતેજ કઈ વિરલા ખબર લે છે. ૫ પણ હે પ્રભુ ! તમારા દર્શનને (સમ્યકત્વને) વેગ થવાથી મારા હૃદયમાં શુદ્ધ જ્ઞાનને પ્રકાશ થઈ ગયો છે. હવે તે જે અનુભવ જ્ઞાનના અભ્યાસી હોય છે તે આવે વખતે દુઃખદાયક એવા સર્વ કર્મને વિનાશ કરે છે. તેનું સ્થાન ‘ી નાખે છે. ૬ પછી તે રમતારામ-આત્મસ્વરૂપમાં રમણ કરનાર આત્મા કર્મસંબંધી કલંક-દોષ સર્વથા નિવારીને અપૂર્વ ભાવથી આપ બિરાજ્યા છે તે પદને-એક્ષસ્થાનને મેળવે છે. ત્યાં સાદિ અનંત ભાગે સ્થિત થાય છે. ૭. - હે શિવાદેવી માતાના પુત્ર નેમિનાથ પ્રભુ ! હું તમનેસુખદાયકને ત્રિકરણ ભેગથી-ત્રણે યોગની એકાગ્રતાથી વિનવું છું કે-હે ચિદાનંદ! હે સ્વામી! હે જ્ઞાનદિનંદ્ર! કેવળજ્ઞાનરૂપી સૂર્યપ્રકાશવાળા પ્રભુ! તમે મારા ચિત્તમાં સદાને માટે આવે-પધારો. એટલી કૃપા તે આપે કરવી જ પડશે. ૮ નોંધ-આ સ્તવનને સાર લખવા જેવું નથી. એની અંદરજ બહુ વિસ્તારથી બધી હકીક્ત સમાયેલી છે. તે ધ્યાનપૂર્વક વાંચીને લક્ષમાં રાખવા લાયક છે. બીજી ભલામણ કરવા જેવું નથી. Page #195 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૪ ) પદ ૬૩ મુ • શ્રી શંખેશ્વર પા જિન સ્તવન, (ઉડ ભમરા ક’કણીપર બેઠા, નથણીમે લલકાર્’ગી—એ દેશી) શ્રી શંખેશ્વર પાસ જિન’દકા-ચરણકમલ ચિત્ત લાઉંગી; સુણજો રે સજ્જન નિત્ય ધ્યાગી, આં એહવા પણ દઢ ધારી હિયામ, અન્ય દ્વાર નહીં જાગી, સુ॰ ૧ સુંદર સુરત સલૂની મૂરત, નિરખ નયન સુખ પાઉંગી સુ૦ ૨ ચપા ચંખેલી આન મોગરા, અંગીયાં અગ રચા’ગી, સુ॰ ૩ શીલાદિક શણગાર સજી નિત્ય, નાટક પ્રભુકુ દેખાઉંગી. સુ॰ ૪ ચિદાનંદ પ્રભુ પ્રાણજીવન, મોતીયન થાલ વધાગી. સુ॰ ૫ અર્થ-ડે સજ્જને ! સાંભળેા. હું શ્રી શ ંખેશ્વરપાર્શ્વનાથના ચરણકમળ હૃદયમાં ધારણ કરીને તેનું નિત્ય ધ્યાન કરીશ. એવા પ્રભુને દઢપણે હૃદયમાં ધારણ કરી રાખીશ અને પછી અન્ય કઇ પણ (હરિહરાદ) દેવાને બારણે જઈશ નહીં. ૧. એ પાન પ્રભુની સુંદર થેાભીતી અને ઢક્રિપ્યમાન મૂર્તિને નેત્રવડે નિરખીને જોઇને હું અપૂર્વ સુખ પામીશ. ૨ Page #196 -------------------------------------------------------------------------- ________________ 10 * (૧૪૫) વળી ચંપ, ચંબેલી, મગરે વિગેરે સુંદર ને સુગધી પુપિ લાવીને પ્રભુની આંગી તેમના અંગ ઉપર રચાવીશ-રચીશ.૩ પછી શીલાદિક ગુણરૂપ શિંગાર-આભૂષણે ધારણ કરીને નિરંતર પ્રભુની પાસે નાચી-નાટક કરીશ-પ્રભુને દેખાશ. ૪. ચિદાનંદજી મહારાજ કહે છે કે-એવા પ્રાણજીવન પ્રભુને હું મેતીએના થાળ ભરીને તે મેતીવડે વધાવીશ. ૫. સાર–આ પદમાં શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુની દ્રવ્યભાવ બંને પ્રકારની ભક્તિનું વર્ણન કર્યું છે. મુનિ તે ભાવભક્તિ જ કરે છે, ગૃહસ્થ બંને પ્રકારની ભક્તિ કરે છે, કારણ કે તેને દ્રવ્યભક્તિ ભાવભક્તિના કારણભૂત થાય છે. ગૃહસ્થને દ્રવ્ય વિના ભાવની નિષ્પત્તિ, થવી દુર્લભ છે. આ પદમાં બતાવેલા પુષ્પને અને મેતીઓને પણ બીજી ઉપમા ઘટાવવી કે જેથી તે પણ ભાવભંક્તિમાં ઉપયોગી થઈ શકે. પદ ૬૪. મું. શ્રી અજિતનાથ જિન સ્તવન. (અજિત જિર્ણ શું પ્રાતડી–એ શી) અજિત અજિત જિન ધ્યાએ, ધરી હિરદે હે ભવિ નિર્મળ ધ્યાન હદય સરિતાએ રહ્યો, - સુરભિ સમ હે લહી તાસ વિજ્ઞાન. અ. ૧ ૧ નદી. Page #197 -------------------------------------------------------------------------- ________________ (૧૬) કીટ ધ્યાન શૃંગી તણે, નિત ધરતા હે તે મૂંગી નિદાન; લે હલધોતિ સ્વરૂપતા, લેહ કરસત હે પારસ પાખાનર, અ૨ પીયુમાદિકર સહી, : હેય ચંદન હૈ મલયાચળ સંગ; રીધવ કયારીમું પડયા, ' ' જિમ પલટે હે વસ્તુને રંગ. અ. ૧ ધ્યેયરૂપની એકતા, કરે ધ્યાતા હે ધરે ધ્યાન સુજાન; કરે તક મળભિન્નતા, જિમ નાસે હે તમ ઉગતે માન. અ. ૪ પુણાલંબન યોગથી, નિરાલંબતા હૈ સુખ સાધન જેહ, ચિદાનંદ અવિચળ કળા, ક્ષણમાહે હે ભવિ પાવે તેહ. અ. ૫ અર્થ –હે ચેતન ! રાગદ્વેષાદિવડે અજિત-નહીં છતાચેલા એવા અજિતનાથ પ્રભુને હૃદયમાં સ્થાપન કરીને તેનું નિર્મળ ધ્યાન ધ્યાઈએ. ૧ સેનું. ૨ પારસ પાખા (પારસમણિ) ૩ લીંબડે વિગેરે Page #198 -------------------------------------------------------------------------- ________________ (૧૪૭) હદયરૂપ નદીમાં એમના રહેવાથી તેમની સુગંધસમાન તેમનું વિજ્ઞાન મને પ્રાપ્ત થશે અને તે વિજ્ઞાનને પામીને હું તકૂપ થઈ શકીશ. ૧ હવે એકાગ્ર ધ્યાનાદિવડે તકૂપ થવાના સંબંધમાં દરતે બતાવે છે. જુઓ ! કીટ નિરંતર ભ્રમરીનું ધ્યાન કરે છે તે તે ચેકસપણે ભમરી થઈ જાય છે અને પાર્શ્વમણિને સંસર્ગ થવાથી લેહ-લદ્દે સુવર્ણપણાને પામી જાય છે. ૨. લીંબડા વિગેરેના વૃક્ષે મલયાચળના અથવા મલયાગરના સંસર્ગથી ચંદનપણાને પામી જાય છે અને મીઠાના કયારામાં પડેલી વસ્તુઓને રંગ પલટાઈ જાય છે, તે લુણપણાને પામી જય છે. ૩. એજ પ્રમાણે સુજાણ એવે યાતા ધ્યાનવડે ધ્યેયની એકતાને પામે છે–ધ્યેયરૂપ બની જાય છે. જુઓ ! કતફળનું ૨ણ મેલને ને જળને જૂદા કરી નાખે છે અને સૂર્ય ઉગે છે ત્યારે અંધકાર પ્રકાશરૂપ થઈ જાય છે. ૪ ( આ પ્રમાણે પુણાલંબનના યોગથી બને છે, પણ અહીં તે નિરાલંબનપણે ધ્યાન કરવાથી આત્મિક સુખના સાધનોની પ્રાપ્તિ થાય છે. ચિદાનંદજી મહારાજ કહે છે કે આ અવિચળ એવી કળા એક ક્ષણમાં તે ભવ્ય જીવ પામી શકે છે કે જે પ્રભુના ધ્યાનમાં તલ્લીન બની જાય છે. ૫ સાર–આ સ્તવનમાં પણ રહસ્ય ઘણું છે. અન્યના સંગથી અન્ય સમાન બની જવાના દષ્ટાંતો આપી પરમાત્મા રૂપ કયેયના સંગથી પરમાત્મરૂપ થઈ જવાની તીવ્રશ્ન Page #199 -------------------------------------------------------------------------- ________________ (૧૪) જણાવી સાલ ંબન અને નિરાલંબન ધ્યાનને સ્ફુટ કરે છે. આ જીવને પ્રથમાવસ્થામાં સાલખન ધ્યાનની આવશ્યકતા છે અને તેમાં આગળ વધ્યા પછી તે નિરાલખન ધ્યાન કરી શકે છે. એ નિરાલખન ધ્યાનથી આત્મા અતર્મુહૂત્તમાં પશુ શાશ્વતસ્થાન મેળવી શકે છે. પદ્મ ૬૫ મું (નિર્માળ હેાઈ ભજ લે પ્રભુ પ્યારા-એ દેશી) લાગ્યા નેહ જિનચરણ હમારા, જિમ ચકોર ચિત્ત ચંદ પિયારા; લાગ્યા નેહ॰ આકણી સુનત દુરગ નાદ મન લાઈ, પ્રાણ તજે પણ પ્રેમ નિભાઇ; ઘન તજ પાન ન જાવતાઇ,ર એ ખગ ચાતક કેરી વડાઇ, લા૦ ૧ જલત નિઃશંક દીપકે માંહી, પીર પતંગ હોત કે નાંહી; પીડા હૈાત તદ પણ તિહાં જાહી, શક પ્રીતિવશ આવત નાંહી. લા૦ ૨ મીન મગન નવી જળથી ન્યારા, માન સરાવર હંસ આધારા ૧ હરણું. ૨ જાવવું. ૩ પક્ષી, ૪ મત્સ્ય. Page #200 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૯ ) ચાર નિરખ નિશિ અતિ અધિયારા, કેકી મગન સુન કુન ગજારા, લા૦ ૩ પ્રણવ ધ્યાન જિમ જોગી આરાધે, રસ રીતિ રસસાધક સાથે; અધિક સુગધ કેતકીમે લાધે, મધુકર તસ સ`કેટ નિવે વાધે. લા૦ ૪ જાકા ચિત્ત જિહાં થિરતા માને, તાકા મર્મ તે તેહિજ જાને; જિનભક્તિ હિરદેમે ને, ચિદાનંદ મન આનંદ આને લા૦ ૫ અર્થ-જેમ ચકાર પક્ષીના ચિત્તમાં ચદ્ર પ્યારા છે, તેમ અમારા સ્નેહ જિનેશ્વરના ચરણમાં લાગ્યા છે. જુઓ ! હરણ સારંગી વિગેરે વાજિત્રાના મધુર સ્વર સાંભળીને તેમાં મન લગાડે છે, તેને વશ થઇ પ્રાણ તજે છે, પણ પ્રેમ નિભાવે છે. વળી ચાતક પક્ષી વરસાદને તજીને અન્ય જા જાવજીવપર્યંત પીવાને ઇચ્છતુ નથી. એ ચાતકની વડાઈ છે— મોટાઈ છે. ૧ વળી પતંગીયું દીવામાં પડીને નિઃશ ંકપણે મરણ પામે છે તા તેમાં તેને પીડા થતી હશે કે નહીં? પીડા થાયજ છે, તા પણ પાછે ત્યાંજ જાય છે. પ્રીતિના પરવશપણાથી મનમાં ૧ મેાર. ૨ ૩ કાર ૩ સુવઈરસના સાધનોરા. Page #201 -------------------------------------------------------------------------- ________________ (૧૫૦ ) મરવાની શંકા આવતીજ નથી. ૨ મત્સ્ય પાણીમાં મગ્ન થઇને રહે છે. ગમે તેટલું ત્યાં કષ્ટ પડે તા પણ તેનાથી ન્યારૂ' થતું નથી. હંસને માનસરોવરજ આધારભૂત છે, તેથી દૂર છતાં પણ તે ત્યાંજ જાય છે. ચાર અત્યંત અંધકારવાળી રાત્રી જોઈને ખુશી થાય છે અને મયુર વરસાદના ગવર સાંભળીને ખુશી થાય છે. ૩ તેજ પ્રમાણે ચેગી પુરૂષો પ્રણવના ધ્યાનમાં લીન થાય છે. અને સુવર્ણરસને સાધનારા રસ સાધવામાં તત્પર બને છે, વળી કેતકીના પુષ્પમાં અતિશય સુગંધ હાય છે પણ ભ્રમર તેની પાસે જઇને શું મરણુ સંકટ પામતા નથી ? અર્થાત્ જેનું ચિત્ત જ્યાં સ્થિરતા પામે છે તેના મમ્−તેનું કારણ તેા તેજતેનું મનજ જાણે છે. એ રીતે ચિદાનંદજી મહારાજ જિનભક્તિ હૃદયમાં સ્થાપન કરીને મનમાં આનંદ માને છે; કારણ કે તેનું મન પ્રભુની ભક્તિવડેજ પ્રસન્ન થાય છે. ૪-૫ સાર-આ પદમાં અનેક દૃષ્ટાંતા વડે પરમાત્માનું ધ્યાન કેવું તન્મય થઈને કરવું જોઇએ એ બતાવી આપ્યું છે. કુરંગ, ચાતક, પતંગ અને મીનના દૃષ્ટાંત આપી તે જીવા પ્રાણાંત પત પણ પ્રીત નીભાવે છે એમ સિદ્ધ કર્યુ છે. પરંતુ તેમાં અંતરંગ પ્રેમની આવશ્યકતા છે. ત્યારપછી કાને કાને શું શું પ્રિય હાય છે ? તે બતાવી ચિદાનંદજીને પરમાત્માની ભક્તિમાં અપૂર્વ પ્રેમ પ્રગટે છે એમ જણાવી પદ પૂર્ણ કરેલ છે. આખુ પદ્મ ભક્તિભાવ પૂર્ણ છે. ** < Page #202 -------------------------------------------------------------------------- ________________ (૧૫૧) પદ ૬૬ મું. (હિ વાંસલડી ! વેરણ થઈ લાગી રે વ્રજની નારને–એ દેશી) હે પ્રીતમજી ! પ્રીતકી રીત અનિત તજીચિત ધારીએ; હે વાલમજી ! વચનતણે અતિ ઉડે મરમ વિચારીએ. એ આંકણું. તુમ કુમતિકે ઘર જા છે, નિજ કુળમેં ખોટ લગાવે છે; બિક એક જગતની ખાવે છે. હે પ્રીતમજી!. ૧ તમે ત્યાગ અમી વિષ પી છે, * કુગતિને મારગ લી છે; એ તે કાજ અજુગતે કર્યો છે. હે પ્રીતમજી : ૨ એ તે મેહરાયકી ચેટી છે, ( શિવસંપતિ એહથી છેટી છે એ તે સાકર તેગ લપેટી છે. હે પ્રીતમજી ! ! એક શંકા મેરે મન આવી છે, કિવિધ એ તુમ ચિત્ત ભાવી છે; એ તે ડાકણ જગમેં ચાવી છે. હે પ્રીતમજી!૦ ૪. સહુ શુદ્ધિ તુમારી ખાઈ છે, કરી કામણ મતિ ભરમાઈ છે; તમે પુણ્યગે એ પાઇ છે. હે પ્રીતમજી !. ૫ ૧ દાસી. ૨ તલવાર. ૩ પ્રસિદ્ધ. Page #203 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ) મત આંખકાજ માવલ એવા, અનુપમ ભવ વા નવી ખાવા; અબ ખેાલ નયન પરગઢ જોવા, હા પ્રીતમજી ! ૬ ઇવિધ સુમતા બહુ સમજાવે, ગુણ અવગુણુ કરી બહુ દરસાવે; સુણી ચિદાનન્દ નિજ ઘર આવે. હે પ્રીતમજી ! ૭ અ—હૈ પ્રીતમ ! હે વહાલા ! તમે અનિત્ય એવી પ્રીતિની રીત તજીને તેને નિત્યપણે હૃદયમાં ધારણ કરી અને હું વાલમ ! મારા વચનના અત્યંત ઉંડા મમ સમજીને વિચારો. જીએ ! તમે કુમતિને ઘરે જાઓ છે, પેાતાના કુળમાં એમ લગાડા છે. અને ધિક્કાર છે તમને કે તમે તેની સંગતથી જગતની એઠરૂપ આ પુદ્ગળા કે જે ઘણા જીવાએ ખાઇ ખાઇને તજી દીધેલા છે તે ખાએ છે તે આનંદ માના છે. ૧ તમે અમૃત તજીને વિષનુ પાન કરી છે અને કુગતિના માર્ગ હ્યા છે એ અયુક્ત કરી છે. ૨ એ કુમતિ તા મૈહરાજાની દાસી છે, મેાક્ષસંપત્તિ એનાથી અહુ દૂર છે અને એ સાકર લપેટેલી તલવાર જેવી છે. તે ચાટતાં તે મીઠાશ આવે પણ પછી જીભ કપાય એવી છે. ૩ હે વામી ! મારા મનમાં એક શંકા આવી છે કે એ આખા જગતમાં ડાકણ તરીકે પ્રગટ થયેલી છે છતાં એ તમારા મનમાં શા કારણથી ગમી ગઇ છે ? ૪. એ તમને વળગીને તમારી શુદ્ધબુદ્ધ ખાઈ ગઈ છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ (૧૫૩) તમારાપર કામણ કરીને તમને ભરમાવી દીધા છે. ખરેખર ! તમારા પુણ્યગેજ એ તમને મળી જણાય છે ! (આમાં મીઠીમશ્કરી છે. ખરી રીતે તે પાપના મેગેજ મળેલ છે.) ૫ હે સ્વામી! તમે આંબાના ફળ મેળવવાની ઈચ્છાથી બાવળ ન વા. આ અનુપમ એવો મનુષ્ય ભવ વૃથા ખાઈ ન નાખે અને તમારા હૃદયની આંખ ઉઘાડને કાંઈક એવું કે તમે આ શું કરી રહ્યા છે? ૬ આવી રીતે સુમતાએ બહુ યુક્તિપ્રયુક્તિથી સમજા અને તેના ને પોતાના ગુણ અવગુણ બહુ રીતે દેખાડ્યા. તે સાંભળીને ચિદાનંદ જે જ્ઞાનરૂપ આત્મા તે પિતાના ઘરમાં આવ્યા, જેથી સુમતિને સંતોષ થયો. ૭ સાર–આ પદમાં સુમતાએ શુદ્ધચેતનને અથવા આત્માને કુમતાના સંગમાં પડવાથી કેટલી હાનિ થઈ છે તે જણાવી મુમતા કેવી છે? તેનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે અને અંતરની લાગણીથી ઘણું હિતશિક્ષા આપી છે-કહેવરાવી છે. તે સાંભળીને સદ્દભાગ્યે ચિદાનંદ જે શુદ્ધસ્વરૂપી આત્મા તેને તે વાત સાચી લાગી જેથી તે મુમતાને સંગ તજીને પોતાના ઘરમાંસુમતાના નિવાસમાં આવ્યા. આ ભાવ ભરેલો છે. તે પદ ૬૭ મું. " ( ગહુળી. ) ચંદ્રવદની યુગલેયણું, - એ તે સજી સેળ શણગાર રે; એ તે આવી જગગુરૂ વાંદવા, ધરી હિયડે હરખ અપાર રે. ચં૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૪ ) હારે એ તે મુક્તાફળ સુઠી ભરી, રચે ગહુની પરમ ઉદાર રે; જિહાં વાણીયાજનગામીને ઘન વરસે અખડિત ધાર રે. ચ ર હાંરે જિહાં રજત કનક ને રત્નના, * સુરરચિત ત્રણ પ્રાકાર રે; તમ મધ્ય મણિ સિહાસને, શાલિત શ્રી જગદાધાર રે. ચં૦ ૩ હાંરે જિહાં નરપતિ ખગપતિ લખપતિ, સુરપતિયુત પરખદા બાર રે; લબ્ધિ નિધાન ગુણ આગરૂ, જિતાં ગૌતમ છે ગણુધાર રે, ચ ૪ હાંરે જિહાં જીવાદિક નવતત્ત્વના, ષદ્ધવ્ય ભેદ વિસ્તાર રે; એ તેા શ્રવણ સુણી નિર્મળ કરે, નિજ એધિબીજ સુખકાર રે. ૨૦ ૫ હાંરે જિહાં તીન છત્ર ત્રિભુવન ઉદિત, સુર ઢાળત ચામર ચાર રે; સુખી ચિદાનંદકી વંદના, તસ હાજો વારંવાર રે. ચ દ Page #206 -------------------------------------------------------------------------- ________________ (૧૫) અર્થ-ચંદ્રસમાન મુખવાળી અને મૃગસમાન નેત્રવાળી સુંદર સ્ત્રી સોળે શણગાર સજીને હદયમાં અત્યંત હર્ષવાળી થઈ સતી જગગુરૂ શ્રી વીર પરમાત્માને વાંદવા આવે છે. (૧) તેણે મુક્તફળની (મતીઓની) મુઠી ભરીને તેના વડે પરમ ઉદાર ભાવથી પ્રભુ પાસે ગહુંળી રચી કે જ્યાં (જે સમવસરણમાં) જનગામિની વાણુરૂપ વરસાદ અખંડ ધારાએ વરસી રહ્યો છે. ૨ જ્યાં રૂપાને, સેનાને ને રત્નને એમ ત્રણ જાતિના દેએ રચેલા ત્રણ ગઢ શોભી રહ્યા છે અને તેના મધ્યમાં રહેલા મણિમય સિંહાસન ઉપર જગદાધાર પ્રભુ શોભી રહ્યા છે. ૩ જ્યાં અનેક રાજાઓ, વિદ્યાધરે, લક્ષાધિપતિ ગૃહસ્થો અને ઇદ્રો સહિત બાર પર્ષદાઓ પિતતાના સ્થાન પર બેઠેલી છે. વળી જ્યાં ગુણેના નિધાન અને લબ્ધિઓની ખાણરૂપ ગૌતમ ગણધર બિરાજેલા છે. ૪ જ્યાં જીવાદિક નવતત્વના અને ષ દ્રવ્યના ભેદને વિસ્તાર કહેવાઈ રહ્યો છે. જેને શ્રવણ કરીને–સાંભળીને ભવ્યજને પિતાના સુખકારી સમકિતને નિર્મળ કરે છે. ૫ - જ્યાં ત્રણ ભુવનના સ્વામીપણાને સૂચવનારા ત્રણ છત્ર ધરાયેલા છે અને દેવતાઓ ચારે બાજુ ચામર વીંછ રહ્યા છે. ચિદાનંદજી મહારાજ કહે છે કે હે સખી સુમતિ ! એવા પ્રભુને મારી વારંવાર વંદના હેજે. ૬. ૧ વૈમાનિક, જ્યોતિષી ને ભવનપતિના કરેલા. Page #207 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬). સાર–આ ગહેળીમાં તીર્થકરના સમવસરણનું સ્વરૂપ સક્ષેપથી બતાવવામાં આવ્યું છે. તેનું વિશેષ સ્વરૂપ અન્ય પ્રકરણાદિકથી જાણવા ગ્ય છે. એવા સમવસરણમાં આવીને સૌભાગ્યવતી સ્ત્રી મુક્તાફળવડે ગહું બી કરે છે એ એનું ખાસ વક્તવ્ય છે. પદ ૬૮ મું. શ્રી પાશ્વજિન સ્તવન, (હે કુંજિન ! મન કીમહી ન બાજે. એ દેશી.) અનુભવ અમૃતવાણું હે પાસ જિના અનુભવ અમૃતવાણું; સુરપતિ ભયા જે નાગ શ્રીમુખથી', તે વાણી ચિત્ત આણી હે. પા૧ સ્યાદવાદ મુદ્રા મુદ્રિત શુચિ, જિમ સુરસરિતાર પાણ; અંતર મિથ્યાભાવ લતા જે, છેદણ તાસ કૃપાણી છે. પા. ૨ અહે નિશીનાથ અસંખ્ય મળ્યા તિમ, - તિરછે અચરિજ એહી; લોકાલોક પ્રકાશ અંશ જસ, તસ ઉપમા કહે કેહી છે. પાત્ર ૩ ૧ સ્વમુખથી. ૨ ગંગાનદી. ૩ તલવાર. ૪ ચંદ્રો.. Page #208 -------------------------------------------------------------------------- ________________ (૧૫૭). વિરહ વિગ હરણી એ દત, સધી એ વેગ મિલાવે, ચાકી અનેક અવંચક્તાથી, આણુભિમુખ કહાવે છે. પા. ૪ અક્ષર એક અનંત અંશ જિહાં, લેપ રહિત મુખ લાખે; તાસ ક્ષયોપશમ ભાવ વધ્યાથી, શુદ્ધ વચન રસ ચાખે છે. પા. ૫ ચાખ્યાથી મન તૃપ્ત થયું નવિ, • શા માટે લોભાવે કર કરૂણું કરૂણરસ સાગર, , પેટ ભરીને પાવે છે. પા. ૬ એ લવલેશ લક્ષ્યાથી સાહિબ, અશુભ યુગલ ગતિ વારી; ચિદાનંદ વામાસુત કેરી, વાણીની બલિહારી છે. પા. ૭ . અર્થ–હે પાર્શ્વનાથ પરમાત્મા ! આપની વાણી અનુભવ રૂપ અમૃતથી ભરેલી છે. અમૃતમય છે. જે વાણી આપના શ્રીમુખથી સાંભળીને નાગ જે સર્પ તે ઇંદ્રપણું પામ્ય, તે વાણી મેં મારા ચિત્તમાં ધારણ કરી છે. ૧ ૧ વાણી ૨ આશા સન્મુખ Page #209 -------------------------------------------------------------------------- ________________ (૧૫૮ ) વળી તે વાણી સ્યાદ્વાદરૂપ મુદ્રાથી મુદ્રિત થયેલી છે અને સુરરિતા જે ગંગા નદી તેના પાણીની જેવી પવિત્ર છે. વળી અતર્રમાં રહેલી મિથ્યાત્વરૂપ લતા વેલડીને કાપવા માટે તલવાર જેવી છે. ૨. હે નાથ ! અહા ઇતિ આશ્ચયે ! તે વખતે સમવસરજીમાં અસંખ્ય ચંદ્રો આ તિચ્છોલાકમાં મળે છે, છતાં લેાકાલેાકપ્રકાશક જે કેવળ જ્ઞાન તેના અંશને પણ પામી શકતા નથી, એવા કેવળજ્ઞાનને શેની ઉપમા આપવી ૩. વળી એ વાણી સમ્યગ્ ભાવના વિરહ તેમજ વિયેાગને હરનારી છે અને સમકિતના સંગની સધીને વેગે મેળવી દેનારી છે. વળી તેના અનેક પ્રકારના અવચકપણાથી–જે તેને તદ્રુપે સમજે તે પ્રાણી આણુાભિમુખપણું કહેવરાવે છે. ૪. અક્ષરના (કેવળજ્ઞાનના) અનંતમા ભાગરૂપ તે વાણી આપ લેપરહિતપણે-સ્પષ્ટપણે સુખદ્વારા કહે છે. તેનાવડે-શબ્ય જીવના ક્ષયાપથમ ભાવની વૃદ્ધિ થવાથી આપના શુદ્ધ વચનના રસ તે ચાખી શકે છે. પ. પણ હે સ્વામી!એવી રીતે માત્ર તેના સ્વાદ ચાખવાથી મન તૃપ્ત થતું નથી, માટે સ્વાદ ચખાડ્યા પછી શા માટે લાભાવા છે ? ટટળાવા છે ? હવે તા હું કરૂણાના સાગર પ્રભુ ! મારી ઉપર કરૂણા કરીને મને પેટ ભરીને તે પાએ-પીવા દ્યો. ૬. એ વાણીના અંશમાત્ર પામ્યાથી પણ બે અશુભ ગતિતા નાશ પામે છે ( દૂર થાય છે). ચિદાનંધ્રુજી મહારાજ કહે છે કે એવી એ વામાસુત પાર્શ્વનાથ પરમાત્માની વાણીની Page #210 -------------------------------------------------------------------------- ________________ (૧૫૯) અલિહારી છે. તેના વ્યાખ્યાન આ એક મુખે કરી શકાય તેમ નથી. ૭ સાર–આ સ્તવન રહસ્યપૂર્ણ છે. તેમાં જિનવાણીનું સ્વરૂપ અહુ સ્કુટ કર્યું છે. એ વર્ણન ખાસ લક્ષપૂર્વક વાંચવા લાયક છે. અને એ વાણી સાંભળવાને અવસર કેમ પ્રાપ્ત થાય ? એને માટે નિરંતર ચાહના (ઇરછા) રાખવાની છે. એ વાણીની વ્યાખ્યા કરવાની ચિદાનંદજી મહારાજ પણ અશક્તિ બતાવે છે. તે પછી આ સારમાં તે કયાંથીજ કરી શકાય? પદ ૬૯ મું. પુરવ પુન્ય ઉદયકર ચેતન ! નીકા નરભવ પાયારે. પુઆંકણી. દીનાનાથ દયાળ દયાનિધિ, દુર્લભ અધિક બતાયા રે; દશ દ્રષ્ટાંતે દેહિલ નરભવ, ઉત્તરાધ્યયને ગાયા રે. પુ. ૧, અવસર પાય વિષયરસ રાચત, - તે તે મૂઢ કહાયા રે; કાગ ઉઠાવણુ કાજ વિ. જિમ, હાર મણિ પછતાયા રે. પુ૨ ( ૧ સારા-શ્રેષ્ઠ. Page #211 -------------------------------------------------------------------------- ________________ (૧૬૦) નદી ઘેળ પાષાણુ ન્યાય કર, અર્ધ વાટ તે આયા રે; અર્ધ સુગમ આગે રહી તિનકું, જિને કછુ મોહ ઘટાયા રે, પુત્ર ૩ ચેતન ચાર ગતિમૅ નિરો, • મોક્ષદ્વાર એ કાયા રે, કરત કામના સુર પણ થાકી, જિસકું અનર્ગળ માયા રે. ૫૦ ૪ રહણગિરિ જિમ રત્ન ખાણ તિમ, ગુણ સહુ યામેં સમાયા રે; મહિમા મુખથી વરણુત જાકી, 1 સુરપતિ મન શંકાયા રે. પૂ૦ ૫ કલ્પવૃક્ષ સમ સંયમ કેરી, અતિ શીતળ જિયાં છાયા રે; ચરણ કરણુ ગુણ ધરણુ મહામુનિ, મધુકર મન ભાયા રે. પૂ. ૬ યા તનવિણ તિહું કમળ કહે કિને, સાચા સુખ ઉપજાયા રે; અવસર પાવ ન ચૂક ચિદાનંદ, સદ્ગુરૂ શું દરસાયા રે, પૂ. ૭ ૧. ઇચ્છા. ૨ ઋદ્ધિ. Page #212 -------------------------------------------------------------------------- ________________ (8) જીયો ચેતન !. હું આત્મા ! પૂપુન્યના ઉદયથી આ ગ્રેષ્ઠ નભવ ત પામ્યા છે. 11 દીનજનાના નાથ, પરમ દયાળુ અને યાસમુદ્ર એવા પરમાત્માએ ના મનુષ્યજન્મને અત્યંત દુર્લભ થતાન્યેા છે, શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં તેની દુર્લભતાના દશ દ્રષ્ટાંતે કહીને આ વાતને સ્પષ્ટ કરેલી છે. ૧. હવે આ મનુષ્ય જન્મમાં આવા સુંદર અવસર પામ્યા છતાં જે પ્રાણી નિષયરસમાં રાચે છે, તેને શાસકાર મહામૂર્ખ હે છે અને તે પ્રાણી કાગડાને ઉડાડવાને ચિન્તામણિ ફૂંકી ઢનાર માાણની જેમ પાછળથી પસ્તાય છે. ૨. નદીમાં પડેલા પાષાણા અથડાતાં પીટાતાં જેમ ગાળ થઈ લય છે, તેમ મા પ્રાણી અનેક જાતિમાં અનેક ગતિમાં અનેક પ્રકારના દુ:ખ સહેતા સહેતે અામનિજાતિના અળવર્ડ અપ થે—સાત રાજ ઉપર તે આવ્યા છે, હુવે આગળ અરી વાટ (સ્રાંત રાજ જેટલી) રહી છે તે જેણે કાંઈપણ માહ ઘટાડ્યો હાય–દશનમેહનીના ક્ષય, ઉપશમ કે ક્ષયામ કીમ સમકિત પ્રાપ્ત કર્યું હાય તેને માટે સુગમ છે સ્હેલી છે. ૩. હું ચેતન ! દેવ, નારક, મનુષ્ય ને તિય સ—આ ચાર ગતિમાં માથાનું દ્વાર–જ્યાંથી મેાક્ષ જઈ શકાય તેવા માગતેવું સાધન તા આ મનુષ્યશરીરજ છે કે જેની ઈચ્છા-જેની પાસે અનગળ' ઋદ્ધિ છે એવા દેવા (ઇંદ્રો) પણ કરી રહ્યા છે. ૪ ૧ ૪થા નીચે આપી છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ હિસાચળ પર્વત જેમાં અનેક પ્રકારના નું સ્થાન છે, તેમ ગુણમાત્ર આ દેહમાં સમાયેલા છે. અર્થાત સર્વ પ્રકારના ગુની પ્રાપ્તિ આ મનુષ્યજન્મમાં થઈ શકે તેમ છે. એ મનુષ્યના ગુણનું વર્ણન કરતાં–તેને મહિમા મુખવડે કરતાં ઇદ્ર પણ મનમાં શંકાણા છે કે શું આટલે બધે આ . મનું જન્મ ઉત્તમ છે? અથવા હું એને મહિમા કહી શકીશ કે નહીં? ૫. * જે મનુષ્યજન્મમાં કલ્પવૃક્ષ સમાન સંયમગુણની અત્યંત શીતળ છાયા રહેલી છે. ચરણસિત્તરી ને કરણતિરીને ધારણ કરનાર મહામુષિરાજરૂપ મધુકરનું મન પણ તેમાં લેભાણું છે. અર્થાત્ તેઓ પણ તેને જ અમૂલ્ય માની રહ્યા છે અને તે મનુષ્યજન્મવડેજ કાર્યસિદ્ધિ કરવાનું ઈચ્છી રહ્યા છે. જે હે ચેતન ! કહે, આ મનુષ્ય શરીર વિના કેઈએ. સાચું સુખ જે મેક્ષસુખ તે નિપજાવ્યું છે –મેળવ્યું છે? વિકાદજી મહારાજ કહે છે કે હું અત્મા! તું આવે અમૂલ્ય અવસર પામીને સૂકીશ નહીં. પૂર્વપુર-સગુરૂઓ પણ એમજ વારંવાર દર્શાવી ગયા છે—કહી ગયા છે. ૭. સાર–આ પદ ખાસ મનુષ્યજન્મની વિશિષ્ટતા બતાવવા માટે જ છે. બીજી ગાથામાં કહેલ મણિ ફેંકી દેનાર વિપ્રનું દલ આ પ્રમાણે – એક બ્રાહ્મણ દ્રવ્યપાર્જન કરવા પરદેશ જતું હતું, તેને જોઈ એક દેવીએ પિતાના સ્વામી (દેવ) ને કહ્યું કે આનું દુઃખ દૂર કરે.” દેવ કહે કે-“એ નિભંગી છે, એની અસર પામીને જ કહે છે પાયું છેવિના કોઇએ Page #214 -------------------------------------------------------------------------- ________________ (૧૬૩) પાસે દ્રવ્ય રહે તેમ નથી.” દેવી કહે કે-એક વાર આપ તે ખરા, પછી થઈ રહેશે. દેવે તે બ્રાહ્મણને ચિન્તામણિ રત્ન આપ્યું. આગળ ચાલતાં બ્રાહ્મણ પાસે એક કાગડો “કા કા” કરવા લાગ્યો. એટલે પેલા બ્રાહ્મણે તેને ઉડાવવા પેલું ચિંતામણિ રત્ન ફેંકયું એટલે કાગડો ઉદ્ય ગયો, પણ પેલું ચિંતામણિ રત્ન કાંઈક ખાવાને પદાર્થ હશે એમ જાણી તેને ઉપાડતા ગયે. બ્રાહ્મણ હાથ ઘસતે રહ્યો-તેનું દારિદ્ર ગયું નહીં. આ બ્રાહ્મણને આપણે એકમતે મૂર્ખ કહેવા મંડી જઈએ છીએ, પરંતુ આપણે તેવી મૂર્ખાઈ કરીએ છીએ કે કેમ? તેનો વિચાર કરતા નથી. પણ આપણે તે ચિંતામણિ રત્ન કરતાં પણ વધારે મૂલ્યવાળા-અમૂલ્ય મનુષ્યજન્મને પામ્યા છતાં વિષયસુખમાં આસકત રહી તેને હારી જઈએ છીએ–તેનાથી પ્રાપ્ત થઈ શકે તેવા અવિચળ સુખને (મેક્ષને) મેળવવા પ્રયત્ન કરતા નથી. પદ ૭૦ મું. (પર્યુષણ પર્વની સ્તુતિ.) મણિ રચિત સિહાસન, બેઠા જગદાધાર, પયુષણ કેરે, મહિમા અગમ અપાર; નિજમુખથી દાખી, સાખી સુરનર વૃંદ, એ પર્વ પર્વમાં, જિમ તારામાં ચંદ. નાગકેતુની પરે, પર્વ સાધના કીજે, વ્રત નિયમ આખડી, ગુરૂમુખ અધિકી લીજે; Page #215 -------------------------------------------------------------------------- ________________ (૧૪) દાય ભેદું પૂજા, દાન પંચ પ્રકાર, કર પડિકમણા ધર–શિયળ અખંડિત ધાર. જે ત્રિકરણ શુધ્ધ, આરાધે નવકાર, ભવ સાત આઠ અવરોષ તાસ સંસાર; સહુ સૂત્ર શિરામણિ, કલ્પસૂત્ર સુખકાર, તે શ્રવણુ સુણીને, સાળ કરી અવતાર. સહુ ચૈત્ય જીહારી, ખમત ખામણા કીજે, કરી સાહમી વત્સલ, કુમતિદ્વાર પઢ દીજે; અઠ્ઠાઇ મહોત્સવ, ચિદાનંદ ચિત્ત લાઈ, ઈમ કરતાં સઘને, શાસનદેવ સહાઈ. ૨ અથ–મણિરત્નના રચેલા સિંહાસન પર–સમવસરણમાં એસીને ત્રણ જગતના આધારભૂત પરમાત્માએ અનેક દેવા ને મનુષ્યાની સાક્ષીએ–તેમની સમક્ષ આ પર્યુષણુ પા અગમ્ય અને અપાર-પારાવાર મહિમા વણુબ્યા છે. તેમાં કહ્યું છે કે—આ પ સ પર્વોમાં તારાઓમાં ચંદ્રની જેવું શ્રેષ્ટ છે. ૧. વળી કહ્યું છે કે આ પર્વની આરાધના નાકેતુની જેમ કરવી. અનેક પ્રકારના વ્રત, નિયમ, ખાધા ગુરૂ મહારાજ પાસે લેવી, દ્વવ્યભાવ એ પ્રકારે જિનપૂજા કરવી, પાંચે પ્રકારના દાન દેવાં, બે ટંક પ્રતિક્રમણ કરવા અને અખંડ બ્રહ્મચર્ય પાળવુ. જે મનુષ્ય ત્રિકરણ શુધ્ધ મન વચન કાયાની નિળતાવડે નવકાર મંત્રનું આરાધન કરે તેના સંસાર વધારેમાં વધારે ૧ અભય, સુપાત્ર, અનુક ંપા, ઉચિત ને કીર્તિ. Page #216 -------------------------------------------------------------------------- ________________ (૧૬૫) સાત આઠ ભાવપૂરતેજ શેષ રહેલે જાણો. આ પર્વમાં સર્વ સમાં શિરમણિ એવું મહાસુખકારી કલ્પસૂત્ર ગુરૂમુખે સાંભળીને પિતાના મનુષ્ય જન્મને સફળ કરે. ૩. આ પર્વમાં સર્વ સૈયો (જિનમંદિર) જુહારવા, સર્વ જીવોની સાથે ખમત ખામણા કરવા અને યથાશક્તિ સ્વામીવાત્સલ્ય કરવું. તેમજ અઠ્ઠાઈ મહોત્સવ કરે. એમ કરીને દુર્ગતિના દ્વાર તે બંધ જ કરી દેવા. ચિદાનંદજી મહારાજ કહે છે કે-મનના ભાવ પૂર્વક આ પ્રમાણે કરનારા શ્રી સંઘને શાસનદેવ જરૂર સહાય કરે. ૪. નોંધ-આ ચાર સ્તુતિ પર્યુષણ પર્વમાં કરવાના કૃત્યો બતાવનારી છે. તે કઠે કરવા લાયક અને પર્યુષણમાં કહેવા લાયક છે. તેમાં બતાવેલા કૃત્યે યથાશક્તિ કરવા લાયક છે. પર્યું ષણ પર્વ આવે ત્યારે પ્રમાદ તજીને આ સ્તુતિમાં બતાવેલા કૃત્ય કરવા માટે સાવધાન થઈ જવાની આવશ્યકતા છે કે જે કુયે આત્માનું સંપૂર્ણ હિત કરનારા છે. પદ ૭૧ મું. ( રાગ-સોરઠ ) કયા તેરા કયા મેરા, પારે સહુ પડાઈ રહેગા, ક્યા તેરા આંકણું. પંછી આપ ફિરત ચિહું દિશથી, તરૂવર રેન વસેરા; સહુ આપણે આપણે મારગ, તે હેત ભેરકી વેરા. પ્યારે. ૧ ૧ પક્ષી. ૨ રાત્રી. ૩ સવારે. Page #217 -------------------------------------------------------------------------- ________________ (૧૬૬) ઇંદ્રજાળ ગધવ નગર સમ, ડેઢ દિનકા ઘેરા; સુપન પદારથ નયન ખુલ્યા જિમ, જરત ની બહુવિધ હેર્યા. ચારે ૨ રવિ સુત કરતા શીશ પર તેરે, નિશદિન છાના ફેરા; ચેત શકે તે ચેત ચિદાનંદ, સમજ શબ્દ એ મેરા. પ્યારે અર્થ–હે ચેતન ! તું તારું ને મારું શું કર્યા કરે છે ? આમાં તારું ને મારું શું છે ? બધું (મરણ પામીશ ત્યારે , પાછળ ) અહીં પડયું રહેવાનું છે. | દશે દિશાઓમાંથી આવીને પક્ષીઓ રાત્રે એક ઝાડ ઉપર વસે છે–રાત્રિયાસો કરે છે. તે બધા સવાર થઈ કે તરતજ પોતપિતાને માગે-જુદે જુદે રસ્તે ચાલ્યા જાય છે-ઉલ જાય છે. જ અહીં આ મનુષ્યભવમાં ઇંદ્રજાળ ને ગંધર્વનગરની જેમ દોઢ દિવસ રહેવાનું છે, પછી તે જેમ સ્વપ્નમાં દીઠેલા પદાર્થ આંખ ખુલી ગયા પછી-જાગી ગયા પછી ઘણી રીતે શેલતાં પણ જડતા નથી તેમ આ બધું તને જડવાનું નથી. તારાથી છુટું પડી જવાનું છે. તે અહીં રહેવાનું છે ને તું ચાલે જવાને છે. ૨. વળી તે મનુષ્ય ! તારા મસ્તક પર રાત ને દિવસ કાળ છાનામાને ફેરા માર્યા જ કરે છે. માટે ચિદાનંદજી મહારાજ કહે છે કે-મારા શબ્દ–મારાં વચન માનીને જે ચેતી શકે તે ચેત. અને કાંઈક આત્મસાધન કરીને આ મનુષ્ય જન્મને સફળ ૧ મૃત્યુ-કાળ-જમ. Page #218 -------------------------------------------------------------------------- ________________ (૧૭) કર. જે એમ નહીં કરે તે પાછળથી પસ્તાવું પડશે. ૩. સાર–આ ત્રણ ગાથાના ટુંકા પદમાં સંસારની અનિત્યતા દષ્ટાંત સાથે બતાવી આપી છે. આ જીવ અમુક અંશે તેને અનિત્ય જાણે છે છતાં પાછા પ્રમાદમાં પદ્ધ જઈને “મારૂં તારૂં” કર્યા કરે છે. ચિદાનંદજી મહારાજ સાચું કહે છે કેતારા માથા ઉપર કાળ ફરે છે એમ જાણ્યા છતાં તું કેના વિશ્વાસ ઉપર રહી ધર્મકાર્ય કરવામાં પ્રમાદ કરે છે ? હવે તે સાવધાન થઈ જા. આવી બાબતમાં વારંવાર કહેવાની જરૂર ન હોય. પદ હર મું. ( રાગ પીલુ-ત્રિતાળ. ). મુસાફર ! રેન રહી અબ થેરી. એ ટેક. જાગ જાગ નું નિદ ત્યાગ દે, હેત વસ્તુકી શેરીમુસાફીર. ૧ મંજીલર દૂર ભર્યો ભવસાગર, માન ઉરે મતિ મેરી. મુસાફીર. ૨ ચિદાનંદ ચેતનમય મુરત, દેખ હૃદય દ્રગ જેરી. મુસાફિર૦ ૩ અર્થ-હે મુસાફર ! હવે રાત્રી ઘણું શેડી રહી છે, માટે તું નિદાને ત્યાગ કર અને જાગૃત થઈ જા. કારણ કે તારી નિદ્રાવસ્થામાં તારી અનેક વસ્તુઓની ચોરી થઈ ગઈ છે. ૧ ૧ રાત્રી. ૨ મજલ (જવાની). Page #219 -------------------------------------------------------------------------- ________________ (૧૬૮). આ જગતમાં જીવમાત્ર મુસાફર છે. તેમાં જે ખરે માગે ચડેલા હોય છે તે ધારેલે સ્થાને વહેલા મોડા પણ પહોંચે છે, પરંતુ જેઓને સાચે માર્ગ મળ્યો હેતું નથી તેઓ ચાર ગતિરૂપ સંસારમાં ભટક્યા જ કરે છે, પરંતુ ઇચ્છિતસ્થાને પહોંચતા નથી. તે જ પ્રમાણે આ ચેતન પણ એક મુસાફર છે તેને મેક્ષસ્થાન મેળવવું છે–ત્યાં જવું છે-તેનું સાધ્ય તે છે, પરંતુ જેને તે સ્થાનને શુદ્ધ માર્ગ લભ્ય થયા હોય છે અર્થાત્ સંખ્ય જ્ઞાન દર્શન પામ્યા હોય છે તેઓ વહેલા મોડા પણ સાધ્યરથળે પહોંચે છે. એવા મુસાફરને અંગે તેને જાગૃત કરવા–પ્રમાદ દૂર કરવા શુદ્ધ ચેતના કહે છે કે હે સ્વામી ! તમે હવે જાગે. હવે નિદ્રા તજી ઘો. તમે પ્રમત્ત ભાવમાં વતીને-પાંચ પ્રમાદને વશ થઈને ઘણું ગુમાવ્યું છે. તમારા આત્મધનની પુષ્કળ ચેરી થઈ છે, વિષય ને કષાય મળીને તમારા ગુણરૂપી દ્રવ્યને હરી ગયા છે. હવે જે રહ્યું હોય તે સંભાળી, સાવધાન થઈ, પચે પ્રમાદને તજીને સાચે પંથે પી જાઓ. આગળ કહે છે કે હજુ તમારે મજલ ઘણી કરવાની છે, તમારે જવાનું સ્થાન બહુ દૂર છે. હજી તમારે આ જળથી ભરેલે સમુદ્ર (ભવસાગર) તરવાને છે, માટે તમારા હૃદયમાં મારી શિખામણ ધારણ કરે. ૨. આ જીવને મનુષ્યભવાદિ સામગ્રી પામ્યા છતાં હજુ ઘણે પંથ કાપવાને છે. તેને માટે પ્રમાદ તજીને, વિરતિ ધારણ કરીને, અપ્રમત્તપણે પંથ કાપવો પડશે. આત્માને લાગેલાં કર્મોના પડળને રત્નત્રયીના બળવડે ઉખેડી નાખવા પડશે. આ Page #220 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સંસાર પણ સમુદ્રની ઉપમાવાળે છે. સમુદ્રમાં અનેક પ્રકારના ઉપદ્રો રહેલા હોય છે. તેને અનુભવ જળવાટે મુસાફરી કરનારને થાય છે. આ સંસારમાં પણ મેક્ષ સુધી પહોંચતાં હજુ ઘણા ઉપદ્ર સહન કરવા પડે તેમ છે. તે સર્વ ઉપદ્રને સહન કરીને, પરિસહેને જીતીને, પ્રમાદને દૂરના દૂર રાખીને આત્મજાગૃતિ રાખવી પડશે. તેજ ધારેલે સ્થાને પહોચાશે, માટે શુદ્ધ ચેતના કહે છે કે હવે તમારી મતિએ ન ચાલતાં હું કહું છું તે વાતને બુદ્ધિ તમારા હૃદયમાં ધારણ કરે અને તે પ્રમાણે વર્તન કરી-નિરંતર સાવધાન રહે. ૨. ચિદાનંદજી મહારાજ કહે છે કે-હે જ્ઞાનમય મુત્તિવાળા! જ્ઞાનસ્વરૂપી આત્મા ! તારી હૃદયરૂપ દષ્ટિને ખેલીને આંતરચક્ષુવડે જો અને તારી સ્થિતિને અનુભવ કરી તારે આગળ પ્રયાણ કરવા માટે શું શું કરવા યોગ્ય છે? એને નિરધાર કર અને તે પ્રમાણે વર્તન કરી સાધ્યને મેળવ. ૩. સાર-આ ટુંકા પદમાં પણ કર્તાએ હિતશિક્ષા ઘણી આપી છે. આત્માને તેની સ્થિતિ એાળખાવી છે અને હવે ફરીને પ્રમાદમાં ન પડી જાય તેટલા માટે મજા ઘણું દૂર છે એમ બતાવીને સાવચેત કરેલ છે. આ પદનું રહસ્ય જે ભવ્ય જીવ પિતાના હૃદયમાં ધારણ કરી, તેને વિચાર કરી, તદનુકૂળ વતન કરવા સાવધાન થઈ જશે તે મનુષ્ય અવશ્ય વાંચ્છિત લાભને મેળવી શકશે. તથાસ્તુ. ઇતિ શ્રી ચિદાનંદજી (કપૂરચંદ્રજીત) " બહેતરી સાથે સમાપ્ત. Page #221 -------------------------------------------------------------------------- ________________ (૧૦) શ્રી ચિદાનંદજી (કપુરચંદજી) કૃત સવિયા કાર અગમ અપાર પ્રવચનસાર, મહા બીજ પંચ પદ ગરભિત જાણીએ, જ્ઞાન ધ્યાન પરમ નિધાન સુખથાનરૂપ, સિદ્ધિ બુદ્ધિદાયક અનુપ એ વખાણુએ, ગુણ દરિયાવ ભવજલનિધિ માંહે નાવ, તકે લિખાવ હિયે તિરૂપ Aણીએ, કીજે હે ઉચ્ચાર આદ આદિનાથ તાતે યાકે, ” ચિદાનંદ યારે ચિત્ત અનુભવ આણુએ ૧ નમત સકળ છંદ ચંદ જાકું ધ્યેયરૂપ, જાનકે મુનિંદ યાકું ધ્યાન મગ્ન ધારહિ, સુરતિ નિરતિમે સમાય રહે આદુ જામ, સુરભિ ન જિમ નિજ સુતકું વિસાર હિ; લીન હાય પીનતા પ્રણવ સુખકારી લહે, હે ભવ બીજ વિષે વાસ પરજાર હિ, ચિદાનંદ પ્યારે શુભ ચેતના પ્રગટ કર, એસો ધ્યાન ધર મિથ્થા ભાવકું વિસાર હિ મે ૨ | મુખમાંહિ રામપે હરામ માંહિ મન ફિરે, ગીરે ભાવકૂપમાંહિ કર દીપ ધાર કે, વિષય વિકાર માંહ રાગી મુખ ઈમ કહે, મેં તો હું વૈરાગી માલા તિલક ક્યું ધાર કે જોગકી જુગતિ બિનાજાને જો કહાવે જોગી, ગલા માંહી સેલી અરૂ કાલી કંથા ડારકે, બિના ગુરૂગમ મિથ્યાજ્ઞાન ભમે ઇસુવિધ, ફેકટ ક્યું જાવે એ મનુષ્યભવ હાટકે ૩ શિરપર શ્વત કેશ ભયા તેહુ નાંહિ ચેત, ફિરત અચેત ર્યું ધન હેત પરદેશમેં, મેરો મેરા કરત ન ધરત વિવેક હિયે, મોહ અતિરેક ધરે પરત કિલેશમેં; પો નાનાવિધ ભવકૂપમેં સહત દુઃખ, મગન ભયે હે મધુબિંદુ લવલેશમેં, આતપત્ર છાયે સઉ મનહુત ભયો અખં, ચિદાનંદ સુખ પાયો સાધુકે સુવેશમેં ૪ Page #222 -------------------------------------------------------------------------- ________________ (૧૭૧) ધન અરૂ ધામ સહુ પડ્યો હિ રહે નર. ધારકે ધરામે તું તો ખાલી હાથ જાગે, દાન અરૂ પુન્ય નિજ કરથી ન કર્યો છું, હોય કે જમાઈ કઈ દુસરે હિ ખાવેગો, કુડ કપટ કરી પાપ બંધ કીને તાતેં, ઘર નરકાદિ દુઃખ તેરે પ્રાણી પાવેગે, પુન્ય વિના દુસરો ન હયગો સખાઈ તબ, હાથ મલમલ માખી જિમ પીસતાગો છે ૫ છે અગમ અપાર નિજ સંગતિ સંભાર નર, મેહસું બીડાર આપ આપ જ લીજીયે, અચળ અખંડ આલપ્ત બ્રહમંડ માંહ, વ્યાપક સ્વરૂપ તો અનુભવ કીજીયે, ખીર નીર જિમ પુદ્ગલ સંગ એકબૂત, અંતર સુદ્રષ્ટિ બેજ તાક લવ લીજીયે, ધાર એસી રીત હીએ પરમ પુનીત ઈમ, ચિદાનંદ પ્યારે અનુભવ રસ પીજીયે છે આયકે અચાણક કૃતાંત ક્યું ગહે તેહે, તિહાં તે સખાઈ કે દુસરો ન હવેગે, ધરમ વિના તે એર સકળ કુટુંબ મીલી, જાનકે પરેતાં કેઈ સુપને ન જેવેગે; લટક સલામ કે સખાઈ વિના અંતસમે, નેણ માંહિ નીર ભર ભર અતી રોવેગો, જાનકે જગત એ જ્ઞાની ન મગન હેત, અંબ ખાયા ચાહે તે તો બાઉલ ન બેવેગે છે આપણું આપ કરે ઉપદેશ પું, આપકું આપ સુમાર્ગે આણે, આપકું આપ કરે સ્થિર ધ્યાનમેં, આપકું આપ સમાધિમેં તાણે, આપકું આપ લખાવે સ્વરૂપશું, ભેગનકી મમતા નવિ ટાણે, આપકું આપ સંભારત યાવિધ, આપણે ભેદ તે આપહિ જાણે છે ૮ આપ થઈ જગ જાળથી ન્યારે ક્યું, આપ સ્વરૂપમેં આપ સમાવે, આપ તજે મમતા સમતા ધર, સીલશું સાચે Page #223 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭૨ ) સનેહુ જગાવે; આપ અલેખ અલેખ નિરંજન, પરિજન અંજન દર બહુાવે, યા વિધ આપ અપુરવ ભાવથી, આપણા મારગ આપહી પાવે !! હું ॥ વેદ ભણા જ્યું કિતાબ ભણેા અરૂ, દેખા જિનાગમનું સબ બેઈ, દાન કરી અરૂ સ્નાન કરી ભાવે, મૌન ધરા વનવાસી જયું હેાઈ; તાપ તા અરૂ જાપ જપા કાઇ, કાન ફિરાઇ ક્રિો યુનિ દાઇ; આતમ ધ્યાન અધ્યાતમ જ્ઞાન, સમે શિવસાધન આર્ ન કોઈ ૫, ૧૦ ॥ જે અરિ મિત્ત ખરાબર જાનત, પારસ એર પાસાણ ન્યુ ઢાઈ, કંચન કિચ સમાન અહે જસ, નિચ નરેશમેં ભેદ ન કોઇ; માન કહા અપમાન કહા મન, એસા ખિચાર નહિ તસ હાઈ, રાગ અરૂ રાત્ર નહિ ચિત્ત જાકે ન્યુ, ધન્ય અહે જગમે જન સાઇ । ૧૧ । • જ્ઞાની કહે। જ્યું અજ્ઞાની કહેા કેાઈ, યાની કહે। મત માની જ્યું કોઈ, જોગી કહેા ભાવે ભાગી કહેા કેાઈ, જા જિયા મન ભારત હેાઈ; દાષિ કહા નિદાત્રિ કહેા પિ’-પાષિ કહા કોઈ એગુન જોઇ; રાગ અરૂ રોષ નહીં સુન જાકે ન્યું ધન્ય અહે જગમેં જન સાઈ । ૧૨ । સાધુ સુસત મહુત કહા કાઉ, ભાવે કહા નિગરથ પિયારે, ચાર કહેા ચાહે ઢાર કહા કાઉ, સેવક હે। કાઉ જાન દુલારે; મિનય કરે કેાઉ ઉંચે એટાય જ્યું, દુરથી દેખ કહેા કાઉ જારે, ધારે સદા સમભાવ ચિદાનંદ, લેાક કહાવતશુ નિત ન્યારે. ।। ૧૩ । માનીકુ હાય ન મત્રતા ગુણ, મદેવતા તમ કાહેકો માની, દાની ન હેાય અદત્ત જિકા ન્યું, અદત્ત ભયેા તે તે Page #224 -------------------------------------------------------------------------- ________________ (૧૭૩). કાકે દાની; ધ્યાની ચંચલતા નહિ વ્યાપત, ચંચળતા તદ કહેકે ધ્યાની, જ્ઞાની ન હોય ગુમાની સુણે નર, માન અહે તદ કહેકે જ્ઞાની. ૧૪ જોબન સંધ્યાકે રાગ સમાન , મુદ્ર કહા પરમાદકુ સે, સંપત તે સરિતાકે પૂર જ્યુ, દાન કરી ફળ પાકે લે; આયુ તો અંજલીકે જલ ક્યું નિત, છિજત હે લખ એ ક્યું ભે, દેહ અપાવન જન સદા તુમ, કેવળી ભાષિત મારગ સે. ૫ ૧૫ છે સંસાર અસાર ભયે જિન, મરવેકે કહા તિનકું ડર છે, તે તો લેક દેખાવ કહા જ્યુ કહે, જાકે હિયે અંતરશી તર હે; જિને મુંડ મુંડાયકે જેગ લી, તિનકે શિર કૌન રહી કર હે, મન હાથ સદા જિનકું તિનકે, ઘરહિ વન હે નહિ ઘર હે ! ૧૬ ! - શુભ સંવર ભાવ સદા વરતે, મન આશ્રવ કેરે કહા ડર હે, સહુ વાદ વિવાદ વિસાર અપાર, ધરે સમતા જે ઈસ નર હે; નિજ શુદ્ધ સમાધિમેં લીન રહે, ગુરૂ જ્ઞાનકે જાકું દીયે વર હે, મન હાથ સદા જિનકું તિનકે, ઘરહિ વન હે નહિ ઘર હે . ૧૭ છે . મમતા લવલેશ નહિ જિનકે ચિત્ત, છાર સમાન સહુ ધન , જઠું ભેદ વિજ્ઞાની દૃષ્ટિ કરી, અહી કંચુકી જેમ જુદા તન હે; વિષયાદિક પંક નહિ ઠીક જાકું , પંકજ જિમ જિકા જન છે, મન હાથ સદા જિનકે તિનકે, વનહિ ઘર હે ઘરહિ વન હે ૧૮ છે માખી કરે મધ ભેરે સદા, તે તો આને અચાનક એર હિ ખાવે, કીડી કરે કણકે જિમ સંચિત, તાલુકે કારણ Page #225 -------------------------------------------------------------------------- ________________ (૧૭૪) પ્રાણ ગમાવે; લાખ કરારકું જોર અરે નર, કાલેકુ મૂરખ સુમ કહાવે, ધદ્ધિ રહેગા ઇહાંકા થાં સહુ, અંત સમે કછુ સાથ ન આવે ! ૧૯ ૫ રચક બીજ ધરા માંહે બેવત, તાકો અનેક ગુણા ફીર પાવે, કાલ વસતર્ક જાચક જાનકે, પાન ચેિ તિન નવ આવે; જાણ અનિત સુભાષ વિવેક, સપત પાય સુમારગ લાવે, કીરિત હોગી ઉનાકી દોપ્રદેશ, એટ સભામે દાતાર કહાવે. ॥ ૨૦ ॥ માટીકા ભડ હેાવે સતખંડ જ્યું, લાગત જામ જરા ટહુકા, જીમ જાણ અપાવ: રૂપ અરે નર, નેહુ કહ્રા કરીયે તનકા; નિજ કારજ સિદ્ધિ ન હોય કહ્યુ, પર રંજન શાભ કરે ગણકા, ચિદાનંદ કહા જપ માલકુ ફેરત, ફેર અરે મનકે મધુકા ॥ ૨૧ u જ્ઞાન રવિકા ઉદ્યોત ભ્રયા તમ, દૂર ગયા ભ્રમ ભાવ અંધેરા, આપ સ્વરૂપકું'. આપ નિહારત, બૂટા સ્વરૂપ લખ્યા જગ કેરા; માયાકે તાર અરૂ ધ્યાનકે જોરકે, પાયા જિન્નુને સુવાસ વસેરા, યાત્રિધ ભાત્ર વિચાર ચિદાનંદ સાઈ સુસત અડે ગુરૂ મેરા । ૨ । કાહેફ દેશ વિદેશ ફિરે નર, કાહે સાયરકું અવગાડે, કાહે આશ કરે પરકી શઠ નીચ નરેશકી ચાકરી ચાહે; કાહેકું સાચ બિચાર કરે તન, અંતરતાપથી કાહેક દાહે, દીના અહે અવતાર તાહે જિ, તાકા તા ભાર સુ તેડુ નિવાહે ॥ ૨૩ કહે જતર મતર સાધત, કાહેકુ નિસા મસાણમે જાવા, કાહેક દેવકી સેવ કરો તુમ, કાહેક આક ધતુર જ્યુ ખાવા; રચક વિત્ત અસાર કે કારન, કાહેકું એરકે દાસ Page #226 -------------------------------------------------------------------------- ________________ (૧૭૫) કહા, આશ કહા કરીયે પરકી નર, હેઈ નિરાશ નિરંજન ધ્યા છે ૨૪ છે સુતે કહા પરમાદમેં પ્યારે તું, સાથમેં તેરે તે ચાર લગેરે, માતરૂ તારૂ બ્રાતરૂ ભામિની, સ્વારથકે સહુ જાન સગેરે; - કુણકે સંગી સનેહી અહે તું જે, કુણ અહે જગમાંહી ક્યું તેરે, આ કિહાંથી કિહાં કુનિ જાવેગે, એ વિચાર કરે મનમેં રે ! ૨૫ છે નંદ મહા નિધિ સિદ્ધિ કહા કરું, કહા કરૂં સુખ દેવગતિકે, કહા કરૂં મણિ માણેક મોતી જ્ય, કહા કરૂં તેરે રાજકે ટીકે; કહા કરૂં જન રંજન શકું, કહા ક મત ધાર મતિકે, એક નિરંજન ના મ વિના જગ, એર સહુ મેહે લાગતી આ ૨૬ છે લકે સંગ ફલેલ ભયે તિલ તેલ તે તે સહુ કે મન ભાવે, પારસકે પરસંગથી દેખીયે, લોહા જયું કંચન હેય બિકાવે; ગામેં જાય મિલે સરિતાજળ, તેહુ મહાજળ એપમ પાવે, સંગત કે ફળ દેખ ચિદાનંદ, નિચ પદાથ ઉંચ કહાવે છે ૨૭ છે - નલિનીદલમેં જલ બુધ તે તે. મુગતાફળ કેરી એપમાં પાવે, મલયાગર સંગ પલાસ તરૂ લખ, તાહુમેં ચંદનતા ગુન આવે; સુગંધ સંજોગ થકી મૃગક મદ, ઉત્તમ લોક સહુ મિલ ખાવે, સંગતકે ફળ દેખ ચિદાનંદ, નિચ પદારથ ઉંચકહાવે ૨૮મા - કવ્ય અરૂ ભાવના કરમથી નીયારો નિત, વેશ્યા ગતિ ગક સંજોગ નહ પાઈએ, કેઈથી ન કહ્યો જાય કરથી ન ગ્રહ્યો જાય, રહ્યો છે સમાય તાકું કેસે કે બતાઈએ; નય અરૂ ભંગ ન નિષેપકો પ્રવેશ જિહાં, ઉગતિ જુગતિ તામું Page #227 -------------------------------------------------------------------------- ________________ (૧૬) કેન ભાત લાઇએ, ચિદાનંદ નિયત સરૂપ નિજ એસે ધાર વિવહારસંહિનાના ભેદ દરસાઈએ. ર૯ તુ તે અવિનાશી કાયા પ્રગટ વિનાશી અરે તું તે હે અરૂપી એ તે રૂપી વસ્તુ જોઈયે, મલકેરી કયારી મેહરાયકી પિવારી એ તો, હયગી નીયારી એ તે વૃથા ભાર ઢોઈએ મહાદુઃખ ખાની દુરગતિકી નીશાની તાતે, યાકે તે ભરૂસે નિહચિત નહિં સેઈએ, ચિદાનંદ તપમ્પ કીરીયાકે લાહ લીજે, નીકે નરભવ પાર્થ વિરથા ન ખાઈએ ૩૦ થીર કરી પંચ બીજ વાયુકે પ્રચાર કરે, ભેદે ખટ ચકરકે અક્રગતિ પાયકે, પ્રાણાયામ જોગ સમ ભેદકે સ્વરૂપ લહી, રહત અડાલ બંકનાલમેં સમાયકે દેહકે વિસાર ભાન દ્રઢ અતિ ધાર જ્ઞાન, અનહદ નાદ સુણે અતિ પ્રીત લાયકે સુધા સિંધુરૂપ પાવે સુખ હેય જાવે તબં, મુખથી બતાવે કહા મુંગા ગોળ ખાયકે છે ૩૧ છે ધરમ શુકલ ધ્યાન હિરમેં ધારીએ ક્યું, આરત રૂદર દેઉ ધ્યાનકું નિવારીયે, પ્રથમ પ્રથમ ચાર યાર પાયેકે ક્યું તાકે તો સરૂપ ગુરૂગમથી વિચારીયે; એસે ધ્યાન અગની પ્રજાર કાયાકુડ બીચ, કર્મ કાષ્ટ કેરા ક્યું આહૂતિ સામે ડારીયે, દુરધ્યાન દૂર હેાએ આપ ધ્યાન ભૂરી ભએ, શુદ્ધ સ્વરૂપ નિજ કર થીર ધારીયે ૩ર છે ભુ ફિરે ફુલ્યો મેહ મદિરાકી છાકમાંહિ, ધાર્યો નહિ આતમ અધ્યાતમ વિચાર, પંડિત કહા ગ્રંથ ૫ટી આપે નહિ સાચે ભેદ પાયો અરૂ ધાયે હેવિકારક; પ્રભુતાઈ ધારે નવિ પ્રભુનું સંભારે મુખ, જ્ઞાન તો ઉચારે કવિ મારે મન જાર, બેટ ઉપદેશ દેવે અતિ અનાચાર સેવે, તે તે નવિ પાવે ભવ ઉદધિકે પારકું છે ૩૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ (૧es) થાય ઘરે ધ્યાન શુક કથે મુખ જ્ઞાન મચ્છ કછો અસનાન પયયાન શિથ જાણીએ, અર અંગ ધાર છાર ફણિ પૌનક અહાર, દીય સીખા અંબર સલભ પીછાણીએ શેડ મૂલ ચાવે લઠ પશુઅન પય અરૂ, ગાડર મૂંડાવે મૂડ બાત કહા વખાણીએ, જટાધાર વટ કેરે વૃક્ષ ભર્યું વખાણે તાકી, ઇત્યાદિક કરશું ન વિણતીમં આણીયે . ૩૪ છકે કુસંગત સુસંગથી સનેહ કીજે, ગુણ ગ્રહિ લીજે અવગુણ દ્રષ્ટિ રાકે, ભેદ જ્ઞાન પાયા જોગ વાલા કરી ભિન્ન કીજે, કનક ઉપલકે વિવેક ખાર ડારકે; જ્ઞાની જે મિલે તે શાન ધ્યાનકે વિચાર કીજે, મિલે જે અજ્ઞાની તે રહિજે મૌન ધારકે, ચિદાનંદ તત્વ એહી આતમ વિચાર કીજે, અંતર સકલ પરમાદ ભાવ ગારકે છે ૩૫ છે જૂઠ પક્ષ તાણે વિનાં તત્ત્વકે પીછાણ કહે, મેક્ષ જાય ઈસ અવતાર આઈલીને હે, ભયે હે પાષાણુ ભગવાન શિવજી કહત, બિદા કેપ કરકે સાપ જબ દીહે તિહું લોક માંહિ શિવલિગ વિસ્તાર ભયે, વજિ વજી કરી તા ખંડ ખંડ કીનો હે, ચિદાનંદ એ માનત ધારે મિથ્યા મતિ, મેક્ષ માર્ગ જાણ્યા વિના મિથ્યા મતિ ભી હે . ૩૬ - મ રેમ દીઠ પણે બે બે રોગ તન માંહે, સાડતીન કોડ રિમ કાયામેં સમાયે હે; પાંચ ક્રોડ અડસઠ લાખ નિત્તાણું હજાર, સેથી અધિક પંચતાલી રાગ ગાયે હે એ રેગ સેગ ઓર વિજેગક સદન જામેં, મુઢ અતિ મમતાકું ધારકે સાયો હેક ચિકનંદ યાકે રાગ ત્યાગ કે સુજ્ઞાની છવ, સાચા સુખ પાય અવિનાશી કહા હે . ૩૭ યોહિ આજ કાલ તેહે કરત જનમ ગયે, લશો ન ધરમકે મરમ ચિત્ત લાયકે, શુદ્ધ બુદ્ધ ખેઈએસે માયામેં લપટ રહ્યો, Page #229 -------------------------------------------------------------------------- ________________ ( ૧૯૮ ) યેા હૈ દિવાના તું ધતુરા માનુ ખાયક, ગહેગા મચાન જેસે લવાકુ સે ચાન તેસે ધરી પલ છીનમાંજ વિદ્યુત આયકે, ચિદાતદ કાચકે શકલ કાજ ખાંચા ગાઢ, નરભવરૂપ રૂડા ચિંતામણિ પાયકે ॥ ૩૮ ૫ લવ સમિક ધ્રુવ જાણે ખટ દ્રવ્ય ક્ષેત્ર, પરકી ન કરે સેવ એસે પઢ પાયા હૈ, સાગર પ્રમિત હું તેત્રીસ જાકી આયુ શિતિ, એધરૂપ અતર સમાધિલક્ષ લાયે હે; અલ્પ હું વિકા અરૂ સુખ હું અનંત જાકુ, સૂત્ર પાઠ કરી એસેા પ્રગટ બતાયા હું, ચિદાનંદ એસે સુખ તેહું જ્વિરાજ દેવ, ભાવના પ્રથમમેં અનિત્ય દરસાવે હે!! ૩૯ ૫ વનિતા વિલાસ દુ:ખ્યુંા નિવાસ ભાસ પીં, જબુસ્વામિ ધર્યાં તાતે મનમે વિરાગ જ્યું, વનિતાવિલાસી નાનાવિધ દુઃખ પાવે એસે, આમિષ આસક્ત કષ્ટ લહ્યો. જેસે કાગ જ્યું; નવ પરણીત તાર વસુ ધન ધામ ત્યાગ, છિતમાં લહે ભવઉદધિકે પાર જ્યું, ચિદાનંદ તરક દ્વાર હે પ્રગટ નાર, જ્ઞાન ીન કરે તેથી અતિ અનુરાગ બ્લ્યુ ॥ ૪૦ ૫ સુણી ભૃંગ કેરા શબ્દ કી જ઼ીટ ભંગ થયા, લાક વિકાર ગયા પારસ ફરસથી, ફુલકે સંજોગ તીલ તેલ હુ ભા ફુલેલ, તફ ભયે ચંદન સુવાસકે કરસથી; મુક્તાફળ સ્વાતકે ઉક ભયેા સીપ સંગ, કાષ્ટ હુ પાષાણ જ્યુસીલાદક સરસથી, ચિદાનંદ આતમ પરમાતમ સરૂપ ભયા, અવસર પાચ ભેદજ્ઞાનકે દરસથી ૫ ૪૧ ॥ ખટકાયમજ્ડ ધાર ચાલશે ચેારાસી લાખ, નાનારૂપે સજ મહુ વિધ નાટ કીના હે, પાંચ જો મિથ્યાતરૂપ સજ સીગાર્ અંગ, માહમચી મનિાકે કેફ અતિ પીના હે; કુમતિ કુસંગ લીચા ઉદભ વેસ કીચે, ફીત મગન ક્રોધમાનરસ ભાના હૈ, ચિદાન આપ્યા સરૂપ વિસરાય એસે, સંસારીક જીવકા ખ્રિસ્ટ માટેા લીના હૈ ॥ ૪ર ॥ Page #230 -------------------------------------------------------------------------- ________________ (૧૯). શિવસુખકાજ ધર્મ કહ્યો જિનરાજ દેવ, તાકે ચાર ભેદ ન્યું આચારાદિક જાણીયે, દાન શિળ તપ ભાવ હે નિમિત્તકે લખાવ, નિહચે વવહારથી દુવિધ મન આયે; સ્યાદવાદરૂપ અતિ પરમ અનુ૫ એસે, દયારસ કૂપ પરાક્ષ પહચાણીયે, ચિદાનંદ શંકાદ દુષણ નિવાર સહ, ધરમ પ્રતીત ગાહી ચિત્ત માંહિ ઠાણુંયે છે હ૩ . હંસકે સુભાવ ધાર કરીને ગુણ અંગીકાર, પન્નગ સુભાવ એક ધ્યાનમેં સુણીજીયે, ધારકે સમીરકે સુભાવ ભર્યું સુગંધ યાદી, ઠેર ઠેર જ્ઞાતાવૃંદમેં પ્રકાશ કીજીયે; પર ઉપગાર ગુણવંત વિનતિ હમારી, હિરમેં ધાર યાકે થીર કરી દીજીયે, ચિદાનંદ કહેવે અરૂ સુણવેક સાર એહી, જિન આણ ધાર નરભવ લાહો લીજીયે ાં ૪૪ ધીરવિના ન રહે પુરૂષારથ, નીર વિના તરખા નહિ જાવે, ભૂપ વિના જગ નીતિ રહે નહી, રૂપ વિના તન ભ ન પાવે; દિનવિના રજની નવિ ફિટત, દાન વિના ન દાતાર કહાવે, જ્ઞાન વિના ન લહે શિવમાર્ગ, ધ્યાન વિના મન હાથ ન આવે ૪૫ પંથક આય મિલે પંથમે ઈમ, દય દિનાકા યહે જગમેલા, નાંહિ કિસુકા રહ્યા ન રહે ગા, કેન ગુરૂ એર કેનકા ચેલા સાસા ને છજત હે સુન એસે ર્યું, જાત વહા જેસા પાણીકા રેલા, રાજ સમાજ પડ્યાહી રહે સહુ, હંસ તો આખરે જાત અકેલા છે ૪૬ છે ભૂપકા મંડન નીતિ વહે નિત, રૂપક મંડન શિલસુ જાણે, કાયાકા મંડન હંસજ હે જગ, માયાકા મંડન દાન વખાણે, ભગી મંડન હે ધનથી ફુન, જેગીકા મંડન ત્યાગ પીછાને, જ્ઞાનીક મંડન જાણુ ક્ષમા ગુણ, થાનીકા મંડન ધીરજ ઠાણે છે કહે છે Page #231 -------------------------------------------------------------------------- ________________ (૧૮) એક અનિષ્ટ લગે અતિ દેખત, એક લગે સહ અતિ યારા, એક કિરે નિજ પેટકે કારણ, એક હેય લખ કાટ આધારા; એકન ઉપનહિ નાહ પાવત, એકનકે શિરછત્ર છું ધાશ, દેખ ચિદાનંદ હે જગમેં ઇમ, પાપ ૨ પુન્યા લે ખાલી પાસે છે ૪૮ છે પાપ ૨ પુન્યમેં ભેદ નહિ કછુ બંધનરૂપ છે જાણે, મોહનિ માત રૂ તાત ઉકે ક્યું; મોહમાયા બલવસ વખાણે; બેડી તે કંચન લેહમઈ દઉ, યાવિધ ભાવ હવે નિજ આd, હસ સ્વભાવ ધારકે આપણે, દાઉથી ન્ય સ્વરૂપ પીછમને કહે છે પૂજત હે પદપંકજ તકે જવું, ઈદ નદિ સહ મિલ ભાઈ, યાર નિકાયકે દેવ વિનયત, કષ્ટ પડે જાકું હેત સહા ઇ, ઉધ એર અગતકી સબ, વસ્તુ અગેચર tત લખા, દુર્લભ નાહ કછુ તિનકું નર, સિદ્ધિ સુધ્યાનમઈ ક્લિ પાઈ પર જાણે અજાણ હમેં નહિ જ પ્રાણી એ વિદગ્ધ કહાવે, વિરચે સમાન ગુરૂ જે મિલે તોહી, વ્યાલ તણી પરે વહી જાવેજાણ વિના હિએકાંત ગહે સબ, આપ તપ પર નું તપાવે, વાદ વિવાદ કહા કરે મુરખ, વાદ કિયે કણ હાથ ન આવે છે પર છે - વેલુ પાલત તેલ લહે નહિ, તુપ લહે નહિ તો વિલાયા, સિગફ દુહત કા લહે નહિ, પાક લહે નહિં ઉપર ભાયા; બાઉલ બેવત લહે નહિંપન્ય લહે નહી પારિ તેયા, અંતર શુદ્ધતા વિણ લહે નહિ, ઉપરથી તન નિત ધાયા પર Page #232 -------------------------------------------------------------------------- ________________ श्री चिदानंदजी (कर्पूरचंद्रजी) कृत सर्व संग्रह विभाग २ जो Page #233 --------------------------------------------------------------------------  Page #234 -------------------------------------------------------------------------- ________________ 000000000000000000000.... ..... . ..... 00000000000000000. श्री परमात्मने नमः श्री चिदानंदजीकृत सवैया ....................................... 10000000000000000000000000 Page #235 --------------------------------------------------------------------------  Page #236 -------------------------------------------------------------------------- ________________ --------- निर्मळ ज्ञान-दान - प्रचारना अभिलाषी शांतमूर्ति श्री कर्पूरविजयजी महाराज. .............. ..... Page #237 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका १ श्री चिदानंदजीकृत सवैया (५२) २ पुद्गल गीता पर १०८ ३ अध्यात्म बावनी दुहा ५२ (त्रण प्रकारना आत्मानुं स्वरूप ) ४ दयाछत्रीशी नाना मोटा पध ३६ । ५ परमात्मछत्रीशी (परमात्म स्वरूप) दुहा ३६ ६५ ६ स्वरोदयज्ञान दुहा ४५३ ( अनेक उपयोगी शानयी परिपूल) ७. ७ स्वरोदयज्ञान समजवानी आवश्यकता १२७ ८ प्रश्नोतरमाळा एकंदर दुहा ६३ (११४ प्रभोना पधमां उत्तर) १३२ Page #238 -------------------------------------------------------------------------- ________________ श्री चिदानंदजीकृत सवैया ( सवैया एकत्रीसा) ओंकार अगम अपार प्रवचनसार, महाबीज पंच पद गैरभित जाणीए; ज्ञान ध्यान परम निधान सुखथाने रूप, सिद्धि बुद्धिदायक अनुप ए वखाणीए. गुण दरियाव भवजळनिधि माहे ना, तलको लिखाव "हिये जोतिरूप ठोणीए; कीनो हे उचार आर्द आदिनाथ तीते याको, चिदानंद प्यारे चित्त अनुभव आणीए. १ १ अरिहंतनो 'अ', अशरीरी (सिद्ध) नो 'अ', आचार्बनो 'आ'; उपाध्यायनो 'उ' अने मुनिनी 'म्' एम पांच अक्षरो मळीने ओंकार थयेलो छे. ए शाश्वत मंत्र. २ अगम्य. ई जैन प्रवचनना सारभूत. ४.गर्मित-समायेल. ५ सुखन स्थान. ६ अनुपम. ७ समुद्र तुल्य. ८ समुद्र. ९ वहाण. १० समावेश. ११ दवना. १२ ज्योतिरूप. १४ स्थापीए. १४ प्रथम १५ श्री ऋषभदेवप्रभु. १६ पिताए. १७ प्रणव मंत्रनो अनुभव. Page #239 -------------------------------------------------------------------------- ________________ नमत सकळ इंद चंदं जाँकुं ध्येयरूप, जानके मुनींद याकुं ध्यान मो धारहि; सुरति निरतिमें समाय रहे आर्छ जाम, सुरभि न जिम निज सुतकुं विसारहि, लीन होय पीनता प्रणव मुखकारी लह, देह भवबीज विषे वास परजारहि चिदानंद प्यारे शुभ चेतना प्रगट कर, एसो ध्यान धर मिथ्याभावकुं विसारहि. २ मुखमांहि राम हराममांहि मन फिरे, गिरे' भवकूपमांहि कर दी धारक विषयविकारमाहि रागी मुख इम कहे, में तो हुँ विरागी माला तिलक ज्यु धारके. जोगकी जुगति विना जाने जो कहावे जोगी, गलामांहे सेली अरु काली कथा डोर के १ बघा. २ चंद्र. ३ जे ॐकारने. ४ ध्यान करवा योग्य. ५ मां, मध्ये. ६ भ्याननी. ७ आसकिा . ८-९ आठे पहोर. १० गाय. ११ वाजरडाने. १२ पुष्ट थाप छे. १३ बाळे . १४ विषय. १५ पासना. १६ बाळी देय छे. १ अनीतिमां. २ पडे. ३ हाथमां. ४ दीवो. ५ युक्ति. ६ राख. ७ अने. ८ चीथरार्नु बनावेलु वस्त्र. ९.पहेरीने. Page #240 -------------------------------------------------------------------------- ________________ ( 44 ) विना गुरुगम मिथ्याज्ञान भमे इविध, फोगट ज्युं जावे ए मनुष्यभव हारके. ३ शिरे पर श्वर्त केश भया तोहु नांहि चेत, फिरत अचेत धन हेत परदेशमें; मेरो मेरो करत धरत न विवेक हिये, मोह अतिरेक घर परेंत किलेशमें. पड्यो नानाविध भवकूपमें सहत दु:ख, मगेन भयो हे मधुचिर्दु लवलेशमें; आतपत्र छायो सोउ मन हुंत भयो अब, चिदानंद सुख पायो साधु के सुवेशमें. ४ धन अरु धार्म सहु पड्यो हि रहेगो नर, धार के धरामें तुं तो खाली हाथ जावेगो; दान अरु पुन्य निज करथी न कर्यो कछु, होय के जमाइ कोइ दुसरो हि खावेमो. कुड अरु कपट करी पापबंध कीनो ताते, घोर नरकादि दुःख तेरो प्राणी पावेगो; १० आ प्रमाणे. . १ माथा उपर. २ सफेद ३ उत्कर्ष ४ पडे छे. ५ मग्न. ६ मधना बिंदु ७ अंशमात्र. ८ छत्र. १ अने. २ हाट - हवेली. Page #241 -------------------------------------------------------------------------- ________________ ( ) पुन्य विना दुसरो न होयगो सखाइ तब हाथ मल मल माखी जिम पसतावेगो. ५ अगम अपार निज संगति संभार नर मोहकुं विडार आप आप खोज लीजीये; अचळ अखंड अलिप्त ब्रहमंड मांहि, व्यापक स्वरूप ताको अनुभव कीजीए. खीर नीरें जिम पुद्गल संग एकीभूत, अंतर सुदृष्टि खोज ताको लव लीजीये; धार एसी रीत ही ए परम पुनित इम, चिदानंद प्यारे अनुभवरस पीजीये. ६ आयके अचानक कृतांत ज्युं गहेगो तोहे, तिहां तो सखाइ कोउ दुसरो न होवेगो; धरम विना तो ओर सकळ कुटुंब मिली, जानके परेतों कोइ सुपने न जोवेगो. लर्टेक सलाम के सखाइ विना अंत समे, नेणमांहि नीर भर भर अति रोवेगो; • १ संभाळ. २ विदार. ३ शोधी. ४ पाणी. ५ एकरूप. ६ अंशमात्र. ७ पवित्र. १ काळ. २ रक्षक. ३ परेतां - प्रेन थयेल - मरण पामेल जाणीने. ४ लटक सलामवाली सखाइते (जुहार ) प्रणाम मित्र - धर्म. Page #242 -------------------------------------------------------------------------- ________________ ( ७ ) जान के जगत एसो ज्ञानी न मैगन होत, अंबे 4 खावा चाहे ते तो बाउल न बोवेगो. ७ ( सवैया तेवीसा.) आपकुं आप करे उपदेश ज्युं, आपकुं आप सुमारग आणे; आपकुं आप करे स्थिर ध्यानमें, आपकुं आप समाधिमें ताणे. आपकुं. आप लिखावे स्वरूपशु, भोगनकी ममता नवि ठाणे आपकुं आप संभारत या विध, आपको भेद तो आप हि जाणे. ८ २ आप थह जगजाळथी न्यारो ज्युं, आप स्वरूपमें आप समावे; आप तजे ममता समता धर, शील शुं साचो सनेह जगावे. आप अलेख अभेख निरंजन, ५ आसक्त, A केरी. ६ बावळ. ७ वावतो. १ ओळखे. २ आणे - करे. ३ अलेख-जेनुं स्वरूप लखाय नहीं तेवो.. ४ अभेख - कोइ पण प्रकारनो भेख (वेश) विनानो. ५ निरंजन- मूळ स्वरूपनां कर्मरूप अंजन बिनानो. Page #243 -------------------------------------------------------------------------- ________________ (८) पर जन अंजन दूर · बहावे; या विध आप अपूरव भावथी, आपणो मारग आप हि पावे. ९ वेद भणो ज्युं कीताब भणो अरु, देखो जिनागमकुं सम जोई। दान करो अरु स्नान करो भावे, मौन धरो वनवासी ज्युं होई. ताप तपो अरु जाप जपो कोड, कान फिराय फिरो फुनि दोई आतम ध्यान अध्यातम ज्ञान, समो शिवसाधन ओर न कोई. १० जे अरि-मित्त बराबर जानत, पारस ओर पाषाणं ज्युं दोइ; कंचन कीचं समान अहे जस, नीच नरेशमें भेद न कोइ. मान कहा अपमान कहा मन, ऐसो बिचार नहि तस होइ; ६ अन्यन करेल अंजन-मिथ्यात्व-रूप तेने दूर करे. १ धर्म-ग्रंथ. २ जेनसिद्धांत. ३ फडावीने. ४ बन्ने. ५ मोक्षy साधन. ६ शत्रु. ७ पारसमणि-जेना स्पर्शथी तोसुवर्णपणाने पामी जाय छे ते. ८ पथ्थर. ९ माटी. Page #244 -------------------------------------------------------------------------- ________________ राग 3 रोष नहिं चित्त जाके ज्यु, धन्य अहे जगमें नर सोइ. ११ ज्ञानी कहो ज्युं अज्ञानी कहो कोइ, ध्यानी कहो मैतमानी ज्यूं कोई जोगी कहो भावे भोगी कहो कोइ, जाकुं जिस्यो मन भासत होइ. दोषी कहो निरदोषी कहो, पिंड-पोषी कहो कोइ ओगुन जोह राग रु रोष नहिं सुन जाके ज्यु, धन्य अहे जगमें जन सोइ. १२ साधु सुसंत महंत कहो कोउ, भावे कहो निगरंथ पियारे; चोर कहों चाहे ढोर कहो कोर, सेव करो कोउ जान दुलारे. विनय करो कोड उंचे बेठाय ज्यु, दूरथी देख कहो कोउ जा रे धारे सदा समभाव चिदानंद, लोक कहावतसुं नित न्यारे. १३ .... १० के. ११ द्वेष १२ कदाग्रही. १३ जेम. १४ उदर भरनार. १५ ओगुन-अवगुण. - १ जाणतो माणस. २ प्रेमयो. ३ कथनथी Page #245 -------------------------------------------------------------------------- ________________ (१०) मानीकुं होय न मद्देवता गुण, मद्दबता तब काहे को मानी ?, दानी न होय अदत्त जिको ज्यु, अदत्त भयो ते तो काहेको दानी ? ध्यानीकुं चंचळता नहिं व्यापत, चंचळता तद काहेको ध्यानी ?; ज्ञानी न होय गुमानी सुनो नर, मान अहे तद काहेको ज्ञानी ? १४ जोबन संध्याके रोग समान ज्यु, मूढ ! कहाँ परमादकुं सेवो ? सर्पत. तो सरिताकों ही पूर ज्यु, दान करी फळ याको ज्यु लेवो. आयु तो अंजळिके जळ ज्यु नित, छिजत हे लख एसो ज्युं भवो देह अपवन जान सदा तुम, केवळीभाखित मारग सेवो. १५ १ मार्दवता-मृदुता (निरीभमान ). २ नहि आपेल. ३ अभिमानी. ४ अहो! १ यौवन. २ रंग. ३ क्या ? ४ संपत्ति. ५ नदीना. ई घटतुं जाय छ. ७ लक्षमा ले. ८. भेद-हकीकत. ९ अपवित्र. १० भाषित-कथित. Page #246 -------------------------------------------------------------------------- ________________ ( ११ ) संसार असार भयो जिनकुं, मेरवेको कहा तिनकुं डर हे; तो लोक देखा कहा ज्युं कहो, जिनके हिये अंतर थित रहे. जिने मुंड मुंडाय के जोग लीयो, तिनके शिर कोन रही करें हे; मन हाथ सदा जिनकुं तिनके, घर हि वन हे वन हि घर हे. १६ शुभ संवेर भाव सदा वरते, मन आश्रवकेरो कहा डर हे १; सहु वादविवाद विसार अपार, धरे समता जे इसो नर हे. निज शुद्ध समाधिमें लीन रहे, गुरु ज्ञानको जाकुं द्वियो वरं हे; मन हाथ सदा जिनकुं तिनके, घर हि वन हे वन हि घर हे. १७ ममता लवलेश नहि जिनके चित्त, छार समान सहु धन हे; १ मरवानी. २ हृदयमां. ३ आत्मस्वरूपनी स्थिति. ४ वेरो. ५ कबजे छे. १ प्रावता कर्मने रोकनार. २ कर्मने. ३ वरदान. ४ धूळ. Page #247 -------------------------------------------------------------------------- ________________ ( १२ ) जाकुं भेद - विज्ञानकी दृष्टि ठरी, अहि कंचुकी जेम जुदो तन हे, विषयादिक पंकै नहि ठीक जाकुं ज्युं, पंकजै जिम जिका जैन हे; मन हाथ सदा जिनकुं तिनके, वन हि घर हे घर हि वन हे. १८ माखी करे म मेरो' सदा ते तो, मध ओन अचानक ओर हि खावे; कीडी करे कणैकुं जिम संचित, तोहके कारण प्राण गमावे. लाख करोरकुं जोर अरे नर, काहेकुं मूरख ! सूमं कहावे; धर्मो हि रहेगो इहां के इहां सहु, अंत समे कछु साथ न आवे. १९ २ जड - चैतम्यना विवेक. ३ सर्पनी. ४ कांचळी. ५ कादव. ६ ढांकी शकता. ७ कमळ. ८ आत्मा. १ भेळु. २ आवी. ३ अनाजनो. ४ संचय, ५ तेने माटे 'कोडी संचरे ने तेतर खाय ए कहेवत अनुसार कोडीनं एकटुं करेलुं बधुं धान्य तेतर पक्षी कोडी सहित खाइ जाय छे. ६ बळे. ७ कंजुस ८ पडयुं रहेशे. Page #248 -------------------------------------------------------------------------- ________________ (13) रंर्चक बीज धरोमांहि बोवत, ताको अनेक गुणो फीर पाये; काल वसंतकुं जाचक जानके, पान दिये तिनकुं न आवे. जाण अनित सार निवेशशं. संपत पाय सुमारग लावे; कीरति होगी उनोंकी दशो दिर्श, बेठ सभामें दातार कहावे. २० माटीका भांड होवे शतखंड ज्यु, लागत Aजास जरा ठणका; इम जाण अपान रूप अरे नर, नेहें कहा करीए तनका ? निज कारज सिद्धि न होय कर्छ, पररंजन शोभ करे गणका; चिदानंद कहा जपमालकुं फेरत, फेर अरे मनके मणका. . २१ १ नाना सरखा.२ जमीनमां. ३ वावे छे. ४ भीखारी ५ नवा. ६ स्वभाव. ६A पैसा. ७ वापरे. ८ दशे. ९ दिशामां. १वासण.२ सोकटका. २A जेने. ३ ठोकर. ४ अप. वित्र ५ स्नेह. ६ काई. ७ अन्यने ८ वेश्या. ९ जपमाळा. Page #249 -------------------------------------------------------------------------- ________________ ( १४ ) ज्ञानरविका उद्योत भया तब, दूर गया भ्रम-भाव अंधेरा; आप स्वरूपकुं आप निहारत, जूठ स्वरूप लिख्या जगकेरा. मायाकुं तोर रु ध्यानकुं जोरके, पाया जिनुने. सुवास वसेरी; या विध भाव विचार चिदानंद, सोई सुसंत अहे गुरु मेरा. २२ काहेकुं देश-विदेश फिरे नर ? काहेकुं सायरकुं अवगाहे ? काहेकुं आश करे परकी शैठ ? नीच नरेशकी चाकरी चाहे ? काहेकुं सोच विचार करे तन ? अंतर तापथी काहेकुं दोहे ? दीनो अहे अवतार तोहे जिणं, ताको तो Aभारसुं तेहु निवाहे. २३ १ प्रकाश. २ मिथ्याभाव. ३ जोवू. ४ ओळख्यु. ५ तोड.६ जोड. ७ आत्मस्वरूपमा रमणतारूप उत्तम निवासस्थानमां. ८ वसवाट कयों छे ९ तेज. १०.हो. १ सागरमां. २ सफर करे . ३ मूर्ख. ५ संताप करे छे. ? ५ वळे के ? ६ दीधो. ७ तने. ८ जेणे. LA भारने. ९ निर्वाहे-उपाडे. Page #250 -------------------------------------------------------------------------- ________________ काहेकुं जंतर मंतर साधत ? काहेकुं निसा मसाणमें जावो ? काहेकुं देवकी सेव करो तुम ? काहेकुं आक-धतुर ज्युं खावो ? रंचक वित्त असारके कारण, काहेकुं ओर के दास कहावो ? आश कहा करीए परकी नर !, होइ निराशें निरंजन ध्यावो. २४ सुतो कहा परमादमें प्यारे तुं ? साथमें तेरे तो चोरे लगे रे; मात रु तात रु भ्रात रु भामिनी, स्वारथ के , सहु जान सगे रे. कुणको संगी सनेही अहे तुं जो ? कुण अहे. जगमांहि ज्यु तेरे ? आयो किहांथी किहां फुनि जावेगो ? एसो विचार करो मनमें रे. २५ १रात्रिए.२ ओकडी अने धतुरो. ३रंचमात्र.४ नोकर. ५ निष्कामपणे. ६ सिद्धस्वरूप परमात्मा. - १ आळसमां. २ कालरूप लोर अथवा तो कषायरूप चोर. ३ स्त्री. Page #251 -------------------------------------------------------------------------- ________________ (38) नंदमहानिधि सिद्धि कहा करूं ? कहा करुं सुख देवगतिको ? कहा करुं मणि माणेक मोती ज्यु ? कहा करूं तेरो राज्यको टीको ? ' कहा करुं जनरंजन वेशकुं ? कहा करुं मतधार मति को? एक निरंजन नाम घिना जग, ओर सहु मोहे लागत फीको. २६ फुलके संग फुलेलं भयो तिलं. तेल ते तो सहु के 'मन भावे; पारस के परसंगथी देखीए, लोहा ज्युं कंचन होय बिकावे. गंगामें जाय मिल्यो सरिता जळ, तेहु महा जळ ओम पावे; संगत को फळ देख चिदानंद, नीच पदारथ उच्च कहावे. २७ १ नवनिधि, २ अष्टसिद्धि. ३ तीलक. ४. मतवादीयोनी. १ सुगंधीतेल. २ तलनु. ३ लोढुं. ४ बचाय छे. ५ नदीओk. ६ उपमा. Page #252 -------------------------------------------------------------------------- ________________ ( १७ ) नलिनी दर्लमें जलबुंद ते तो, मुगताफळकेरी ज्युं ओपमा पावे; मयागर संग पलॉस तरु लख ? ताहु में चंदनता गुण आवे. (सु) गंध संजोग थकी मृगको र्मंद, उत्तम लोक सहु मिल खाये; संगतको फल देख चिदानंद, नीच पदारथ उच्च कहावे. २८ धीर विना न रहे पुरुषारथ, नीर विना तरेखा नहि जावे। भूप विना जग नीति रहे नहीं, रूप विना तन शोभ न पावे. दिन विना रजनी नवि फीटत, दान विना न दातार कहाये ज्ञान विना न लहे शिव मारग, ध्यान विना मन हाथे न आवे. २९ १ कमलिनी. २ पांदडामां. ३ माती. ४ मलयाचलना ५ खाखरा वगेरे. ६ मेल. १ धैर्य.२ तृषा. ३ सूर्यप्रकाश. ४ दूर थाय.५ कबजामां. Page #253 -------------------------------------------------------------------------- ________________ ( १८ ) पंथिक आय मिले पंथमैं इम, दोय दिनोंका यहे जग मेला नांहि कीसीका रह्या न रहेगा ज्यु, कोन गुरु अरु कोनका चेला ? सासा तो छीजत हे सुन एसे ज्यु, जात वह्या जेसा पाणीका रेला; राज समाज पड्या ही रहे सहु, हंस तो आखर जात अकेला. ३० भूपका मंडन नीति यहे नित, रूपका मंडन शील सुजाणो; कायाका मंडन हंस ज हे जग, मायाको मंडन दान वखाणो. भोगीका मंडन हे धनथी फन, जोगीका मंडन त्याग पिछानो; ज्ञानीका मंडन जाण क्षमा गुण, भ्यानीका मंडम धीरज ठाँणी. ३१ १ नुसाझर. २ रस्तामां. ३ मळा. ४ श्वासावास ५ घरता जाय छ. ६ साम्राज्य. ॐ जीव. १ शोभा. २ मा अ, ३ ल ४ समजी, Page #254 -------------------------------------------------------------------------- ________________ (१८) एक अनिष्ट लगे अति देखत, एक लगे सहुकुं अति प्पारा; एक फीरे निज पेटके कारण, एकहि हे लख कोटी आधारा. एकन उपनहि नहि पावत, एकनके शिरछत्र ज्युं पारा; देख चिदानंद हे जगमें इम, पाप रु पुन्य का लेखा हि न्यारा. ३२ पाप रु पुन्वमें मेद नहि कछु, बंधन रूप दोउ तुमे बाणो मोहनी मात्र रु वात दोकै सुं, मोहमाया बलवंत . वखाणो. बेडी तो कंचन लोहमयी दोउ, याविध भाव हिये निज आणो; हंस स्वभावकुं धारके आपणो, दोउथी. न्यारो सरूप पिछानो. ३३ A अप्रिय.१ आधारभूत. २ पगरखा. ३पंथ-हिसाब. १ पुन्य भने पाप ए बन्ने सोनानी अने लोढानी बेडी समान छे. २ आत्मस्वरूप. ३ ओळखो. Page #255 -------------------------------------------------------------------------- ________________ ( २० ) पूजत हे पदपंकज ताके ज्युं, इंद नरिंद सह मिल आइ; चार निकायके देव विनेर्युत, कष्ट पडे जाऊं होत सहाइ. उरंधे 4 और अधोगतकी सब, वस्तु अगोचर देत लेखाइ; दुर्लभ नांहि कछु तिनकुं नर, सिद्धि सुध्यानमयी जिणे पाह. ३४ जीण अजाण दोउमें नहि जड, प्राणी एसो दुर्विदेग्ध कहावे; विरंच समान गुरु जो मिले तोहि, व्यालतणी परे वांको हि जावे. जाण विना हि एकांत हे सब, आप तैपे परकुं ज्युं तपावे; वादविवाद कहा करे मूरख ९ वाद किये कछु हाथ न आवे. ३५ १ भुवनपति, वाणव्यंतर, ज्योतिषी अने वैमानिक-ए चार जातिना २ विनययुक्त २4 ऊर्ध्वलोक. ३ अदृश्य. ४ प्रत्यक्ष देखाय छे. ५ केवलज्ञान. १ ज्ञानीमां ए न गणाय अने अज्ञानीमांद न गणाय एवो जड. २ दुर्विदग्ध - बहु मुश्केलीए समजावी शकाय तेवो. ३ ब्रह्मा. ४ साप. ५. सम्यग्ज्ञान. ६ ग्रहे. ७ मिथ्यात्ववडे तपे. Page #256 -------------------------------------------------------------------------- ________________ (२१) वेलुकुं पीलत तेल लहे नहि, तूप लहे नहिं तोय विलोया, सिंगकु दुहत दूध लहे नहि, पाक लहे नहि उखर बोया. बाउल बोवत अंब लहे नहि, पुन्य लहे. नहि पारको तोया; अंतर शुद्धता विण लहे · नहि, उपरथी तनकुं कहा धोया ? ३६ द्रव्य अरु भावना करमथी न्यारो नित, लेश्या गति जोगको संजोग न हु पाइए; कोइथी न कह्यो जाय करथी न ग्रहो जाय, रह्यो हे समाय वाकुं केसे के बताइए ? नय अरु भंग न निखेको प्रवेश जिहां, उगति जुंगति तामें कोन भात लाइए; चिदानंद नियंत सरूप निज एसो धार, विवहारसे हि नाना भेद दरसाइए. ३७ १ रेतीने. २ घी-माखण. ३ पाणी. ४ वलोन्याथी. ५शींगडाने. ६ दोवाथी. ७ खारी जमीनमां. ८ वाववाथी. ९ बावळ.. १० परने. ११ तपाव्याथी १ अलग. २ हाथथी. ३ कही. ४ निक्षेपनो, ५ उक्ति. ६ जुक्ति. ७ निश्चय. Page #257 -------------------------------------------------------------------------- ________________ ( २२ ) तुं तो अविनाशी कायाः प्रगट विनाशी, अरु तुं तो हे अरूपीए तो रूपी वस्तु जोइए; मळकेरी क्यारी मोहरायकी पियारी ए तो, होयगी न्यारी ए तो वृथा भार ढोईए; महादुःखखानी दुरगतिकी नीसानी तातें, याके तो भरंसे निहँचिंत नहि सोइए; चिदानंद तप जप किरियाको लाहो लीजे, नीको नरभव पाय बिस्था न खोइए. ३८ थीर करी पंच बीज वायुको प्रचार करे, भेदे खट चक्रको अर्वक गति पायके १ नित्य. २ अनित्य. ३ उठावीए. ४ निश्चिन्तपणे. १ पांच बीज-पांच तत्त्व ( पृथ्वीतत्त्व, जलतत्व, अग्निप्तस्व, वायुतत्त्व अने आकाशतत्त्व ). २ प्राणवायु प्राणवायुनी स्थिरता जेटले अंशे थाय तेषला अंशे माननी पण अचळता थाय छे. ३ छ चक्रः-१ ( कंठना मध्य भागमा ) " विशुद्धिचक्र,” २ ( हृदय भागमा) "अनाहतचक्र," ३ (जठरना भागमा) “ मणिपूरकचक्र," ४ (आंतरडाना भागमां) "स्वाधिष्ठानचक्र," ५ (गुदा स्थानमां ) “मूलाधारचक्र," अने ६ मगजमांना तंतुप्रोना जाळामाथी जे सूक्ष्मतंतु चक्र बन्यु छे तेने ). "सहस्त्रारचक्र. " आ षट् चक्रमा प्राणवायु रहेलो छे तेमां संयम करवाथी बट चक्रनुं भेदन थाय छे. ४ सरल. Page #258 -------------------------------------------------------------------------- ________________ ( २३ ) प्राणायाम जोग सप्त भेदको स्वरूप लही, रहत अडोल बंकनालमें समायके. देहको विसार भान दृढ अति धार ज्ञान, अनाहत नाद सुणे अति प्रीत लायके सुधासिंधुरूप पावे सुख होय जावे तब, मुखथी बतावे कहा मुंगा गोळ खायके. ३९ धरम सुकल ध्यान हिरदेमें धारिये . ज्यु, ५ श्वास अने उच्छवासनी गतिने रोकवी ते. ६ योगना आठ भेदो (अंगो) छे. तेमां एक प्राणायाम अने अन्य सात. ७ श्वासनो प्रकाश भ्रकुटिचक्रथी होय के अने ते वंकनालमां थई नाभिमां निवास करे छे. ८ परम आनंदना स्थानरूप, सूक्ष्म, स्वानुभवथी लक्ष्य अने द्वादशांत स्थानमी नीचे तेलनी धारा पेठे अविच्छिन्नपणे चालतो अने दीर्घ घंटानादनी जेम लांबो तार शब्द प्रगट करतो एवो प्रणव ( ॐकार नाद ) ९ अमृत. १ वस्तुनो स्वभाव-आत्मस्वरूप-ते धर्म छे. आत्मा एक वस्तु छे तेथी आत्मानो स्वभाव ते आत्मधर्म कहेपाय छे. ते संबंधी ध्यान-विचारणा ते धर्मध्यान अर्थात् आत्मस्वरूपमा प्रवेश करवा के आत्मस्वरूप प्राप्त करवा माटे जे विचारो करवा, जे जे निर्णयो करवा अने मन उपर ते ते स्वभावने लगता संस्कारो पाडवा ते धर्मध्यान. २ आत्मपरिणतिमां एकान थर्बु ते. धर्मध्यानथी वस्तुस्वभावमा प्रवेश करवानी लायकात आवे . के अने शुक्लध्यानथी आत्मस्वरूप थइ रहेवाय छे. Page #259 -------------------------------------------------------------------------- ________________ ( २४ ) आरत रूदर दोउ ध्यानकुं निवारीए; प्रथक प्रथक चॉर चार पाये हे ज्यु, ताको तो सरूप गुरुगमथी विचारीए; एसो ध्यान अगनि प्रजार कायकुंड बीच, कर्मकाष्टकेरी ज्युं आहुति तामें डारीए; दुर्ध्यान दूर होये आप ध्यान भुरी भये, शुद्ध ही सरूप निज कर थिरै धारीए. ४० ३ रागद्वेषनी परिणतिथी कोई पण जीवने दुःख उत्पन्न कर के दुःख उत्पन्न करवाना विचारो करवा ते दुर्व्यानरूप आर्तध्यान. ४,जे कारणने लई दुष्ट-कर आशयवाळो जीव हिंसादि करी कर्म बांधे छ ते रौद्रभ्यान. ५ आ चारे ध्यानना चार चार पाया छे, जेमके:(२) प्राशाविषय धर्मध्यान, अपायविचय धर्मध्यान, विपाकविचय धर्मध्यान अने लोकसंस्थानविचय धर्मध्यान. (२) पृथक्त्ववितर्कसविचार, एकत्ववितर्क अविचार, सूक्ष्मक्रियाअप्रतीपाति अने समुच्छिन्नक्रिया निवृत्ति शुक्लध्यान. (३) अनिष्टसंयोग-आर्तव्यान, इष्ट. वियोग-आर्तध्यान, रोगचिंता आर्तध्यान अने अग्रशौच आर्तध्यान. (४) हिंसानंद रौद्रध्यान, असत्यानंद रौद्रध्यान, चौर्यानंद रौद्रध्यान अने संरक्षानुबंधो रौद्रध्यान. आ ३९-१० सबै. यामां लखेल ध्यान माटे ध्यानशतक, ध्यानदिपिका, योगदीपक, योगशास्त्र, योगप्रदीप वगेरे ग्रंथोमां बहु विस्तार छे ते जोवो. ६ अंदर. ७ विशेष. ८ स्थिरपणे. Page #260 -------------------------------------------------------------------------- ________________ ( २५ ) भूल्यो फिरे फुल्यो मोह मदिराकी छाकमांहि, धार्यो नहि आतम अध्यातम विचारकुं; पंडित कहा ग्रंथ पढी आयो नांहि साचो, भेद पायो अरु धायो देहके विकारकुं; प्रभुताई धारे नवि प्रभुकुं संभारे मुख, ज्ञान तो उचारे नवि मारे मनजीरकुं; खोटो उपदेश देवे अति अनाचार सेवे, ते तो नवि पावे भवउदैधिके पाकुं. ४१ बर्ग धरे ध्यान शुके कथे मुख ज्ञान मच्छकैच्छा असनार्ने पयपाने शिंशु जाणीए; खरें अंग धार छारं फणि' पौनको आहार, दीपसिखा अंग जार सर्लभ पिछानीए; भेंडे मूल चावे लेंठ पशुअन पटा अरु, गर्डेर मुंडावे मुंड बोर्ती का बखाणीए; जंटीधार वैटंकेरो वृक्ष ज्युं वखाणे ताको, इत्यादिक करणी न गिणतीमें आणीए ४२ ९ मोटाइ २ व्यभिचारी मनने ३ भवसमुद्रना. " १ बगलुं २ पोपट 3 काचवा. ४ स्नान. ५ दूध पीवुं. ६ बाळक ७ गधेडो. ८ धूड. ९ सर्प १० पवननो ११ प्रजाळी १२. पतंगीओ. १३ बोकडो. १४ मूलिया. १५ मजबूत. १६ पशुओ १७ घेटो. १८ बहु- वधारे. १९ वडवाईरूपी जटा धारण करे. २० वडनुं. Page #261 -------------------------------------------------------------------------- ________________ ( २६ ) छांडके कुसंगत सुसंगथी सनेह कीजें, गुण ग्रही लीजे अवगुण दृष्टि टारके भेदज्ञान पाया जोग ज्वाला करी भिन्न कीजे, कनक उपलकुं विवेक खार डारके; ज्ञानी जो मिले तो ज्ञानध्यानको विचार कीजे, मिले जो अज्ञानी तो रहीजे मौन धारके; चिदानंद तत्त्व एही आतम विचार कीजे, अंतर सकल. परमाद भाव गोरके. ४३ जूठो पक्ष ताणे, विना तत्त्वकी पिछाण करे, मोक्ष जाय इस अवतार आय लीनो हे; भये हे पाषाण भगवान शिवजी कहास, बिदा (विधु) कोप करके सराप जब दीनो है; तिहुँ लोकमांहि शिवलिंगको विस्तार भयो, वैज्री वज्र करी ताकुं खंड खंड कीनो हे; चिदानंद एसो मनमत धार मिथ्यामति, मोक्षमार्ग जाण्या विना मिथ्यामति भीनो हे. ४४ १ माटीने. २ क्षार. सुवर्णना अर्थी जेम क्षार मूकीने कनक अने पथ्थरने जुदा पाडे छे तेम भेदज्ञान पाम्या त्यारे घोगरूपी ज्वाला प्रगटावी विवेकरूप क्षार मूकी आत्मा साथे मळेला कर्मोने छूटा पाडी दईए. ३ गाळी दईने. १ इश्वरपणे. २ ब्रह्माए. ३ श्राप. ४ इन्द्रे. ५ असत्यमत. ६ लीन रहे छे. Page #262 -------------------------------------------------------------------------- ________________ रोम रोम दीठ पोणे बेबे रोग तनमांहे, साडेतीन कोड रोम कायामें समाये हे; पांच कोड अडसठ लाख निनाणु हजार, छसेथी अधिक पंचताली रोग गाये हे एसो रोग सोग ओर विजोगको स्थान जामे, मूढ अति ममताकुं धारके लोभायो है; चिदानंद याको राग त्यागके सुज्ञानी जीव, साचो सुख पाय अविनाशी ज्युं कहायो हे. ४५ योंहि आजकाल तोरे करत जनम गयो, लयो न धरमको मरम' चित्त लायके; सुद्धबुद्ध खोइ एसे मायामें लपट रह्यो, भयो हे दीवानो तुं, धतुरो मार्ने खायके; गेहेग्रो अचान जेसें लँवाकुं संचान तेसें, घरी पल . छीनमांजः रविसुत आयके, चिदानंद काचके शर्केल काज खोयो गाई, नरभव रूप रूडो चिंतामणि पायके. ४६ १ क्रोड. २ निवास-देह. ३ सिद्ध. १. शुद्धि-बुद्धि. २ पकडशे.३ अचानक. ४ पक्षीना बाळको. ५ सींचाणो. ६ यम-काळ. ७ काचो टुकडो. ८ अति श्रेष्ठ. Page #263 -------------------------------------------------------------------------- ________________ ( २८ ) लवसत्तमिक देव जाणे खटद्रव्य मेवे, परकी न करे से एसे पर्दे पायो हे; सागर प्रमित हे तेतीस जाकी आयु थिति, बोधरूप अंतर समाधि लक्ष लायो हे; अल्प हे विकार अरु सुख हे अनंत जाकुं, सूत्रपाठ करीं एसो प्रगट बतायो हे; चिदानंद एसो सुख तेहु जिनराज देव, भावना प्रथममें अनित्य · दरसायो हे. ४७ वनिताविलास दुःखको निवास भास पर्यो', जंबूस्वामी धर्यो तातें मनमें विराग ज्यु वनिताविलासी नानाविध दुःख पाये एसे, आमिर्षआसक्त कष्ट लयो जैसे काग ज्युः नवपरणित नार बसें धन धाम त्याग, छिनमांज लहे भवउदधिके पार ज्यु; चिदानंद नरकदुवार हे प्रगट नार, ज्ञानहीन करे तेथी अति अनुराग ज्यु. ४८ १ सर्वार्थसिद्ध विमानवासी. २ छ द्रव्यना. ३ भेदनुं स्वरूप. ४ सेवा. ५ अहमिंद्रपइ. ६ प्रमाण. ७ स्थिति. ८ सम्यग्बोधरूप. १-२ समजायु. ३ तेथी. ४ मांस. ५ सुवर्ण. Page #264 -------------------------------------------------------------------------- ________________ ( २८ ) सुणी भृगकेरा शब्द कीर्ट फीट भंग भयो, लोहको विकार गयो पारस फरसथी फुलके संजोग तिल तेल हु भयो फुलेल, तरु भये चंदन सुवासके फरसथी; मुक्ताफळ स्वातके उदक भयो सीपसंग, काष्ट हु पाषाण ज्यु सीलोदक सरंसथी; चिदानंद आतम परमातम सरूप भयो, अवसर पाय भेद-ज्ञानके दरसथी. ४९ खट काय मझ धार चोलणे चोरासी लाख, नाना रूप सज बहुविध नाच कीनो हे; पंच जो मिथ्यातरूप सज सीणगारे अंग, मोहमयी मदिराको केफ अति पीनो है; कुमति कुसंग लीयो उद्भट वेस कीयो, फीरत मगन क्रोध-मान रस भीनो है; १ अमरनो. २ कीडो-इयळ. ३ लोढानो. ४ स्पर्शथी. ५मोती. ६ स्वाती नक्षत्र.७ छीपना संगथी, ८ शिलोदकथी ९ सरेशथो १० दर्शनथी. १ ( पृथ्वीकाय आदि ) छकाय.२ मध्ये. ३ वेष.४ पांच मिथ्यात्व (अभिग्रहिक, अनाभिग्रहिक, आभिनिवेशिक, सांशयिक, अंनाभोग ) ४. शणगार ५ आछकडो वेष. Page #265 -------------------------------------------------------------------------- ________________ ( 35 ) चिदानंद आपको सरूप विसराय एसें, सांसारिक जीवको बिरुद मोटो लीनो हे. ५० शिव सुखकाज धर्म कह्यो जिनराज देव, ताके चार भेद ज्युं आचारादिक जाणीए; दान शील तप भाव हे निमित्तको लिखाव, निहेचे ववहारथी दुविध मन आणीए; स्याद्वादरूप अति परम अनूप एसो, दयारस कूप परतक्ष पहचाणीए; चिदानंद शंकितादि दूषण निवार सहु, धरम प्रतीत गाढी चित्तमांहि ठाणी. ५१ हंसको सुभाव धार कीनो गुण अंगीकार, यन्नंग संभाव एक ध्यानसें सुणीजीये; धारके समीरको सुभाव ज्युं सुगंध याकी, ठोरे ठोर ज्ञातावृंदे में प्रकाश कीजीये; पर उपगार गुणवंत विनति हमारी, हिरदे में धार याकुं थिर करी दीजीये, १ चार आचार. - ज्ञानाचार, दर्शनाचार, चारित्राचार ते वीर्याचार, २ निश्चय. ३ शंका वरोरे. ४ स्थापीएधारण करीए. १ सर्प, २ स्वभाव. १द पवननो ठेकाणे ठेकाणे. स Page #266 -------------------------------------------------------------------------- ________________ (१) चिदानंद केवे अझै सुणको सार एहि, जिन आणां धार नर भव लाहो लीजी ये. ५२ ७ अने. ८ मांभळयानो. ९ आजा. १० लहावी. इति श्रीचिदानंदजीकृत सवैया समाप्त.. SHIME PASAKOUSKO HOND EMERIKOI KIKOSI CHA port: "ME EMME SAND BEY** Page #267 -------------------------------------------------------------------------- ________________ पुद्गलगीता. ( क्या धनमें गदा बे, एक दिन माटीमें मिल जाना ए-राग. ) संतो देखीए बे परगट पुद्गगल जाल तमासा... ए आंकणी. पुद्गल खाणो पुद्गल पीणो, पुद्गलहुथी काया; वर्ण गंध रस स्पर्श सहुए, पुंगलहुंकी माया. संतो० १ खानपान पुद्गल बनावे, नही पुद्गलं विण काय; वर्णादिक नहि जीव थे, दीनो भेद बताय. संतो० २ पुल काला नीला राता, पीला पुद्गल होय; धवलात ए पंचवर्ण गुण, पुद्गलहुंका जोय. संतो० ३ पुद्गल विण काला नहि बे, नील रक्त अरु पी; श्वेत वर्ण पुद्गल विना बे, चेतनमें नही मितें. संतो० ४ सुरभि गंध दुरगंधता बे, पुद्गलहुं मे होय; पुद्गलका परसंग विना ते, जीवमांहे नव होय. संतो०५ पुद्गल तीखा, कडवा पुद्गल, पुनि कसायँल कहीये; खाटा मीठा पुद्गल केरा, रस पांच सहीये संतो० ६ १ पुद्गलनी. २ दीघो. ३ सफेद. ४ पीळा. ५ मित्र ! ६ तुरो ७ पांच सरधीए. Page #268 -------------------------------------------------------------------------- ________________ ( 33 ) शीत उष्ण अरु काठा कोमल, हलुवा भारी सोय; चिकणा लुखा आठ स्पर्श ए पुद्गलहुमें होय. संतो० ७ पुद्गलथी न्यारा सदा, जाण अस्पर्शी जीव; ताका अनुभव भेद ज्ञानथी, गुरुगम करो सदीव संतो०८ क्रोधी मानी मायी लोभी, पुद्गल रागे होय; पुद्गल संग विना चेतन ए, शिवैनायक नित जोय. संतो०९ नर नारी नपुंसक वेदी, पुद्गलके परसंग; जाण अवेदी सदा जीव ए, पुद्गल विना अभंग. संतो ० १० बूढा बाला तरुण थया ते, पुद्गलका संग धार; त्रिहुं अवस्था नहीं जीव में, पुद्गल संग निवार, संतो० ११ जन्म जरा मरणादिक चेतन, नानाविध दुःख पावे, पुद्गलसंग निवारत तिर्णदिन, अजरअमर होय जावे. सं०१२ पुद्गल राग करी चेतनकुं, होत कर्मको बंध; पुद्गल राग विसारत मनथी, निरागी निरबंध. संता ० १३ तन मन काया जोग पुद्गलथी, निपजावे नितमेव; पुद्गल संगविना अयोगी, थाय लही निज भेवै.संतो ० १४ पुद्गल पिंड थकी निपजावे, भला भयंकर रूप; पुद्गलका परिहार कीयाथी, होवे आप अरूप. संतो० १५ १ कठण. २ हमेशां. ३ मोक्षपति ४ ते ज दिवसे. ५ रूप. Page #269 -------------------------------------------------------------------------- ________________ ( ३४ ) पुद्गल रागी थह धरत निज, देह गेहेथी नेह; पुद्गल राग भाव तज दिलथी, छिनमें होत विदेह. संतो० १६ पुद्गल पिंड लोलुपी चेतन, जगमें रांक कहावे; पुद्गल नेह निवार पलकमें, जगपति बिरुद धरावे. सं० १७ पुद्गल मोह प्रसंगे वेतन, चारु गति में भटके; पुद्गल नेह तजी शिव जातां, समय मात्र नहीं अटके. सं. १८ पुद्गल रस रागी जग भटकत, काल अनंत गमायो, काची दोय घडीमें निज गुण, राग तजी प्रगटायो. सं० १९ › पुद्गल रागे वार अनंती, तात मात सुत थइया; haant बेटा कीस बाबा भेद साच जब लहीया. सं० २० पुद्गल संग नाटक बहु नटवत करतां पार न पायो; भवस्थिति परिपक्व थइ तब, सहेजे मारग आयो. संतो० २१ पुद्गल रागे देहादिक निज, मान मिथ्याति सोय; देह गेहनो नेह तजीने, सम्यकदृष्टि होय. संतो० २२ काल अनंत निगोद धाममें, पुद्गल रागे रहियो; दुःख अनंत नरकादिकथी तुं, अधिक बहुविध सहियो. सं० पाय अकाम निर्जराको बल, किंचित उंचो आयों; स्थूलमां पुद्गलरसवशथी कालअसंख्य गमायो. संतो० २४ १ घरे छे. २ घर. ३ क्षण. ४ चारे. Page #270 -------------------------------------------------------------------------- ________________ (34) लही क्षयोपशम मति ज्ञानको, पंचेंद्रिय जब लाधी; विषयासक्त राग पुद्गलथी, धार नरकगति साधी, सं० २५ ताडन मारन छेदन भेदन, वेदन बहुविध पाइ; क्षेत्र वेदना आदि दइने, वेद मेद दरसाइ, संतो०२६ पुद्गल रागे नरक वेदना, वार अनंती वेदी: पुण्यसंयोगे नरभव लाधो, अशुभ युगलगति भेदी . संतो० २७ अति दुर्लभ देवनकुं नरभव, श्री जिनदेव वखाणे; श्रवण सुणी ते वचन सुधारस, त्रास केम नवि आणे. सं० विषयामकत राग पुद्गलको, धरि नर जन्म गुमावे; काग उडावण काज विप्र जिम डार मणि पस्तावे. सं० दश द्रष्टांते दोहिलो नर भव, जिनवर आगम भाख्यो, पण तिकुं किम खबर पडे जिण, कॅनक बीज रस चाख्यो. संतो० ३० हारत वृथा अनोपम नर भव, खेल विषय रस जुआ; पीछे पस्ताबत मनमांहि, जिम सिमलका सुआ. सं० कोइक नर इम वचन सुणीने, धर्म थकी चित्त लावे; पण जे पुद्गल आनंदी तस, स्वर्ग तणा सुख भावे. सं० १ तिर्यच अने नारकी ए बने गति. २ फेंकीने. ३ धतुरो ४ अकोलीयुं. ५ पोपट. Page #271 -------------------------------------------------------------------------- ________________ ( 3 ) सयम केरां फल शिवसंपत, अल्प मति नव जाणे; विण जाणे नियाणां करीने, गज तज रोसम आणे.संतो.३३ पौद्गलिक सुख रस रसिया नर, देवनिधि सुख देखे। पुण्यहीन थयां दुर्गति पामे, ते लेखां नव लेखे, संतो. ३४ देव तणां सुख वार अनंती, जिव जगतमें पाया; . निज सुख विण पुद्गलं सुखसेती, मन संतोष न आया.सं.३५ पुद्गलिक सुख सेवत अहर्निश, मन इंद्रिय न धरावे; जिम घृत मधु आहुति देतां, अग्नि शांत नवि थावे.सं.३६ जिम जिम अधिक विषय सुख सेवे,तिमतिम तृष्णा दीपे; जिम अपेय जल पान कीधाथी,तृष्णा कहो किम छीपे.सं३७ पुद्गलिक सुखना आस्वादी, एह मरम नवि जाणे; जिम जात्यंध पुरुष दिनकर,,तेज नवि पहिचाणे. सं. ३८ इंद्रियजनित विषय रस सेवत, वर्तमान सुख ठाणे; पण किंपाक तणां फळनी पेरे, नवि विपाक तस जाणे.सं३९ फल किंपाक थकी एकज भव, प्राण हरण दुःख पावे; इंद्रिय जनित विषय रस ते तो, चिहुं गतिमें भरमावे, सं.४० एहर्बुजाणी विषय सुखेसेंति, विमुख रूप नित रहिये त्रिकरण योगे सुद्ध भावधर, भेद यथारथ लहिये, सं.४१ १. हाथी २. गधेडो. ३ खारु. ४ चार गति. ५ थी. Page #272 -------------------------------------------------------------------------- ________________ ( 39 ) पुण्य पाप दोय सम करी जाणो, भेद म जाणो कोउ; जिम बेडी कंचन लोढानी, बंधन रूपी दोउं संतो० ४२ नल बल जल जिम देखो संतो, उंचा चढत आकाश; पाछा ढलि भूमि पडे तिम, जाणो पुण्य प्रकाश. संतो० ४३ जिम साणसी लोहनी रे, क्षण पाणी क्षण आग; पाप पुण्यनो इण विध निश्चे, फल जाणो महा भाग. संतो०४४ कंप रोगमें वर्तमान दुःख, अकरमांहि आगामी; इणविध दोउ दुःखना कारण, भाखे अंतरजामी. संतो. ४५ कोउ कुपमें पडि मुवे जिम, कोउ गिरि जंपा खाय; मरण बे सरखा जाणिये पण, भेद दोउ कहेवाय. संतो. ४६ पुण्य पाप पुद्गल दशा इम, जे जाणे सम तूलः शुभ किरिया फल नवि चाहे ए, जाण अध्यातम गल.सं. ४७ शुभ किरिया आचरण आचरे, धरे नं ममता भाव; नुतन बंध होय नहीं इण विध, प्रथम अरि सिर घाव. संतो. ४८ वार अनंत चूकिया वेतन, इण अवसर मत चूक; मार नीसाना मोहरायकी, छातीमें मत उकै. संतो०४९ नदी घोल पाषाण न्याय कर, दुर्लभ अवसर पायो; चितामणि तज काच शकल सम, पुद्गलथी लोभायो.सं. ५० १ एक जातनो रोग. २ भविष्य. ३ भूल. Page #273 -------------------------------------------------------------------------- ________________ (३८) परवशता दुःख पावत चेतन, पुद्गलथी लोभाय; भ्रम आरोपित बंध विचारत, मरकट मूठी न्याय. सं. ५१ पुद्गल राग भावथी चेतन, थिर स्वरूप नवि होत; चिंहु गतिमां भटकत निशदिन इम,जिम भैमरि विच पोत. सं. जड लक्षण परगट ये पुद्गल, तास मर्म नवि जाणे; मदिरापान छक्यो जिम मद्यप, स्व पर नविपीछाणे. सं. ५३ जीव अरूपी रूप धरत ते, पर परणित परसंग वज्र रत्नमां डंके योग जिम, दर्शित नाना रंग. संतो०५४ निजगुण त्याग रागपरथी थिर, गहत अशुभ दल थोक शुद्ध रुधिर तज गंदो लोही, पान करत जिम जोक. सं. ५५ जड पुद्गल चेतनकुं जगमें, नाना नाच नचावे; छोली खात वाघकुं यारो, ए अचरिज मन आवे. संतो०५६ ज्ञान अनंत जीवको निजगुण, ते पुद्गल आवरियो। जे अनंत शक्तिनो नायक, ते इणे कायर करियो.सतो०५७ चेतनकुं पुद्गल ये निशदिन, नानाविध दुःख घाले; पण पिंजरगत नाहरनी परे, जोर कछु नवि चाले.संतो०५८ इतने परभी जो चेतनकुं, पुद्गल संग सोहावे रोगी नर जिम कुंपथ करीने, मनमा हर्षित थावे.संतो०५९ , १ वांदरो. २ भ्रमरी. ३ वञ्चे. . दारुनो पीनार. ५ डाक. ६ जळो. ७ बकरू. ८ नार. ९ अपथ्य खाई. Page #274 -------------------------------------------------------------------------- ________________ .. ( ८) जात्यपात्य कुल न्यात न जाकुं, नाम गाम नवि कोइ; पुद्गल संगत नाम धरावत,निजगुण सघळो खोइ.संतो०६० पुद्गलके वश हालत चालत, पुद्गलके वश बोले; कहुंक बेठा टक टक जुवे, कहुंक नयण न खोले.संतो०६१ मन गमतां कहुं भोग भोगवे सुख सय्यामे सोवे; कहुंक भूख्या तरस्या बाहर, पडया गलीमें रोवे.संतो०६२ पुद्गल वश एकेंद्रि कबहु, पंचेंद्रि पण पावे, लेश्यावंत जीव ए जगमें, पुद्गल संघ कहावे. संतो०६३ चउदे गुण स्थानक मारगणा, पुद्गल संगे जाणो; पुद्गल भावविना चेतनमें, भेदभाव नवि आणो.संतो०६४ पाणीमांहे गले जे वस्तु, जले अग्नि संयोग; पुद्गलपिंड जाण ते चेतन,त्याग हरख अरु सोग.संतो०६५ छाया आकृति तेज द्युति सहु, पुद्गलकी परजाय; सहन पडन विध्वंस धर्म ए, पुद्गलको कहेवाय.संतो०६६ मळ्या पिंड जेहने बंधे बे, काले विखरी जाय; चरम नयण करी देखो एने, सहु पुद्गल कहेवाय.संतो०६७ चौदे राजलोक घृत घट जिम, पुद्गल द्रव्ये भरिया; खंध देश प्रदेश भेद तस, परमाणु जिन कहिया.संतो०६८ - १ पर्याय. Page #275 -------------------------------------------------------------------------- ________________ (४०) नित्य अनित्यादिक जे अंतर, पक्ष समान विशेष; स्याद्वाद समजणनी शैली, जिनवाणीमें देख.संतो०६९ पूरण गलन धर्मथी पुद्गल, नाम जिणंद वखाणे; केवल विण परजाय अनंती, चार ज्ञान नवि जाणे.संतो०७०. शुभ अशुभ अशुभथी जे शुभ, मूल स्वभावे थाय; धर्म पालहण पुद्गलनो इम,सतगुरु दीयो बताय.संतो०७१ अष्ट वर्गणा पुद्गल केरी,पामी तास संयोग; भयो जीवकुं एम अनादि, बंधन रूपी रोग.संतो० ७२ गहत वरगणा शुभ पुद्गलकी, शुभ परिणामे जीव; अशुभ अशुभ परिणाम योगथी, जाणो एम सदीव.सं०७३ शुभ संयोगे. पुण्य संचवे, अशुभ संयोगथी पाप; लहत विशुद्ध भाव जब चेतन, समजे आपोआप सं०७४ तीन भुवनमें देखिये सहु, पुद्गलका विवहार; पुद्गलविण कोउ सिद्ध रूपमें, दरसत नहि विकार. सं०७५ पुद्गलहुंके महेल मालिये, पुद्गलहुंकी सेज पुद्गल पिंड नारीको तेथी, विलसत धारि हेज.सं०७६ पुद्गल पिंड धारके चेतन, भूपति नाम धरावे; पुद्गल बलथी पुद्गल उपर,अहनिश हुकम चलावे.सं०७७ १ पोते पोतानी मेळे. २ व्यवहार. 3 हेत. Page #276 -------------------------------------------------------------------------- ________________ ( ४१ ) पुद्गलहुंके वस्त्र आभूषण, तेथी भूपित काया; पुद्गलहुंका चमर छत्र, सिंहासन अजब बनाया. सं०७८ पुद्गलहुंका किल्ला कोट अरु, पुद्गलहुंकी खाइ; पुद्गलहुंका दारुगोळा, रच पच तोप बनाई. संतो०७९ पर पुद्गल रागी थइ चेतन, करत महा संग्राम; छलबल कल करीएम चिंतवे, राय आपणुं नाम.सं०८० ऋद्धि सिद्धि बंके गढ ताडी, जोडी अगम अपार; पण ते पुद्गल द्रव्य स्वभावे, विणसत लगे न वार. सं०८१ पुद्गलके संयोग वियोगे, हरख शोक चित्त धार; अथिर वस्तु थिर होय कहो किम,इणविध नहीय विचारे.सं. जा तनको मन गर्व धरत है, छिनछिन रूप निहार; ते तो पुद्गल पिंड पलकमें, जल बल होवे छार सं०८३ इणविध ज्ञान हीयेमें धारी, गर्व न कीजे मित्त, अथिर स्वभाव जाण पुद्गलको तजो अनादि रीत.सं०८४ परमातमथी नेह निरंतर, लाया त्रिकरण शुद्ध पावो गुरुगम ज्ञान सुधारस, पूर्वापर अविरुद्ध, सं०८५ १ जे. २ क्षणे क्षणे. ३ खाख. ४ अमृत Page #277 -------------------------------------------------------------------------- ________________ ( ४२ ) ज्ञानभान पूरण घट अंतर, थया जिहां पेरकास; मोह निशाचर तास तेज लेख, नाठा थई उदास. सं. ८६ भेद ज्ञान अंतरहँग्धारी, परिहर पुद्गल जाल; खीर नीरकी भिन्नता जिमः छिन^ में करत भैराल. सं ८७ एहवा भेद लखी पुद्गलका, मन संतोष धरीजे; हाण लाभ सुख दुःख अवसरमें, हर्ष शोक नवि कीजे.सं. ८८ जो उपजे सो तुं नहि अरु, विणसे सो तुं नाहि; तुं तो अचल अकल अविनाशी, समज देख दिलमांही.सं. ८९ तन मन वचनपणे जे पुद्गल, वार अनंती धार्या; वम्या आहार अज्ञानगैहलथी, फिरफिर लागत प्यारा.सं. ९० धन्य धन्य जगमें ते प्राणी, जे नित रहत उदास; शुद्ध विवेक हमें धारी, करे न परकी आश. संतो०९१ धन्य धन्य जगमां ते प्राणी, जे घट समता आणे; वादविवाद हिये नवि धारे, परमारथ पंथ जाणे. संतो० ९२ धन्य धन्य जगमां ते प्राणी, जे गुरु वचन विचारे; अष्ट दयाना मर्म लड़ने, आतम काज सुधारे, संतो०९३ धन्य धन्य जगमां ते प्राणी, जेह प्रतिज्ञा धारे: प्राण जाय पण धर्म न मूके, शुद्ध वचन अनुसारे. संतो०९४ १ प्रकाश २ जोईने ३ आत्मामां. ३ क्षणमां. ४ हंस. ५ घेजनाथी ३ हृदय Page #278 -------------------------------------------------------------------------- ________________ . ( ४ ) इम विवेक हिरमें धारी, स्त्र पर भाव विचारो; कायाजीव ज्ञानग् देखत, अहि कंचुकी जेम न्यारो.संतो० गर्भादिक दुःख वार अनंती, पुद्गल संगे पाये; पुद्गल संग निवार पलकमें, अजरामर कहेवाये. संतो०९६ राग भाव धारत पुद्गलथी, जे अविवेकी जीव; पाय विवेक राग तजी चेतन,बंधन विगत सदीव.संतो०९७ कर्म बंधनो हेतु जीवकुं, राग द्वेष जिन भाखे; तजी राग अरु रोष हियेथी,अनुभव रस कोउ चाखे.सं०९८ पुद्गल संग विना चेतनमें, कर्म कलंक न कोय; जेम वायु संयोगविना जल-मांही तरंग न होय. संतो०९९ जीव अजीव तत्त्व त्रिभुवनमें, युगल जिनेश्वर भाखे; अपर तत्व जे सप्त रहे ते, संयोगिक जिन दाखे.संतो०१०० गुण पर्याय द्रव्य दोउके, जुवें जुवे दरशाये; ए समजण जीनके हिये उतरी,ते तो निज घर आये.सं.१०१ भेद पंचशत अधिक त्रेशठ, जीवतणा जे कहिये ते पुद्गल संयोगथकी सहु, व्यवहारे सरदहीए. सं.१०२ निश्चय नय चिद्रूप द्रव्यमें, भेदभाव नहि कोयः बंध अबंधकता नय पंखथी, इणविध जाणो दोय.सं.१०३ १ सर्प. २ कांचळी. ३ बीजा. ४ सात. ४A जूदा जदा. ५ पांचसे त्रेसठ. ६ श्रद्धीए. ७ पक्षथी. Page #279 -------------------------------------------------------------------------- ________________ भेद पंचशत त्रीश अधिक, रूपी पुद्गलके जाणो; त्रीश अरुपी द्रव्यतणे जिन-आगमथी मन आणो. सं.१०४ पुद्गल भेदभाव इम जाणी, पर पख राग निवारो; शुद्ध रमणता रूप बोध, अंतर्गत सदा विचारो. सं.१०५ रूप रूप रूपांतर जाणी, आणी अतुल विवेक; . तद्गत लेश लीनतां धरे, सो ज्ञाता अतिरेक. सं.१०६ धार लीनता लवं लव लाइ, चपल भाव विसराइ; आवागमन नही जीण थानक, रहिये तिहा समाइ.सं.१०७ बाल ख्याल रचियो ए अनुभव, अल्पमति अनुसार, बाल जीवकुं अति उपगारी, चिदानंद सुखकार. सं.१०८ १ थोडी थोडी. २ लावीने. Page #280 -------------------------------------------------------------------------- ________________ . अध्यात्म बावनी (त्रण प्रकारना आत्मानुं स्वरूप ) मायाजाळ तुं मूक पर, श्रुत चारित्र विचार; भवजळ तारण पोत सम, धर्म हैयामां धार. १ धर्मथकी धन संपजे, धर्मे सुखिया होय; धर्मे यश वाधे घणो, धर्म करो सहु कोय. २ धर्म करे जे प्राणिया, ते सुखिया भवमांह; जगमा सहु जीजी करे, आवी लागे पाय. ३ धर्म धर्म सहुको करे, धर्म न जाणे कोय; धर्म शब्द जगमां वडो, वीरला-धुंजे कोय. ४ आतम साखे धर्म जे, त्यां जननुं शुं काम ? । जनमनरंजन धर्म, मूल न एक बदाम. ५ पावेगा तब तो कहे, तब लग कह्यो न जाय; मन है मेरो मसकरो, भडकी भागी जाय. ६ माणस होणा मुश्कील है, तो साध किहांसे होय; साधु हुवा तब सिद्ध भया, कहेणी न रही कोय. ७ १ वहाण. २ समान. ३ समजे. ४ धर्मनो मर्म पमाशे. ५ यथार्थ वर्णवी शकाशे. ६ साधु. Page #281 -------------------------------------------------------------------------- ________________ ( ४१ ) साधु भया तो क्या हुआ ? न गया मनका द्वेष; अंतरदृष्टि देख. हुवा व्रत धार; बनाई वाड. समतासुं चित लाय के, चैतनकुं परच्यो नहि, क्या शाळ - विहुणा खेतमें, वृथा आतम अनुभव वासकी, कोईक नवली रीत; नाक न पैकरे वासना, कान न ग्रहे परतीत १० जिनवाणी नित्ये नमुं, कीजे आतम शुद्ध; चिदानंद सुख पामीए, मिटे अनादि अशुद्ध ११ शुद्धातम दरशन विना, कर्म न छूटे कोय; ते कारण शुद्धातमा, दरशन करो थिर होय. १२ आतम अनुभव तीरसे, मिटे मोह अंधार ; आप रूपमें जळहळे, नहि तस अंत अपार, १३ ते आतम त्रिविधा कह्यो, बाहिर्ज अंतर नाम; परमातम ^ तिहां तिसरो, सो अनंत गुण धाम. १४ ( बहिरात्मस्वरूप ) ९ पुद्गळसें तो रहे, जाने एह निधान; तस लाभे लोभे रह्यो, बहि तम अभिधान. १५ १ प्रोळख्या २ विनाना ३ पकडे ४ आत्मानुं सहज स्वाभाविक सुख. ५ अनुभव. ६ स्थिर थईने. ७ स्वरूपे ८ बहिरात्मा. ९. अंतरात्मा ९ परमात्मा. १० रक्त. ११ भंडार. १२ नाम. Page #282 -------------------------------------------------------------------------- ________________ b ( ४७ ) (अंतरात्मलक्षण) पुद्गळ खेळ संगी परे, सेवे अवसर देख; तनु अशक्त ज्युं लक्कडी, ज्ञान भेद पद लेख. १६ बहिरातम तज आतमा, अंतर आतम रूप; परमातमने ध्यावतां, प्रगटे सिद्ध सरूप. १७ पुद्गल भाव रुचि नहि, तो रहे उदास; सो आतम अंतर लहे, परमानंद प्रकाश. १८ सिद्धस्वरूपी जो कहे, कछु न देखे रूप अंतर दृष्टि विचारता, एसें सिद्ध अनुप. १९ अनुभवगोचर वस्तुको, जाणे एही आल्हादः . कहण सुननमें कछु नहि, पामे परम आल्हाद. २० आतम परमातम होवे, अनुभवरस संगते; द्वैतभाव मळे नीसरे, भगवंतनी भगते. २१ आतम संगे विलसतां, प्रगटे' वचनातीत; महानंद रस मोकळो , सकळ उपाधि रहित. २२ सिद्धस्वरूपी आतमा, समता रस भरपूर; अंतरदृष्टि विचारतां, प्रगटे आतमरूप. २३ १३ दुर्जन. १५ ध्यान करतां.. . . . १ तेनाथी. २ कहेवाय. ३ अनुभवरसनी संग. तिथी. ४ राग-द्वेष अने मोहरूप. ५ कर्ममळ. ६ भक्तियी. ६. अखूट. . ilhinhi Page #283 -------------------------------------------------------------------------- ________________ ( ४८ ) शुद्ध अनुभव आपे आप विचारतां, मन पामे विसराम; रसास्वाद सुख उपजे, अनुभव ताको नाम. २४ अनुभव चिंतामणि रतन, अनुभव हे रसकूप; अनुभव मारग मोक्षको, अनुभव शुद्ध स्वरूप. २५ चिदानंद चिन्मय सदा, अविचल भाव अनंत; निरमळ ज्योति निरंजनो, निरालंब . भगवंत. २६ कंत कमल परे पंकथी, निःसंगे निरलेप; जिहां विभाव दुरभावनो, नहि लवलेशे क्षेप. २७ ज्यु नवनीतथी जळ बळे, तव घृत प्रगटे खास त्यौं अंतर आतमथकी, परमातम परकाश. २८ शुद्धातम भावे रह्यो, प्रगटे निर्मळ ज्योत; ते त्रिभुवन शिर मुगटमणि, गया पाप सब छोड. २९ निज स्वरूप रहेतां थकां, परम रूपको भास; सहज भावथी संपजे, ओर ते वचनविलास. ३० ७ ज्ञानमय-ब्रह्ममय. ८ आत्मा. १ प्रवेश. २ माखणमांथी. ३ शुद्ध स्वभावमा रमण करतां. ४ अन्य. Page #284 -------------------------------------------------------------------------- ________________ ( ४८ ) अंतरदृष्टि- देखीए, पुद्गळ चेतनरूप; परपरिणति होय वेगळी, न पडे ते भवकूप. ३१ अंतरगत जाण्या विना, जे पहेरे मुनिवेश; शुद्ध क्रिया तस नवि होवे, इम जाणी धरो नेश. ३२ अंतरगतनी वातडी, नवि जाणे मति अंध; केवळ लिंगधारीतणो, न करो नेह प्रसंग. ३३ अंतर आत्मस्वभाव छे, जे जाणे मुनिराय; कर्ममेल दूरे करी, इम जाणे मनमांय. ३४ आतम वस्तुस्वभाव छ, ते जाणे रिषिराय; अध्यात्मवेदी कहे, इम जाण्यो चित्तमांय. ३५ आतमध्याने रमणता, रमतां आत्मस्वभाव; अष्ट कर्म दूरे करे, प्रगटे शुद्ध स्वभाव. २६ लाख क्रोड वरसां लगे, कीरियाए करी कर्मः ज्ञानी सासोसासमां, इम जाणे ते मर्म. ३७ अंतर मेल सब उपशमे, प्रगटे शुद्ध स्वभाव; अव्याबाध सुख भोगवे, करी कर्म अभाव. ३८ ५ अंतरदृष्टिथी-विवेकदृष्टिथी जड अने चेतनने यथास्थित देखतां पुदगल परनी आसक्ति दूर थई जाय छे.जेशी भवकपरूप संसारमा भमवू पडतुं नथी. ६ परमार्थ-तत्त्व ७ परमार्थ-तत्वनो खप करो. १ क्रियाथी लाखो ने करोडो वर्षे जेटलां कर्म खपे तेदलां ज्ञानी एक श्वासोच्छ्वासमा खपावे, Page #285 -------------------------------------------------------------------------- ________________ (५०) अक्षय ऋद्धि लेवा भणी, अष्ट कर्म कर दूर अष्ट कर्मना नाशथी, सुख पामे भरपूर. ३९ संतोषी ते सदा सुखी, सदा सुधारस लीन; . इंद्रादिक तस आगळे, दीसे दुखीआ दीन. ४० जे सुख नहि सुरराय में, नहि राजा नहि राय; . ते आतमसुख अनुभवे, शम संतोष पसाय. ४१ सुरना सुख त्रिहुं काळना, अनंतगुणा ते कीध; अनंत वर्गवर्गित कर्या, तो पण सुख समिध. ४२ ते सुखनी इच्छा करो, तो मूको पुद्गलसंग; अल्प सुखने कारणे, दुःख भोगवे पर संग. ४३ परमात्म-लक्षण प्यारो आप सरूपमें, न्यारो पुद्गल लेख: सो परमातम जाणीए, नहिं जस भवको भेख. ४४ नामातम बहिरातमा, थापना कारण जेह'; सो अंतर द्रव्यातमा, परमातमा गुण गेह. ४५ २ आ प्रमाणे कर्या छतां ते सुख आत्मिक सुख पासे काई लेखामां नथी. समिध-बाळवाना लाकडा जेवां छे; कारण के पौद्गलिक ने विनाशी छे. ३ परनो-विषयकषायनो संग करी. ४ देखाव. १ जेनी स्थापना के आकार होता नथी एवो अंत. रात्मा ते द्रव्यात्मा ने परमात्मा ते भावात्मा. Page #286 -------------------------------------------------------------------------- ________________ ( ५ ) भावातमसें (सो) देखीए, कर्ममर्मको नाश; जो करुणा भगवंतकी, भावे भाव उदास. ४६ परम अध्यातम ते लेखे, सद्गुरुकेरे संग; तिणकुं भव सफळो होए, अविहँड प्रगटे रंग. ४७ धर्मध्यानको हेतु यह, शिवसाधनके खेत; एसो अवसर कब मिले १ चेत शके तो चेत. ४८ वक्ता श्रोता सवि मळे, प्रगटे निजगुण रूप; अखे खजानो ज्ञानको, तिन भूवनको भुप. ४९ अष्ट कर्भवन दाहिके, जेंह सिद्ध जिनचंद; ता सम जो अप्पा गणे, ताकुं वंदे इंद. ५० कर्म रोग औषध समी, ज्ञान सुधारस वृष्टिः शिवसुख अमृत सरोवरे, जय जय सम्यग् दृष्टि. ५१ ज्ञानवृक्ष सेवो भविक, चारित्र समकित मूळ; अमर अगम पद फळ लहो, जिनवर पद अनुकूळ. ५२ इति अध्यात्म बावनी २ जाणे. ३ शुद्ध-सात्त्विक प्रेम प्रगटे, ४ रुडा क्षेत्ररुप.अक्षय वाळीने ७ प्रात्मा. Page #287 -------------------------------------------------------------------------- ________________ दया छत्रीशी* दोहा चरणकमळ गुरुदेवके, सुरभी परम सुरंग; लुब्धो रहत सदा तिहां, चिदानंद मनभृग. १ कल्पवृक्ष चिंतामणि, देखहु परतख जोय; सद्गुरु सन संसारमां, उपगारी नहि कोय. २ सुरतरु चिंतामणि रतन, वांछित फळके हेत; निर्वाछित फळ गुरु विना, दुजो कोउ न देत. ३ रसना एक करी कहुं, गुरुमहिमा किम थाय; शेषनाग मुख सहस्रथी, वर्णन करत लजाय. ४ गुण छत्तीसे करी सदा, शोभित है गुरुदेव भो भवियण कीजे सदा, त्रिकरण तीनकी सेव. ५ प्रीत करो गुरुकी सदा, धरी हिवडे आनंद, ___ *आ छत्रीशीमां खास करीने जिनपूजामा हिंसा थाय छे माटे न करवी, एम कहेनारना खंडनने माटे शास्त्राधार साथे जिनपूजा सिद्ध करी छे ने तेमां स्व. रूपहिंसा छे पण अनुबंधहिंसा नथी एम बतावी आप्यु छे. १ ज्ञानरसभीना. २ मनोहर. ३ लीन. ४ चिदानंदी. ५ भ्रमर. ६ प्रत्यक्ष. ७ कल्पवृक्ष. ८ मोक्षफळ. ९ जीभ. १० भविक. Page #288 -------------------------------------------------------------------------- ________________ (५३) मगन चकोरी चित्तमें, निरखत होत सुचंद. ६ धन गरजारव सांभळी, मगन होत जिम मोर; तिम सद्गुरु वाणी करी, सुख उपजत चिहुँ ओर. ७ गुरुकृपाथी करत हुं, दयाछत्तीसी रूप; दया धरम संसारमां, साथन परम अनूपं. ८ दया धरमको मूळ है, दया मूळ जिण आण; आणा मूळ विनय कह्यो, ते सिद्धांते जाण. ९ सोरठा स्यावाद जिनवाण, हिरदेमांही विचारके करो न मन मत ताणे, एहि सार सिद्धांतको. १० पूजा करता कोय, कहें युं हिंसा होत है; प्रगट मिथ्याती होय, तत्तभेद तिणे नविलह्यो. ११ कूपखणन दृष्टांत, भद्रबाहुस्वामी कह्यो। तदैई ताकुं भ्रांत, नाहि मिटो ता मंति मटो. १२ १२ मेघनी. १ दिल्लमां. २ अनुपम. ३ श्राझा. ४ हृदया. ५ खेचतोण. ६ कुवाना खोदकाम. ७ ते जाण्या छता. ८ शंका-शल्य. ९ ता. १० भले न मटो. Page #289 -------------------------------------------------------------------------- ________________ ( ५४ पूजामांही स्वरूप-हिंसाकी गिणती नहीं; इम लखें तच्च अनूप, शंका नवि चित्त आणीए. १३ सवैया एकत्रीसा सरवथा जीवहिंसा त्यागको बिरतै गहि, नदीमां उतरता विराधक न जाणीए; नारीको संघट्टो नाहि करे तोहि साधवीकुं, पाणीमांहि धूडतां जो वाहे ग्रही ताणीए; कारण विशेष मेख त्यागे तो हुँ मुनिराज, ११ स्वरूपहिंसा ते मात्र उपरथी हिंसा · देखाय, पण अंतःकरण पवित्र-कोमळ होवाथो ते हिसान फळ बेसतुं नथी. पूजा करतां प्रथम स्नान करवाथी तेमज पुष्पो चडाववाथी तेमज मुमिने नदी उतरतां मात्र उपर उप. रथी हिसा मालूम पडे छे; पण हृदय कोमळ होवाथी, ते जीवो तरफ पण दयाद्र दृष्टि होषाथी ते संबंधी कर्मबंध थतो नी. मतलब के ते जीवो तरफ पण पूर्ण दयानी लागणी ते पूजा करनारने अने नदी उतरजार मुनिने होबी जाईए. प्रा हिंसाने द्रव्याहिंसा पण कडेवामां आवे छे. आनाथी कर्मबंध सहेज थाय छे. उम्त्वल वस्त्र पर रज पडवाथी तेने खंखेरी नोखता वार लागती नथी तेना जेबो आ कर्मबंध समजबो. १२ विचारी. १३ व्रत. १४ संयोग-संघर्षण. १५ हाथ. १६ कोई तथाविध शासनरक्षादिकना कारणे. Page #290 -------------------------------------------------------------------------- ________________ (44) अंग वीजे' ताहुंकुं आराधक वखाणीए: आण में दया दया नांहि ओर ठोर कहूं, ऐसो जाण प्यारे ज्युं कुमत नांहि ठाणी. १४ देव जिनराज केरी छबी जिनराय सम, रायपसेणीमांहि यं प्रगट बताई है; ज्युं भगवतीमांहि जिनचैत्यकी शरण कही, केताहक अधिकार केवेकुं उववाह है: जीवाजीवाभिगम विजय देवकेरी बात, सुरियभि बात रायपसेणीमें आई हैं; एसो अधिकार ठोर ठोर तो हुं नांहि माने, तो शठरो चिन कुंमति ज्युं छाही है. १५ समकिती देव ते हुं करे जिनराज सेव, एकाभोओतारी इंदं विनेसुं नमतु है; १ स्थानांग सूत्रमां . २ आज्ञामां. ३ स्थाने. ४ स्थापीए. ५ राजप्रश्नीय शास्त्रमां. ६ भगवती शास्त्रमां. ७ औपपातिक शास्त्रमां ८ प्रदेशी राजानो जीब ते सूर्याभदेव ९ एक भवावतारी थाय. मनुष्य थईने मोक्षे जाय. १० इन्द्र पासे ११ विनय थी. Page #291 -------------------------------------------------------------------------- ________________ ( ५६ ) हियाए सुहाए खिमा निसेयादि बहुविध, पूजा फळ कहे जिन हिये ते गमतु है; विज्जॉजंघाचारण ज्यु जात्रा रुचकोदि दिप, बोहि जिनचैत्य चित्त मोहकुं. वमंतु है; जिनबिरूप मच्छ मच्छको आकार देखी, संगीज्ञान पायके मिथ्यातकुं वमतु है. १६ दयाहु में धरम धरमई में दयाभाव, दया अरु धर्म ते. विभिन्न नवि जाणीए: बैठके सभामें मित्त धार गुरुगम रीत, परम पुनित दया धरम वग्वाणीए; एसो है सिद्धांत सार कोटि प्रथको विचार, हियडेमें धार परतित गाढी ठाणिये; यांते पर प्राण निज प्राण के समान जाण, चिदानंद प्यारे ! चित्त दयाभाव आणीए. १७ १३ हितकारी. १४ सुखकारी. १५ सामर्थ्यकारी १६ निःश्रेयस्-मोक्षकारी. १७ हृदयमां. १८ विद्याचारण अने अंघाचारण मुनिवरो. १९ रुचक (तेरमा द्वीपर्नु नाम ) अने नंदीश्वर द्वीप वगेरेना. २० वमे छे. २१ जातिस्मरणशान अने समकित. २२ प्रतीत. Page #292 -------------------------------------------------------------------------- ________________ . ( ५७ ) उपजे ज्युं सिद्ध आर्य, जीवे कोउ विष खाय, अचळ चळे सुमेरु एहुं बात मानीए; उलटे धरणी, कास नास होय तो हुँ पण, हिंसाके करत धर्म कबहुं न मानीए; *हिंसामें धरम मान करते आतमहान, ऐसी बात करत मिथ्यात उदे जानीए; यांते परप्राण निज प्राणके समान जाण, चिदानंद प्यारे ! चित्त दया भाव आणीए. १८ दया दोय भेद जाण इतर ज्युं कही देव, सो तो भेद सद्गुरु कृपासें नीपोइए; तातें सद्गुरु सेव किजिये सुनित्यमेव, धार एसी टेव प्रेम परम लगाइए; सो तो देव धर्म गुरु घटमें निकट तेरे, ताईं खोजवेकुं अब ओर कहां जाइए ? १ सिद्ध पाहा आधीने उपमे. *आ निशानीपाळा बे पद लखेली प्रतमां न होवाथी नया बनाबीने मूकेला छे. असल कर्ताना करेला ते पद नथी. २ आकाश. ३ द्रव्यदया ने भावदया, अथवा स्वरूपया ने अनुबंधदया. ४ बीजी. ५ पामी शकोए. Page #293 -------------------------------------------------------------------------- ________________ ( ५८ ) तिहुं तत्त्व एक जोय दुविध न धरे कोय, ज्योतिरूप होय शुद्ध जोतिमें समाइए. १९ दयाके समान जग साधना न आनजान, दयाहुं प्रधान प्रधान जग संत युं करतु है; जीवदया काज़ सहु त्याग राजको समाज, देव जिनराज पंच व्रत ज्युं गहतु है: प्रचळ प्रचंड घोर बावीस परिसॉ चोर, तीनहुँको त्रास भलीभातसुं सहतु है; छांडी जगजाल निज शक्ति संभाल, ते तो चिदानंद प्यारे ! शिवरमणि लहतु है. २० अभय प्रधान दान को जगर्भान ते तो. एसो निको ज्ञान मुनिराज घेरें4 पाइए; मुनिपद धारे ते संभारे आपोआप ते तो, करुणाको सागर सिद्धांतमांहि गाइए; तिन्हके पदारविंदं पूजत सुरेंदें वृंद, आनंदको कंद ते तो निशदिन ध्याइए; १ एकता विचारी. २ भिन्नता. ३ ज्योतिमां. ४ बीजी न जाण. ५ परीषहो. ६ जगभानु-तीर्थंकर. ७ उत्तम. CA पासे. ८ चरणकमळ.. Page #294 -------------------------------------------------------------------------- ________________ (५४) . तिन्हहुंको ध्यान पर उत्तम विवेक कर, चिदानंद आपरूप आपमें समाइए. २१ दया दया भाखे पण राखे न विवेक हिये, ते तो नर प्रगट पशु समान कह्यो है; पावे न विवेक जोलों सिझे नहिं काज तोलों, दयारूप धरम विवेकमांहि रह्यो है; जाके हिरदे विवेक सोई ज्ञाता अतिरेक, तिनहुँ सुतत्त्वको सरूप साचो लह्यो है; तत्त्वके सरूप बिनजाणे पक्षपात ताणे, ते तो महामोहरूप नदियांमें वह्यो है २२ पढ्यो तुं तो वेद पण जाण्यो नहि साचो भेद, वेदमें अहिंसारूप परम धर्म कह्यो है लक्षण अहिंसा ज्युं बतायो हे धरमकेरो, ते हुँ तो वचन भागवतमांहि रह्यो है; जाप जो बतायो ते तो भावरूप जाण्यो नाहि, ते तो पशुघातकेरो गाढो पक्ष गयो है; तत्के सरूप बिनजाणे पक्षपात ताणे, ते . तो महामोहरूप नदियांमें वह्यो है. २३ . १ ज्यां सुधी. २ त्यां सुधी. ३ अतिशय. Page #295 -------------------------------------------------------------------------- ________________ ( 30 ) सवैया तेइसा, आरज खेत लहे कुळ उत्तम, जोग सदा सतसंगत केरो दीघ आयु आरोग दसा + सुख, रिधि बहु परिवार घणेरोः किरते होय विख्यात दैहुँ दिश, वेग मिटे भैव भाव वैखेरो; या विध होय महाफळ जांकुं ज्युं, ऐसी दयामें वस्यो मन मेरो. २४ इंद नरिंद करे इम सेवसु, जेसे अहे कोउ दामिको चेरो; अष्ट महासिधै निध विराजत, तेज प्रताप वधं ज्युं घनेरो; ज्ञान - रवि प्रगटे घट अंतर, होय विधेस मिध्यात अंधेरो या विध होय महाफळ जाकुं ज्यु, ऐसी दयामें वस्यो मन मेरो. २५ + अवस्थानुं. १ ऋद्धि. २ कीत्ति ३ दशे. ४ बधारे पडता रागनो ५ घरवखरी. ६ अतिशयशाळी. ७ सिद्धि. ८ नवनिधि ९ नाश Page #296 -------------------------------------------------------------------------- ________________ कोउ अज्ञान करे शिव माधन, जाण विना बहु जीव सतावे; उधं बहु अधोमुख झुलत, जोर हुतामन अंग जलावे; कोउ करे फल फूलको भक्षण, अणगल पाणीमें नित नहावे; करणी करुणाभाव विना करे, ब्रह्मसरूप कहो किम पावे ? २६ आप ममान लखे सहु जीवईं, . पीड नहि परकुं उपजावेः ममता धार तजे ममतामळ, ज्ञान सरोवरमें . नित न्हावे अल्प आहार . करे निरदूषण, योग हुतासनशुं तन तावे; करणी करुणामावमइ कर, नमसरूपकुं या विध पावे. २७ थावर जंगम जीव चराचर, ब्रह्मसरूप वेदांत वखाणे, ..९ अज्ञान कष्ट १० ऊंचा. ११ हाथ. १२ प्रजाळी. १३ अग्नि. - १ दोष रहित २ सजीव, Page #297 -------------------------------------------------------------------------- ________________ व्यापकरूप सवे घट अंतर, एसो विवेक हिये निज आणे; त्याग विरोध निरोध धरे मन, धार खीमा परपीड पीछाणे; या विध पूरण ब्रह्म आराधन, पूरण ब्रम क्रिया कोउ जाणे. २८ : धारके भेख विवेक विना शठ, नाहक लोकनकुं भरमावे; जीवके घातमें धर्म अहे त, पापको कारण कुण कहावे ? देखो महापरपंच ज्युं मोहको, एसो विवेक हिये नहि आवे; नांही डरे करतो अघ ते नर, सुधो रसातळकुं चल्यो जावे. . २९ आरंभकुं करतां हिरदे दया, नांहि रहे लवलेश ए प्यारे; येहि विचारकुं धार हिये मुनिराज भये जगजाळसें न्यारे, ३ क्षमा. ४ ज्ञान सहित. ५ होय. ५० तो. ६ पाप, ७ सीधो 5 नरकमां. ९ पापारंभने. Page #298 -------------------------------------------------------------------------- ________________ ( 3 ) अंतर ज्योति जगी घट जाकुंसु, ताकुं तो लोक देखावसु क्या रे; कारज सिद्ध भयो तिनको जिने, अंतर मुंड मुंडाय लीया रे. सवैया एकतीसा जेसें कोइ रुधिरको रंग्यो ज्युं मलिन पट, रुधिरसें धोयो कहूं उजळो न होत है; तेसें हिंसा करणीसें पाप दूर कीयो चाहे, ते तो शठकृत महामिथ्या तोते होत है: निरमळ निरमें पखाळत मलिन चीर, शुध रूप देख परे जेसो जाको पोत है: तेसें शुद्ध दयासें भावित करे आतमा सो, सिद्ध के समान आप सिद्धरूप होत है. ३१ कंचन सुमेरु सहु : भूमि दान देवे एक, एकने तो एक कोउ जीवकुं बचायो है; कंचन सुमेर महिदानथी बहुत विध जीव-दान अधिक पुराणनमें गायो है; इण विध भाव दान हिरदे विवेक आण, 'यार्ते यामें मेरो मन अधिक लोभायो है: १ लोहीथी. २ तुत . ३० Page #299 -------------------------------------------------------------------------- ________________ ( ६४ ) मूळ भेद वस्तु जो वखाणे ते तो साचो भेद, सद्गुरु किरपाथी सो तो अमे पायो है. ३२ सह जीव जीवनकी इच्छा मनमांहि राखे, मरवो अनिष्ट सहु प्राणीकुं लगतु है एसो ज्यु अकाज महादोषको समाज में, मूढ जन मोहवश अधिक पगत है; पावे जो नरकं दुःख, शुभ काजथी विमुख, हिंसाके करत अति क्रोध ज्युं जंगतु है। याते आतमारथी पुरुष एसे काज सेति, लाख गाउ प्रथम हि दूर ज्यु भगतुं है. ३३ दयारूप करणी विवेक पतवार जामें, दुविधं सुतपरूप खेवर्ट लगाइए; दांडा ये चतुर चार कीजीए सु अघवार, मालिम सुमन ताकुं तुरत जगाईए; पार्ल शुभ ध्यान मन ताणं के तैयार कीजे, शुभ परिणामकेरी तोप ज्युं दगाइए; चिदानंद प्यारे ! एसी नावमें सवार होय, मोहमयी सरिताकुं वेगे पार पाइए. ३४ १ प्रराय छे. २ जागे छे. ३ सुकोनी. ४ कप्तान. ५ द्विविध ( अंतर अने बाह्य). ६ हलेसावाळा ७ वहाणमांना मालनेा हिसाव राखनार. ८ नानो तंबु (सद) ९ खेंची. १० नदीने. Page #300 -------------------------------------------------------------------------- ________________ ... (६५) दोहा शरद पुरण निधि चंद्रमा, संवत्सर (१९०६)सुखकार; गौतम केवळज्ञानको, मास दिवस चित्त धार. ३५ भावनगर भेटे सहि, श्री गवडी प्रभु पास; चिदानंद तस कृपाथकी, सकळ फळी मन आस. ३६ इति श्री कपूरचंदजीकृत दया छत्रीशी ENKETNMEETIERBANTENINHI ASWANTEZAZETIAEONZBHI ENTERMELA LESENTS श्रीपरमात्म छत्रीशी THE AWEZE E ELEELITERANAND पETMELIZANISATEL ENTERTENTERPETINION .. दुहा परम देव परमातमा, परम ज्योति जगदीश; परम भाव उर आनके, प्रणमत हुं निशदिश. १ एक ज्युं चेतन द्रव्य हे, तामें तीन प्रकार बहिरातम अंतर कह्यो, परमातम पद सार. २ बहिरातम ताकुं कहे, लखे न ब्रह्मस्वरूप; मंगन रहे परद्रव्यमें, मिथ्यावंत अनूप. ३ १ हमेशां. ૧૪ Page #301 -------------------------------------------------------------------------- ________________ अंतर आतम जीव सो, सम्यग्दृष्टि होय; चोथे अरु फुनि बारमे, गुणथानक लों सोय. ४ परमातम परब्रह्मको, प्रगट्यो शुद्ध स्वभाव लोकालोक प्रमाण सब, झलके तिनमें आय. ५ बहिर आतम भाव तज, अंतर आतम होय; : परमातम पद भजतु हे, परमातम वह सोय. ६ परमातम सोय आतमा, अवर न दुजो कोय; .. परमातमकुं ध्यावते, यह परमातम होय. ७ परमातम एह ब्रह्म हे, परम ज्योति जगदीश; परसु भिन्न निहारीए, जोई अलख सोइ इश. ८ जे परमातम सिद्धमे, सोही आतममाहि; मोह मैयल दृग लग रह्यो, तामें सूजत नाहि. ९ मोह मयल रागादिके, जा जिन कीजे नास; तो छिन एह परमातमा, आप ही लहे प्रकास. १० आतम सो परमातमा, परमातन सोइ सिद्धा विचकी दुविधा मिट गइ, प्रगट भइ निज रिद्ध. ११ में हि सिद्ध परमातमा, में हि आतमरामः में हि ध्याता ध्येयको, चेतन मेसे नाम. १२ १ ज्योति. २ मेल. ३ ज्यारे. ४ ते ज क्षणे. Page #302 -------------------------------------------------------------------------- ________________ - ( १७ ) • में हि अनंत सुखको धनी, सुखमें मोहि सोहाय; अविनाशी आनंदमय, सोऽहं त्रिभुवनराय. १३ शुद्ध हमारो रूप हे, शोभित सिद्ध समान; गुण अनंत करी संयुत, चिदानंद भगवान. १४ जेसो शिवपें तहीं वसे, तेसो या तनमांहि; निश्चय दृष्टि निहाळतां, फेर रंच कछु नांहि. १५ करमनके संजोगतें, भए तीन प्रकार; एक ही आतमा द्रव्यकुं, कर्म नटावणहारं. १६ कर्म संघाते अनादिके, जोर कछु न बसाय; पाइ कला विवेककी, राग द्वेष छिन जाय. १७ करमनकी र राग हे, राग जैरे जर जाय; परम होत परमातमा, वो ही सुगम उपाय. १८ काहेकुं भटकत फिरे, सिद्ध होनेके काज; राग द्वेषकुं त्याग दे, वो ही सुगम इलाज. १९ परमातम पदको धनी, रंक भयो विल लाय; राग-द्वेषकी प्रीति, जन्म अकारथ जाय. २० राग-द्वेषकी प्रीति तुम, भूले करो जन रंच; परमातम पद ड़ॉर्केके, तुम हि कियो तिरयंचे, २१ १ जड- मूळ. २ जळे. ३ व्यर्थ. ४ ढांकीने. ५ पशु. Page #303 -------------------------------------------------------------------------- ________________ ( १८ ) तप जप संजय सब भले, राग-द्वेष जो नाहि राग-द्वेषके जागते, ए सब भए वृथा हि. २२ राग-द्वेषके नासतें, परमातम परकास; राग-द्वेषके भासते, परमातम पद नास. २३ जो परमातम पद चहे, तो तुं. राग निवार; देखी संजोग सामीको, अपने हिये विचार. २४ लाख बातकी बात यह, तोकुं देइ बताय; जो परमातम पद चहे, राग-द्वेष तज भाय. २५ राग-द्वेष त्यागे बिनु, परमातम पद नांहि; कोटि कोटि तप जप करे, सब अकारथ जाय. २६ दोष हि आतमकुं यह, राग-द्वेषको संग; जेसें पास मजिठमे, वस्त्र ओर हि रंग. २७ तेमें आतमद्रव्यकुं, राग-द्वेषके पास; कर्मरंग लागत रहे, केमें लहे प्रकाश ? २८ इण करमनको जीतवो, कठिन बात हे वीर ! जेर खोदे दिनु नहि मिटे, दुष्ट जात ये पीरे. २९ ललो पैत्तोके किये, ए मिटवेके नाहि; ध्यान अग्नि परकाशके, होम देहि ते मांहि. ३० १ जड. २ पीडा. ३ ललोपतो करवाथी. Page #304 -------------------------------------------------------------------------- ________________ (८ ) ज्यु दारुके - गंजकुं, नर नहीं शके उठाय; तनक आग संजोग, छिन एकमें ऊड जाय. ३१ देह सहित परमातमा, एह अचरजकी बात राग-द्वेषके त्यागते, कर्मशक्ति जरी जात. ३२ परमातमके भेद द्वय, निकल सकल परवान; सुख अनंतमें एकसे, हवके द्रव्य थान. ३३ भाइ एह परमातमा, सो हे तुममें याहि; अपनी शक्ति संभारके, लिखावत दे तांहि. ३४ राग-द्वेषकुं त्यागके, धरी परमातम ध्यान; युं पावे सुख शाश्वत, भाइ एह कल्यान. ३५ परमातम छत्रीसीको, पढियो प्रीति सभार; चिदानंद तुम प्रति लिखी, आतमके उद्धार. ३६ १ काटनो.. Page #305 -------------------------------------------------------------------------- ________________ -Cox ॥ श्रीसच्चिदानंदाय नमः ॥ श्री चिदानंदजी अपरनाम श्रीकपूरचंदजी महाराजकृत goodcomoooooooora १ स्वरोदयज्ञान Brocococcoococcocox ॥ छप्पय छंद ॥ नमो आदि अरिहंत, देव देवनपति राया। जास चरण अवलंब, गणाधिप गुण निज पाया ॥ धनुष पंचशत मान, सप्त कर परिमित काया । वृषभ आदि अरु अंत, मृगाधिप चरण सुहाया ॥ आदि अंत युत मध्य, जिन चोवीश इम ध्याइए । चिदानंद तस ध्यानथी, अविचल लीला पाइए ॥१॥ इक कर वीणा धरत, इक कर पुस्तक छाजे । चंदवदन सुकुमाल, भाल जस तिलक विराजे ॥ हार मुकुट केयूर, चरण नूपुरधुनि वाजे । अद्भुत रूप स्वरूप, निरख मन रंभा लाजे ॥ Page #306 -------------------------------------------------------------------------- ________________ .( ७१) लीलायमान गजगमनी नित, ब्रह्मसुता चित्त ध्याइए। चिदानंद तस ध्यानथी, अविचल लीला पाइए ॥२॥ ॥ दोहा ।। उदधिसुतासुत तास रिपु, वाहन संस्थित बाल । बाल जाणी निज दीजीए, वचन विलास रसाल ॥३॥ अज अविनाशी अकल जे, निराकार निरधार । निर्मल निर्भय जे सदा, तास भक्ति चित्त धार ॥ ४ ॥ जन्म जरा जाकुं नहीं, नहीं सोग संताप । सादि अनंत स्थिति करी, स्थितिबंधन रुचि काप ।।५।। तीजे अंश रहित शुचि, चरम पिंड अवगाह । एक समे समश्रेणिए, अचल थया शिवनाह ॥६॥ सम अरु विषमपणे करी, गुण पर्याय अनंत । . एक एक परदेशमें, शक्ति सुजस मात ॥ ७ ॥ रूपातीत व्यतीतमल, पूर्णानंदी ईस ! चिदानंद ताकुं नमत, विनय सहित निज शीस ॥८॥ कालज्ञानादिक थकी, लही आगम अनुमान । गुरु किरपा करी कहत हुँ, शुचि स्वरोदयज्ञान ॥९॥ स्वरका उदय पिछाणीए, अतिही थिर चित्त धार । वाथी शुभाशुभ कीजीए, भावी वस्तु विचार ॥१०॥ Page #307 -------------------------------------------------------------------------- ________________ ( ७२ ; नाडी तो तनमें धणी, पण चौवीश प्रधान । तिनमें नव फुनि ताउमें, तीन अधिक कर जान ॥ ११ ॥ इंगला पिंगला सुखमना, ये तीनुंके नाम । भिन्न भिन्न अब कहत हुं, ताके गुण अरु धाम ॥ १२॥भ्रकुटी चक्रशुं होत है, स्वासाको परकास । कनालके ढिग थइ, नामी करत निवास || १३ ॥ नाभीतें फुनि संचरत, इंगला पिंगला धाम । दक्षण दिश हे पिंगला, इंगला नाडी वाम ॥ १४ ॥ इण दोउंके मध्य में, सुखमम नाडी जोय । सुखमनके परकासमें, स्वर फुनि चालत दोय || १५ || डाबा स्वर जब चलत है, चंद उदय तब जान | जब स्वर चालत जीमणो, उदय होत तब भान ॥ १६ ॥ सौम्य काजकुं शुभ शशि, क्रूर कामकुं सूर । इणिविधि लख कारज करत, पामे सुख भरपूर ||१७|| दोउ स्वर सम संचरे, तब सुखमन पहिचान । तामें कोउ कारज करत, अवस होय कछु हान ॥ १८॥ चंद्र चलत कीजे सदा, थिर कारज स्वर भाल | चर कारज सूरज चलत, सिद्ध होय ततकाल ॥ १९॥ Page #308 -------------------------------------------------------------------------- ________________ ( 3 ) कृष्णपक्षस्वामी रवि, शुक्लपक्षपति चंद | तिथिभाग इनका लहि, कारज करत आनंद ॥ २० ॥ कृष्णपक्षकी तीन तिथि, प्रथम रविकी जान । तीन शशीकी फुनि तीन रवि, इण अनुक्रम पहिचान ।। २१ शुक्लपक्षकी तीन तिथि, चंदतणी कही मित्त । फुन रवि फुन शशि फुन रवि, शशि गिणवाकी रीत ॥ २२ ॥ ॥ छप्पय छंद ॥ मंगल शनि आदित्य, वार स्वामी रवि जाणो । सुरगुरु बुध अरु सोम, शुक्रपति चंद वखाणो ॥ इणविधि स्वर तिथि वार, भिन्न कर नक्षत्र पिछाणो । शुभ कारजके योग्य, सकल इणविधि मन आणो ॥ निरगम सुरगम विध, भाव इण विधक्रे लेखो । तत्तणो परकाश, सुधारस इम तुम देखो || २३ ॥ ॥ दोहा ॥ प्रातः सूर जो होय | कृष्णपक्ष एकम दिने, तौ ते पक्ष प्रवीण नर, आनंदकारी जोय ॥ २४ ॥ शुक्लपक्षके आदि दिन, जो शशि स्वर उद्योत । तो ते पक्ष विचारीए, सुखदायक अति होत ॥ २५ ॥ Page #309 -------------------------------------------------------------------------- ________________ ( ७४ ) चंद्रतिथिमें चंद्र स्वर, सूरतिथि वहे सूर | कायामें पुष्टि करे, सुख आपत भरपूर ॥ २६ ॥ चंद्रतिथिमें आय जो, भानु करत प्रकाश । तातें क्लेश पीडा हुवे, किंचित् वित्तविनाश ॥ २७ ॥ सूरज तिथि पडिवा दिने, चले चंद्र स्वर भोर । पीड कलह नृप भय करे, चित्त चंचल चिहुं ओर ॥ २८ ॥ दोउं पक्ष पडिवा दिने, सुखमन स्वर जो होय | लाभ हा सामान्यथी, ते हिचे करी जोय ॥ २९ ॥ वृश्चिक सिंह वृष कुंभ पुन, शशि स्वरनी ए राश । चंद्रजोग इणके मिलत, शुभ कारज परकाश ॥ ३० ॥ । कर्क मकर तुल मेष पुन, चर राशि ए चार । रवि संग ए संचरत, चर काजे सुखकार ॥ ३१ ॥ मीन मिथुन धन कन्यका, द्विस्वभाव ए जान । सुखमन स्वरसुं मिलत है, काज करत होय हान ॥३२॥ शशि सूरज के मास इम, भिन्न भिन्न करी जाण । राशि वfर्गत दिनकी, अधिक भेद मन आण ॥३३॥ प्रश्न करणकुं कोउ नर, aaa हिस्दे धार । पृच्छक नरनी दिशितणो, निर्णय कहुं विचार ||३४|| Page #310 -------------------------------------------------------------------------- ________________ ( 4 ) सनमुख डाबी ऊर्ध्व दिशि, रही प्रश्न करे कोय । चंद्रजोग हे ता समे, तो कारिजसिद्धि होय ॥३५॥ नीचे पीछे जीमणो, जो कोई पूछे आय । भानुजोग स्वर होय तो, तस कारज हो जाय ॥३६॥ पूछे दक्षिण भुज रही, सूरज स्वरमें वात । लगन वार तिथि जोग मिली, सिद्ध कार्य अवदात ॥३७|| वाम भाग रही जो कह, प्रश्नतणो परसंग । शशि स्वर जो पूरण हुवे, तो तस काज अभंग ॥३८॥ पूछे दक्षण कर रही, शशि स्वरमें जो कोय । रवि तत्व तिथ वार बिन, तस कारज नवि होय ॥३९॥ अधो पृष्ठ पाछल रही, पृच्छकनो परिमाण । चंद चलत फल तेहy, पूर्वकथित पहिछाण ॥४०॥ चलत सूर स्वर जीमणो, (रही) पूछे डाबी ओर । चंद्रजोग बिन तेहनो, नवि कारिज विधि कोर ॥४१॥ सन्मुख ऊर्ध्व दिशा रही, पूछे जो रविमांहि । चंद्रजोग बिन तेहर्नु, कारज सीजे नांहि ॥४२॥ लग्न वार तिथि तत्त्व पुन, रास जोग दिसि शोध । कारजके अक्षर गिणे, होवे साचो बोध ॥४३॥ Page #311 -------------------------------------------------------------------------- ________________ ( ७६ ) सम अक्षर शशिकुं भलो, विषम भानु परधान । ' तिनकी संख्या करनकुं, कई एम अनुमान ।। ४४ ॥ चार आठ द्वादश युगल, षट दश चवदे जाण । षोडशथी शशियोग ए, महाशुद्ध पहिछाण ॥४५॥ एक तीन सर सात नव, एकादश अरु तेर। तिथि संयम पचवीस पुन, रविजोग इम हेर ॥ ४६ ॥ लोककाज सह परिहरे, धरे सुनिहाचल ध्यान । श्रवण मनन चिंतन करत, लहत स्वरोदयज्ञान ॥४७॥ अथवा प्राणायाम जे, साधे चित्त लगाय । ताकुं पहेली भूमिका, सिद्ध स्वरोदय थाय ॥ ४८ ॥ प्राणायाम विचार तो, हे अति अगम अपार । मेद दोय तस जाणीए, निश्चे अरु व्यवहार ॥ ४९ ॥ निहथी निज रूपमें, निज परिणति होय लीन । श्रेणीगत ज्यों संचरे, सो जोगी परवीण ॥ ५० ॥ उपशम क्षपक कही जुगल, श्रेणी प्रवचनमांहि । तिणको काल स्वभाव वस, साधन हिवणा नांहि ५१॥ अहनिसि ध्यान अभ्यासथी, मनथिरता जो होय । तो अनुभव लव आज फुन, पाये विरला कोय ॥५२॥ Page #312 -------------------------------------------------------------------------- ________________ ( ७७ ) निज अनुभव लवलेशथी, कठिन कर्म होय नाश । अल्प भवे भवि ते लहे, अविचलपुरको वास ॥५३॥ व्यवहारे ये ध्यानको, भेद नवि कहेवाय । भिन्न भिन्न कहेतां थकां, ग्रंथ अधिक हो जाय ॥ ५४ ॥ नाम मात्र अब कहत हुं, याको किंचित् भाव । अधिक भवि तुम जाणजो, गुरुगम तास लखाव ॥ ५५ ॥ अष्ट भेद है जोग, पंचम प्राणायाम | ताके सप्त प्रकार है, सकल सिद्धके धाम ॥ ५६ ॥ रेचक पूरक तीसरो, कुंभक भेद पिछाण । शांतिक समता एकता, लीन भाव चित्त आण ॥ ५७ ॥ पूरक पवन गहत सुधी, कुंभक थिरता तास । रेचक बाहिर संचरे, शांतिक ज्योति प्रकाश ॥ ५८ ॥ समता ध्येय स्वरूपमें, तिहां सूक्ष्म उपयोग | ग एकता गुण विषे, लीन भाव निज जोग ॥ ५९ ॥ लीन दशा व्यवहारथी, होत समाधि रूप । निहवेथी चेतन यह, होवे शिवपुर भूप ॥ ६० ॥ स्वासाकुं अति थिर करे, ताणे नहीं लिगार । मूलबंध दृढ लायके, करे बीज संचार ॥ ६१ ॥ ૧૫ Page #313 -------------------------------------------------------------------------- ________________ ( ७८ ) वायु पांच शरीरमें, प्राण समान अपान । उदान वायु चोथो कह्यो, पंचम अनिल अव्यान ।।६२॥ प्राण हिये पुन सर्वगत, तनमें रहत समान । आधार चक्रगति जाणिये, तीजो वायु अपान ॥६३॥ उदान वासह कंठमें, संधिगतिए अव्यान । पंच वायुके बीज पुन, पंच हिये इम आन ॥६४।। ऐ पै रौ ब्लौ क्लौ सुधी, पंच बीज परधान । इनके गर्भित भेदको, कहत न आवे मान ॥६५॥ पंच बीज संचारथी, अनहद धून जे होय । निर्गम भेद धूनितणो, जोगीश्वर लहे कोय ॥६६॥ वरण मात्र इण बीजके, कमल कमल थित जाण । भिन्न भिन्न गुण तेहनो, शास्त्रथकी मन आण ॥६७॥ सकल सिद्धि इणमें वसे, सर्व लब्धि इण मांहि । केतिक आज हुं संपजे, केतिक तो अब नाहि ।।६८॥ वरण नाभीमें संचरे, सोऽहं शब्द उद्योत ।। अजप जाप ते जाणीए, अनुभव भाव उद्योत ॥६९।। नाभीथी हिये संचरे, तिहां रंकार प्रकाश । मनथिरता तामे हुवे, अशुभ संकल्प होय नाश ॥७॥ Page #314 -------------------------------------------------------------------------- ________________ (७) सुरतडोर लावे गगन, तिरवेणी कर वास । तिहां अनहद धूनि उपजे, थिर जोति परकास ॥७१॥ ॥ चोपाइ छंद ॥ अनहद अधिष्टाय जे देव, थिर चित्त देख करे तसु सेव । ऋद्धि अनेक प्रकार देखावे, __ अद्भुत रूप दृष्ट तस आवे ॥ ७२ ॥ ऋद्धि देख नवि चित्त चलावे, ___ज्ञान समाधि ते नर पावे । वेदभेद समाधि कहीए, गुरुगम लक्ष तेहनो लहीए ।। ७३ ॥ नाभी पास हे कुंडली नाडी, ___वंकनाल हे तास पिछाडी। दशम द्वारका मारग सोई, __ उलट वाट पावे नहीं कोई ॥ ७४ ॥ मुद्रा पंच बंध त्रय जाणो, ... आसण चोरासी पहिचाणो । तामे आसण युग परधान, .. मूलासण पद्मासण जाण ॥ ७५ ॥ Page #315 -------------------------------------------------------------------------- ________________ (८०) अस्तव्यस्त वायु संचरे, कारण विशेषे षट कर्म करे। . . नेती धोती नौली कही, भेद चतुर्थ त्राटक फुनि लही ॥ ७६ ॥ वस्ती पंचम मेद पिछानो, रस कपाल भाती मन आनो। किंचित आरंभ लख इणमाहि, जैनधरसमें करीए नांहि ॥ ७७ ॥ त्राटक नवलि ए दोय मेद, ___करत मिटे सहु तनका खेद । रोग नवि होवे तनमाहि, __आलस ऊंघ अधिक होये नाहि ।। ७८॥ दृष्टि अष्ट योगनी कही, ___ ध्यान करत ते अंतर लही। कीजे ए सालंबन ध्यान, निरालंबता प्रगटत ज्ञान ॥ ७९ ॥ मित्रा तारा दुजी जाण, बला चतुर्थी दीप्ता मन आण। . Page #316 -------------------------------------------------------------------------- ________________ (८१ ) "थिरा दृष्टि कांता फुनि लहीए, प्रभा परा अष्टम हग कहीए ॥ ८० ॥ सघन अघन दिन रयणी कही, ताका अनुभव यामें लही। निरउपाधि एकांते स्थान, तिहां होय ए आतम ध्यान .॥ ८१ ॥ अल्प आहार निद्रा वश करे, . - हित सनेह जगथी परिहरे । लोकलाज नवि करे लिगार, - एक प्रीत प्रभुथी चित्त धार ॥ ८२ ॥ आशा एक मोक्षकी होय, दुजी दुविधा नवि चिंत्त कोय । ध्यान योग्य जाणो ते जीव, जे भवदुःखथी डरत सदीन ॥ ८३ ॥ परनिंदा मुखथी नवि करे, .. स्वनिंदा सुणी समता धरे । करे सहु विकथा परिहार, रोके कर्म. आगमन द्वार ॥८४॥ Page #317 -------------------------------------------------------------------------- ________________ हरख शोक हिरदे नवि आने, शत्रु मित्र बराबर जाने । परआशा तजी रहे निराश, तेहथी होय ध्यान अभ्यास ॥ ८५ ॥ ध्यान अभ्यासी जो नर होय, ताकुं दुःख उपजे नवि कोय । इंद्रादिक पूजे तस पाय, ऋद्धि सिद्धि प्रगटे घट आय ।। ८६ ॥ पुष्पमाल सम विषधर तास, मृगपति मृग सम होवे जास । पावक होय पाणी ततकाल, सुरभिसुत सदृश जस व्याल ॥ ८७ ॥ सायर गोपदनी परे होय, ___ अटवी विकट नगर तस जोय । रिपु लहे मित्राइ भाव, शस्त्रतंणो नवि लागे घाव ॥ ८८ ॥ कमलपत्र करवाल वखानो, हालाहल अमृत करी जानो। Page #318 -------------------------------------------------------------------------- ________________ ( ८3 ) दुष्ट जीव आवे नहीं पास, जो आवे तो लहे सुवास जो विवहार ध्यान इम ध्यावे, इंद्रादिक पदवी ते पावे । निहचे ध्यान लहे जब कोय, ताकुं अवश्य सिद्धपद होय ॥ ९० ॥ सुख अनंत विलसे तिहुं काल, तोडी अष्ट कर्मकी जाल । एसा ध्यान धरी नितमेव, ।। ८९ ।। चिदानंद लही गुरुगम भेव ॥ ९१ ॥ ध्यान चार भगवंत बतावे, ते मेरे मन अधिके भावे । रूपस्थ पदस्थ पिंडस्थ कहीजे, रुपातीत साध शिव लीजे ॥ ९२ ॥ रहत विकार स्वरूप निहारी, ताकी संगत मनसा धारी । निज गुण अंश लहे जब कोय, प्रथम भेद तिण अवसर होय ॥ ९३ ॥ Page #319 -------------------------------------------------------------------------- ________________ ( ८४ ) तीर्थकर पदवी परधान, गुण अनंतको जाणो थान । गुण विचार निज गुण जे लहे, ध्यान पदस्थ सुगुरु हम कहे ।। ९४ ।। भेदज्ञान अंतरगत घारे, स्त्रपरपरिणति भिन्न विचारे । सकति विचारी शांतता पावे, ते पिंडस्थ ध्यान कहीवावे ।। ९५ ।। रूपरेख जामें नवि कोइ, अष्टगुणां करी शिवपद सोइ । ताकुं ध्यावत तिहां समाये, रुपातीत ध्यान सो पावे ॥ ९६ ॥ प्राणायाम ध्यान जे कहीए, a fusस्थ भेद भवि लहीए । मन अरु पवन समागम जानो, पवन साध मन निज घर आनो ॥ ९७ ॥ अहनिसि अघिका प्रेम लगावे, जोगानल घटमांहि जगावे । Page #320 -------------------------------------------------------------------------- ________________ ( ८५ ) अल्प आहार आसन दृढ करे, नयणथकी निद्रा परिहरे काया जीव भिन्न करी जाणे, कनक उपलनी परे पहिछाणे । भेद दृष्टि राखे घटमांहि, मन शंका आणे कछु नांहि ॥ ९९ ॥ कारज रूप कथे मुखवाणी, ॥ ९८ ॥ अधिक नांह बोले हित जाणी । स्वपन रूप जाणे संसार; तन धन जोबन लखे असार ॥ १०० ॥ श्रीजिनवाणी हिये दृढ राखे, शुद्ध ध्यान अनुभवरस चाखे । विरला ते जोगी जगमांहि, ताकुं रोग सोग भय नांहि ॥ १०१ ॥ तेज कांति तनमें अति वाधे, जे निश्चल चित्त ध्यान आराधे । अल्प आहार तन होय निरोग, दिनदिन वधे अधिक उपयोग ॥ १०२ ॥ Page #321 -------------------------------------------------------------------------- ________________ ( ८९ ) नासा अग्रभाग ग धरी, अथवा दोउ संपुट करी। हिये कमल नवपद जे ध्यावे, ताकुं सहज ध्यानगति आवे ॥१०३॥ माया बीज-प्रणव धरी आद, वरण बीज गुण जाणे नाद । चढता वरण करे थिर स्वास, लख धुर नादतणो परकास ॥१०४॥ प्राणायाम ध्यान विस्तार, कहेतां सुरगुरु न लहे पार । तातें नाम मात्र ए कह्या, गुरु मुख जाण अधिक जे रह्या ॥१०५।। प्राणायाम भूमि दस जाणो, - प्रथम स्वरोदय तिहां पिछाणो । स्वर परकाश प्रथम जे जाणे, पंच तत्व फुनि तिहां पिछाणे ॥१०६॥ कई अधिक अब तास विचार, सुणो अधिक चित्त थिरता धार । Page #322 -------------------------------------------------------------------------- ________________ . ( ८७ ) स्वरमें तत्त्व लखे जब कोई, ताकुं सिद्ध स्वरोदय होइ ॥१०७॥ ॥ अडिल छंद ॥ दोय स्वरोमें पांच तत्त्व पहिचाणीए, वर्ण मान आकार काल फल जाणीए । रणविध तच्च लखान साधता जे लहे, साची विसवावीस वात नर ते कहे ।। १०८ ।। ॥ दोहा ॥ पृथ्वी जल पावक अनिल, पंचम तत नभ जान । पृथ्वी जल स्वामी शशि, अपर तीनको भान ॥१०९॥ पीत श्वेत रातो वरण, हरित श्याम पुन जान । पंच वर्ण ये पांचके, अनुक्रमथी पहिछाण ॥११॥ पृथिवी सनमुख संचरे, करपल्लव षट दोय । समचतुरंस आकार तस, स्वर संगममें होय ॥१११॥ अधोभाग जल चलत है, षोडश अंगुल मान । वर्तुल है आकार तस, चंद्र सरीखो जाण ॥११२ ॥ चारांगुल पावक चले, ऊर्ध्व दिशा स्वर मांह । त्रिकोणा आकार तस, बाल रवि सम आह ॥ ११३॥ Page #323 -------------------------------------------------------------------------- ________________ (८८) वायु तिर्छा चलत है, अष्टांगुल नितमेव । धजा रूप आकार तस, जाणो इणविध भेव ॥११४॥ नासासंपुटमें चले, बाहिर नवि परकास। . सुन अहे आकार तस, स्वर युग चलत आकाश ॥११५॥ प्रथम पचास पल ‘दूसरो, चालीश बीजो त्रीश ॥ वीशरु दश पल चलत है, तत स्वरमें निशदिश ॥११६॥ घडी अढाइ पांच तत, एक एक स्वरमांहि । अहनिश इणविध चलत है, यामें संशय नांहि ॥११७॥ पंच तच स्वरमें लखे, भिन्न भिन्न जब कोय । कालसमयका ज्ञान तस, वरस दिवसका होय ॥११८॥ प्रथम मेष संक्रांतिको, व्है प्रवेश जब आय । तब ही तत्व विचारीए, स्वासा थिर ठहराय ॥११९॥ डाबा स्वरमें होय ज्यों, महीतणो परकास । उत्तम जोग वखाणीए, नीको फल हे तास ॥१२०॥ परजाकुं सुख व्हे घणो, समो होय श्रीकार । धान होय महीयल घणो, चोपदकुं अति चार ॥१२१॥ ईत भीत उपजे नहीं, जनवृद्धि पण थाय । इत्यादिक बहु श्रेष्ठ फल, सुख पामे अति राय ॥१२२॥ Page #324 -------------------------------------------------------------------------- ________________ (८८) चलत- तत्व जल तिण समे, शशि स्वरमें जो आय । ताको फल अब कहत हुँ, सुणजो चित्त लगाय ॥१२३॥ मेघवृष्टि होवे घणी, उपजे अन्न अपार । सुखी होय परजा सहु, चिदानंद चित्त धार ॥१२४॥ धर्मबुद्धि सहुकुं रहे, पुण्य दानथी प्रीत । आनंद मंगल उपजे, नृप चाले शुभ नीत ॥१२५।। शशि स्वरमें ये जाणीए, तत्वयुगल सुखकार । तव तीन आगल रहे, तिनको कहुं विचार ॥१२६॥ लगे मेष संक्रांत तव, प्रथम घडी स्वर जोय । जैसो स्वरमें तत्त्व व्है, तैसो ही फल होय ॥१२७॥ जो स्वरमें पावक चले, अल्प वृष्टि तो होय । रोग दोख होवे सही, काल कहे सहु कोय ॥१२८॥ देशभंग परजा दुःखी, अग्नि तत्व परकाश । दोउ स्वरमें होय तो, अशुभ अहे फल तास ॥१२९॥ वायु तत्व स्वरमें चलत, नृप विग्रह कछु थाय । अल्प मेघ वरसे मही, मध्यम वर्ष कहाय ॥ १३० ॥ अर्द्धासा अन्न नीपजे, खड थोडासा होय । अनिल तत्वका इणी परे, मनमांहि फल जोय ॥१३१॥ Page #325 -------------------------------------------------------------------------- ________________ ( 20 ) स्वरमांहि जो प्रथम ही, वहे तव आकाश । तो ते काल पिछाणीए, होय न पूरा वास ॥ १३२ ॥ इणविधथी ए जाणीए, तव स्वरनके मांहि । फल मनमें पण धारी, यामें संशय नांहि ॥ १३३॥ मधु मास सित प्रतिपदा, कर तस लगन विचारः । चलत तव स्वर तिण समे, ताको वर्ण निहार ॥१३४॥ प्रातसमे शशि स्वर विषे, मही तत्त्व जो होय । ता ते सर्व विचारी, सुखदायक अति होय || १३५ ॥ घनवृष्टि होवे घणी, समो होय श्रीकार । राजा परजाके हिये, हर्ष संतोष विचार ॥ १३६ ॥ ईत भीत उपजे नहीं, मोटा भय नवि कोय | चिदानंद इम चंदमें, क्षिति तत्र फल जोय ॥ १३७॥ चिदानंद जो चंदमें, प्रात उदक परवेश । तो वे समो सुभिक्ष अति, वर्षा देश विदेश || १३८॥ शांति पुष्टि होवे घणी, धर्मतणो अति राग । भविक हिये अति उपजे, दान अर्थ धन त्याग ॥ १३९॥ जल धरणी दोउ वहे, दिवसपति घर आय । प्रातः काल तो ते वरस, मध्यम समो कहेवाय ॥ १४० ॥ Page #326 -------------------------------------------------------------------------- ________________ ६१) तीन तत्र अवशेष जे, स्वरमें तास विचार | मध्यम निष्ट कह्यो तिको, पूर्वकथित चित्त धार ॥ १४१ ॥ 1 राजभंग परजा दुःखी, जो नभ वहे स्वरमांहि । पडे काल वह देशमें, यामें संशय नांहि ॥ १४२ ।। स्वर सूरजमें अग्निको. होय प्रात परवेश । , रोग सोगथी जन बहु, पावे अधिक क्लेश || १४३॥ काल पडे महीयल विपे, राजा चित्त नवि चेन । सूरजमें पावक चलत, एम स्वरोदय वेन ॥ १४४ ॥ नृप विग्रह कछु उपजे, अल्प वृष्टि पुन होय । सूरजमें अनिलको, चिदानंद फल जोय ॥ १४५॥ सुखमन स्वर जो ता दिवस, प्रातःसमय जो होय | जोवणहार मरे सही, छत्र भंग पुन, जोय ॥ १४६ ॥ कहूक थोडो उपजे, कहूक तेहुं नांहि । सुखमन स्वरको इन परे, फल जाणो मनमांहि । १४७॥ दुविध रीत जोवणतणी, कही वरसनी एम । त्रीजी आगल जाणजो, घरी हियडे अति प्रेम ॥ १४८॥ माघ मास सित सप्तमी, फुनि वैशाखी त्रीज । प्रातः समयको जोइए, चरस दिवसको बीज ॥१४९॥ " Page #327 -------------------------------------------------------------------------- ________________ ( ८२ ) निशापतिके गेहमें, जल धरणी परवेश । करे आय जो तिण समे, तो सुख देश - विदेश ॥ १५०॥ अपर तव निज नाथ घर, वहे अधम फल जाण । उदक मही जो भानु घर, तो मध्यम चित्त आण ॥ १५१ ॥ एक अशुभ फुन एक शुभ, तीनुंमें जो होय । सिद्ध होय फल तेहनुं, मध्यम हिचे जोय || १५२|| सहु परीक्षा भावमें, मेष भाव बलवान । ता दिन तत्र निहारी, फल हिरदे दृढ आन || १५३॥ अब जे जोवणहार नर, तेहनो कहूं विचार । आप लखी अपणे हिये, अपणो करहुं विचार ।। १५४ ॥ नवि होय । जोय ॥ १५५ ॥ चैत्र सुदि एकम दिने, शशिस्वर जो तो तेहने तिहुं मासमें, अति उद्वेग मधु मास सित बीज दिन, चले न जो स्वर चंद | गमन होय परदेशमें, तिहां उपजे दुःखदंद || १५६॥ चैत्र मास सित बीजकुं, चंद चले नहि आय । तो ताके तनमें सही, पितज्वरादिक थाय ॥१५७॥ मरण होय नव मासमें, जो स्वर जाणे तास । मधु मास सित चोथ, जो नवि चंद्र प्रकाश ॥ १५८ ॥ Page #328 -------------------------------------------------------------------------- ________________ ( 23 ) निशापति स्वर चैत सुदि, पांचमको नवि होय । राजदंड महोटा हुवे, संशय इहां न कोय ॥१५९॥ चैत्र सुदि छ?के दिवस, चंद्र चले नहि जास । वरस दिवस भीतर सही, विणसे बंधव तास ॥१६॥ चले न चंदा चैत सित, सप्तम दिन लवलेश । तस नरकेरी गेहिनी, जावे जमके देश ॥१६॥ तिथि अष्टमी चैत्र शुदि, चंद बिना जो जाय । तो पीडा अति उपजे, भाग्ययोग सुख थाय ॥१६२।। तिथि अष्टमनो चैत सित, दीनौ फल दरसाय । होय शशि शुभ तत्त्वमें, तो उलटुं मन भाय ।।१६३।। तत्व बाणमें कहत हुँ, प्रश्नतणो परसंग । इणविध हिये विचारके, कथीए वचन अभंग ॥१६४॥ जल धरणीके जोगमें, प्रश्न करे जे कोय । निशानाथ पूरण वहत, तसबारज सिद्ध होय ॥१६५।। अनल अगन आकाशको, जोगी शशि स्वरमांहि । होय प्रश्न करता थका, तो कारज सिद्ध नांहि ॥१६६॥ क्षिति उदक थिर काजकुं, उडुगणपति स्वरमांहि । तत्वयुगल ए जाणीएं, चर कारजकुं नांहि ॥१६७॥ १ चंद्र. Page #329 -------------------------------------------------------------------------- ________________ (८४ ) वायु अगनि नभ तीन ए, चर काजे परधान । तत्व हियेमें जाणीए, उदय होत स्वर भान ॥१६८॥ रोगीकेरो प्रश्न नर, जो कोउ पूछे आय । ताकुं स्वास विचारके, इम उत्तर कहेवाय ॥१६९॥ शशि स्वरमें धरणी बलत, पूछे तस दिसमाहि । तासे निहचे करी कहो, रोगी विणसे नांहि ॥१७॥ चंद्र बंध सूरज चलत, पूछे डाबी ओड । रोगीको परसंग तो, जीवे नहीं विधि कोड ॥१७१।। पूरण स्वरशुं आयके, पूछे खाली मांहि । तो रोगीकुं जाणजो, साता होवे नाहि ॥१७२॥ खाली स्वरशुं आयके, वहते स्वरमें वात । जो कोउ रोगीनी कहे, तो तस नहि ज घात ॥१७३॥ वाय पित कफ तीन ये, भयो पिंडत्रय जोग । समथी सुख होय देहमें, विषम हुआ होय रोग ॥१७४॥ वाय चोराशी पिंडमें, पित्त पचीश प्रकार । कफ त्रय भेद वखाणीए, द्वादश सत चित्त धार ॥१७५॥ वायु निवास उदर विषे, स्वामी हे तस सूर । फुनि शत धमणी मांहि ते, रहत सदा भरपूर ॥१७६॥ Page #330 -------------------------------------------------------------------------- ________________ ( ५ ) खंदमांहि पुन जाणजो, पित्ततणो नित वास । जठराग्निमें संचरत, दिवानाथ पति तास ॥१७७॥ नाभिकमलथी वाम दिस, करपल्लव त्रय जाण । नाडी युगल हे कफतणी, रही है येमें आण ॥१७८॥ शशि स्वामि तस जाणजो, ये विवहारी वात । निश्चैथी लख एकमें, तिनु आय समात ।। १७९॥ अपणी अपणी रुत विषे, वाय पीत्त कफ तीन । जोर जणावत देहमें, तस उपचार प्रवीन ॥ १८० ॥ वैद्यकग्रंथ नथी लख्यो, तीणका अधिक प्रकार । मूल तीनसुं होत है, रोग अनेक प्रकार ॥ १८१ ॥ अपणे अमल विसारके, बीजाने घर जाय । रोग. कफादिथी जुइ, सन्निपात .कहेवाय ॥१८२॥ रोमरोममां जगतगुरु, पोणा बे बे रोग । भाख्या प्रवचनमांहि ते, अशुभ उदय तस भोग॥१८३॥ प्रश्न करे रोगीतणो, जैसा स्वरमें आय । स्वर फुनि तत्त्व विचारके, तैसा रोग कहाय ॥१८४॥ अपणे स्वरमें आपणा, तत्त्व चले तिण वार । तो रोगीना पिंडमां, रोग एक थिर धार ॥ १८५ । Page #331 -------------------------------------------------------------------------- ________________ (८६) स्वरमें दूजा स्वरतणो, प्रश्न करत तत होय । मिश्रभावथी रोगनी, उत्पत्ति तस जोय ।। १८६ ।। पूरण स्वरथी आयके, पूछे पूरण मांहि । सकल काज संसारके, पूरण संशय नाहि ॥१८७॥ खाली स्वरमें आयके, पूछे खाली माहि । जे जे काज दुभीतणो, ते ते होवे नांहि ॥१८८॥ खाली स्वरमें आयके, पूछे वहते मांहि । सिद्ध काज कहो तेहनो, यामें दुविधा नांहि ॥१८९॥ पूछे पूरण स्वर तजी, खाली स्वरकी औड । प्रश्न तास निष्फल होवे, सफल नहीं विधि कोड ॥१९॥ गुरुवार वायु भलो, शनि दिवस आकाश । चलत तत्व इम कायमें, पूरव रोग विनाश ॥१९१॥ प्रातःसमय बुधवारकुं, क्षिति तत्व शुभ जाण । सोमवार जल शक्रकुं, तेज हियेमें आण ॥१९२॥ शशि सूर स्वरमा अबै, करण जोग जे काम । तस विचार शुभ कहत हूं, सुखदायक अभिराम ॥१९३॥ देवल श्रीजिनराजनो, नवो निपावे कोय । खात महूरत अवसरे, चंद्रजोग तिहां जोय ॥१९४॥ Page #332 -------------------------------------------------------------------------- ________________ अमी स्रवत शशि जोगम, अरुणद्युति थिर होय । करत प्रतिष्ठा बिंबनी, अति प्रभाव तस जोय ॥१९५॥ तखत मूलनायक प्रभु, बैठावे तिण वार । जिनघर कलश चढावतां, चंद्रजोग सुखकार ॥१९६॥ पोषधशाल निपावतां, दानशाल घर हाट । महेल दूर्ग गढ कोटनो, रचित सुघट धु घाट ॥१९७॥ संघमाल आरोपतां, करतां तीरथ दान । दीक्षा मंत्र बतावतां, चंद्रजोग परधान ॥१९८॥ घर नवीन पुर नगरमें, करता प्रथम प्रवेश । वस्त्र आभूषण संग्रहत, लेश इजारे देश ॥१९९॥ जोगाभ्यास करत शुद्धि, औषध भैषज मीत ।। खेती बाग लगावता, करता नृपथी प्रीत ॥२०॥ राजतिलक आरोपता, करता गढ परवेश । चंद्रजोगमें भूपति, विलसे सुख सुदेश ॥२१॥ राज्य सिंघासन पग धरत, करत और थिर काज । चंद्रयोग शुभ जाणजो, चिदानंद महाराज ॥२०२॥ . ॥ चोपाइ ॥ मठ देवल अरु गुफा बनावे, रतन धातुना घाट घडावे । Page #333 -------------------------------------------------------------------------- ________________ (स) इत्यादिक सहु जगमें काम, चंद्रयोगमें अति अभिराम ॥ २०३॥ चंद्रजोग थिर काज प्रधान, कह्यो तास किंचित अनुमान । स्वर सूरजमें करीए जेह, सुणो श्रवण दे कारज तेह ॥ २०४॥ विद्या पढे ध्यान जो साधे, ___ मंत्र साध अरु देव आराधे । अरजी हाकमके कर देव अरिविजयका बीडा लेव ॥ २०५ ॥ विष अरु भूत उतारण जावे, रोगीकुं जो दवा खिलावे । विधनहरण शांतिजल नाखे, __ जो उपाय कष्टीकुं भाखे ॥ २०६॥ गज वाजी वाहन हथियार, लेवे रिपु विजय चित्त धार । खानपान कीजे असनान, दीजे नारीकुं ऋतुदान ॥२०७ ॥ Page #334 -------------------------------------------------------------------------- ________________ (८४ ) नया चोपडा लिखे लिखावे, . __ वणिज करत कछु वृद्धि थावे । भानजोगमें ए सहु काज, करत लहे सुखचेन समाज ॥ २०८ ।। भूपति दक्षण स्वरमें कोइ, - युद्ध करण जावे सुण सोइ । रणसंग्राममांहि जस पावे, -- जीत अरि पाछो घर आवे ॥ २०९॥ सायरमें जे पोत चलावे, वंछित द्वीप वेगे ते पावे । वेरी भवन गवन पग दीजे, .. भानजोगमें तो जस लीजे ॥ २१० ॥ ऊंट महीष गो संग्रह करता, साट वदत सरिता जल तरतां । करनद्रव्य हुंडं देव भानजोगशुभ अथवा लेतां ॥ २११ ॥ इत्यादिक चर कारज जे ते, भानजोगमें करीए ते ते । Page #335 -------------------------------------------------------------------------- ________________ (100) लाभालाभ विचारी कहीए, .. नहिंतर मनमें जाणी रहीए ॥ २१२ ॥ विवाहदान इत्यादिक काज, सौम्य चंद्रजोगे सुखसाज । क्रूर काममें सूर प्रधान, पूर्वकथित मनमें ते जान ॥ २१३ ॥ ॥ दोहा । चंद्रजोग थिर काजकुं, उत्तम महावखाण । भानजोग चर काजमें, श्रेष्ठ अधिक मन आण ॥२१४॥ सुखमन चलत न कीजीए, चर थिर कारज कोय । करत काम सुखमन विषे, अवस हाणि कछु होय ॥२१५।। भवनप्रतिष्ठादिक सहु, वरजित सुखमन मांहि । गामांतर जावा भणी, पगला भरीए नांहि ॥२१६॥ दुःख दोहग पीडा लहे, चित्तमें रहे क्लेश । चिदानंद सुखमन चलत, जो कोइ जाय विदेश ॥२१७।। कारजकी हानि हुवे, अथवा लागे वार । अथवा मित्र मिले नहीं, सुखमन भाव विचार ॥२१८॥ श्वास शीघ्र अति पालटे, छीन चंद्र छीन सूर । ते सुखमन स्वर जाणजो, नाभ सनिल भरपूर ॥२१९॥ Page #336 -------------------------------------------------------------------------- ________________ (१०१) सुखमन-स्वर संचारमें, कीजे आतम ध्यान । हिरदगति अहिभक्षकी, लहीए अनुभवज्ञान ॥२२०॥ आतमतत्त्व विचारणा, उदासीनता भाव । मावत स्वर सुखमन विषे, होवे ध्यान जमाव ॥२२१॥ चर थिर ताजी ए कही, द्विस्वभावकी बात । इण अनुक्रमथी आरभी, कारज सकल कहात ।।२२२॥ तत्वस्वरूप नीहाळवा, कहुं उपआय विचार । भाव शुभाशुभ तेहने. अधिक हियामें धार ॥२२३॥ श्रवण अंगुठा मध्यमां, नासापुट पर थाप । नयण तजेनीथी ढकी, भृकुटीमां लख आप ॥२२४॥ पडे बिंदु भूकुटी विषे, पीत श्वेत अरु लाल । नील श्याम जैसी हुवे, तैसी तिहां निहाल ।। २२५॥ जैसा वर्ण नीहारीए, तैसा तत्त्वविचार । श्वास गति स्वरमें लखो, इच्छा फुन आकार ॥२२६॥ प्रथम वायु स्वरमें वह, दुतीय अगनि वखाण । त्रीजी भू चोथु सलिल, नभ पंचम मन आण ॥२२७।। वाम दिशाथी स्वर ऊठी, वहे पिंगलामांहि । ताईं संक्रम कहत है, यामे संशय नांहि ॥ २२८ ॥ १७ Page #337 -------------------------------------------------------------------------- ________________ ( १०२ ) तव उदक भ्र शुभ कहे, तेज मध्य फलदाय । हाण मृत्युदायक सदा, मारुत व्योम कहाय ॥२२९॥ ऊर्ध्व अधो अरु मध्य पुट, तिच्र्च्छा संक्रमरूप । पंच तत्र यह वहत है, जाणो भेद अनूप ॥ २३० ॥ ऊर्ध्व मृत्यु शांति अधो, उच्चाटण तिरिछाय । मध्य स्तंभन नभ विषे, वरजित सकल उपाय || २३१॥ जंघमही नाभी अनिल, तेज खंध जल पाय । मस्तकमें नभ जाणजो, दिये थान बताय ॥ २३२ ॥ थिर काजे परधान भू, चरमे सलिल विचार | पावक सम कारज विषे, वायु उच्चाटण धार ॥ २३३ ॥ व्योम चलत कारज सहु, करीए नांहि मीत । ध्यान जोग अभ्यासकी, धारो यामे रीत ॥ २३४ ॥ पश्चिम दक्षिण जलमही, उत्तर तेज प्रधान । पूरव वायु वखाणजो, नभ कहीए थिर थान || २३५ ॥ सिद्धि पृथ्वी जल विषे, मृत्यु अगन विचार । क्षयकारी वायु सिद्धि, नभ निष्फल चित्त धार ॥ २३६॥ धीरजथी पृथ्वी विषे, जल सिद्धि ततकाल । हाण अग्नि तायुथकी, काज निष्फल नभ भाल ॥ २३७॥ Page #338 -------------------------------------------------------------------------- ________________ (103) संग्रामादि कृत्यमें, प्रबल हुताशन होय । चंद्र सूर संग्रह विषे, फलदायक अति जोय ॥ २३८॥ जीवित जय धन लाभ फुन, मित्र अर्थ जुध रूप । गमनागमन विचारमें, जानो मही अनूप ॥ २३९ ॥ कलह शोक दुःख भय तथा, मरण कछु उतपात । संक्रमभाव समीरमें, फलदृष्टि विख्यात ॥ २४० ॥ राजनाश पावक चलत, पृच्छक नरनी हाण । दुर्भिक्ष होय महीयल विषे, रोगादिक फुनि जाण ॥२१॥ दुर्भिक्ष घोर विग्रह सुधी, देशभंग भय जाण । चलता वायु आकाश तत, चौपद हानि वखाण ॥२४२॥ महेंद्र वरुण जुग जोगमें, घनवृष्टि अति होय । राजवृद्धि परजा सुखी, समो श्रेष्ठ अति होय ॥२४॥ मही उदक दोउ विषे, चंद्रथान थिति रूप । चिदानंद फल तेहर्नु, जाणो परम अनूप ॥ २४४ ॥ मही मूल चिंता लखो, जीव वाय जल धार । तेज धातु चिंता लखो, शुभ आकाश विचार॥२४५॥ बहु पाद पृथ्वी विषे, जुगपद जल अरु वाय । अग्नि चतुःपद नभ उदे, विगत चरण कहेवाय ॥२४६॥ Page #339 -------------------------------------------------------------------------- ________________ ( १०४ ) रवि राहु कुज तीसरो, शनि चतुर्थ वखाण || पंच तंत्र के भान घर, स्वामी अनुक्रम जाण || २४७|| बुध पृथ्वी जलको राशि, शुक्र अग्निपति मित । वायु गुरु सुर चंदमें, तत्र स्वाम इण रीत ॥ २४८ ॥ स्वामी अपणो आपणो, अपणे घरके मांहि । शुभ फलदायक जाणजो, यामें संशय नांहि ॥ २४९॥ जय तुष्टि पुष्टि रति, क्रीडा हास्य कहाय । एम अवस्था चंदनी, षट जल में थाय ॥ २५० ॥ ज्वर निद्रा परियास पुन, कंप चतुर्थी पिछाण । वेद अवस्था चंदनी, वायु अग्निमें जाण ।। २५१ ॥ प्रथम गतायु दूसरी, मृत्यु नभके संग । कही अवस्था चंदनी, द्वादश एम अभंग ॥ २५२ ॥ मधुर कषायल तिक्त पुन, खारा रस कहेवाय । नभ अव्यक्त रस पंचके, अनुक्रम दीये बताय ॥ २५३ ॥ जैसा रस आस्वादनी, होय प्रीत मनमांहि । तैसा तत्र पीछाणजो, शंका करजो नांहि ॥ २५४ ॥ श्रवण धनिष्टा रोहिणी, उत्तराषाढ अभीच । ज्येष्ठा अनुराधा सपत, श्रेष्ठ महीके बीच ॥ २५५ ॥ Page #340 -------------------------------------------------------------------------- ________________ ( १०५ ) मूल उतराभाद्रपद, रेवती आर्द्रा जाण । पूर्वाषाढ अरु शतभिषा, अश्लेषा जल ठाण ॥ २५६॥ मघा पूवा फाल्गुनी, पूर्वभाद्रपद स्वात । कृत्तिका भरणी पुष्य ए, सप्त अग्नि विख्यात ॥ २५७॥ हस्त विशाखा मृगसिरा, पूनर्वसु चित्राय । उत्तराफाल्गुण अश्विनी, अनिलधाम सुखदाय ॥ २५८॥ नमथी पवन पवनथकी, पावक तत परकास । पावकथी पाणी लखो, मही लखो फुनि तास ॥ २५९॥ क्रोधादिक अग्नि उदे, इच्छा वायु मझार । क्षांत्यादिक गुण मन विषे, जल भूमांहि विचार || २६० गुदाधार धरणीतणो, लिंग उदकनो जाण । तेज धार चक्षु सुधी, वायु घ्राण वखाण ॥ २६१ ॥ श्रवण द्वार नभना कह्या शब्दादिक आहार । चिदानंद इण पांचका, जाणो ओर निहार ॥ २६२ ॥ चंद चलत नवि चालीए, जुद्ध करणकुं मित । चलत चंदमें तेहना, शत्रुनी होय जीत ॥ २६३ ॥ दिवसपति स्वरमांहि जे, युद्ध करणकुं जाय । विजय लहे संग्राम में, शत्रुसेन पलाय ॥ २६४ ॥ Page #341 -------------------------------------------------------------------------- ________________ (१०६) अपना स्वर दक्षण चले, शत्रुना पण तेह ॥ जीत लहे संग्राममें, प्रथम चढे नर जेह ॥२६५ ॥ शशि चलत को भूपति, मत जावो रणमाहि । खेतजीत अरियण लहे, यामें संशय नांहि ॥२६६॥ सुखमन स्वर संग्राममें, भला कहे नवि कोय । जावे सुखमन स्वर विषे, शिश कटावे सोय ॥२६७॥ दूर देश संग्राममें, जाता शशि परधान । निकट युद्धमें जाणजो, जयकारी स्वर भान ॥२६८॥ सन्मुख ऊर्ध्व दिशा रही, जुद्ध प्रश्न करे कोय । सम अक्षर शशि स्वर हुआ, जीत तेहनी होय ॥२६९॥ पूठे दक्षण मध्यथी, दूत प्रश्न करे जेह । विषमाक्षर भानु हुआ, खेत विजय लहे तेह ॥२७०॥ युद्धयुगलनी पूर्ण दिशी, रही प्रश्न करे कोय । प्रथम नाम जस उच्चरे, जीत लहे नर सोय ॥२७१॥ रिक्त पक्षमें आयके, मिथुन युद्ध परसंग । पूछत पहेला हारीए, दूजा रहत अभंग ॥२७२।। करत युद्ध परियाण वा, रिक्तमाहे लहे हार । अल्पवली भूपतिथकी, महाबली चित्त धार ॥२७३॥ Page #342 -------------------------------------------------------------------------- ________________ ( १०७) महाकटक सनमुख चले, थोडासा दल जोड । पूरण तत्त्व प्रकाशमें, जीत लहे विधि कोड ॥२७४॥ मही तत्त्वमें युद्ध वा, करे प्रश्न परियाण । दोउ दल सम उतरे, इम निहचे करी जाण ॥२७५॥ करे प्रश्न परियाण वा, वरुण तत्त्वके मांहि । होय मेल तिहां परस्परी, युद्ध जाणजो नाहि ॥२७६॥ मही उदक होय एककुं, दूजाकुं जो नांहि । मही वरुण तिहां जीतीए, यामें संशय नाहि ॥२७७॥ प्रश्न करे अथवा लडे, अथवा करे प्रयाण । वहत हुताशन तेहनी, रणमें होवे हाण ॥२७८॥ प्रश्न प्रयाण युद्ध जे करे, अनिल तत्वमें कोय । निश्वेथी संग्राममें, भागे पहेला सोय ॥२७९॥ व्योम वहत कोउ भूपति, करे प्रश्न परियाण । अथवा युद्ध तिण अवसरे, करत मरण तस जाण ॥२८॥ चंद्र चलत भूपति मरण, सम जोधा रविमांहि । वायु वहत भंजे कटक, संशय करजो नांहि ॥२८॥ नामधेय सदृश कही, पूछे पूरण मांहि ।। प्रथम नाम जस उच्चरे, तस जय संशय नांहि ॥२८२॥ Page #343 -------------------------------------------------------------------------- ________________ (१०८) रणमें जे घायल हुवे, तेहनी पूछे वात । चिदानंद ते पुरुषकुं, उत्तर एम कहात ॥२८३॥ आपणी दिशथी आयके, पूछे पूरण मांहि । जास नाम कहे तास सुण, घाव जाणजो नाहि ।।२८४॥ पूछे खाली स्वर.विणे, घायलका परसंग। जस पूछे तस रण विषे, घाव कहीजे अंग । २८५॥ पृथ्वी उदर बताइए, जल चलता पग जाण । पावक उर हिरदा विषे, वायु जंघा वखाण ॥२८६॥ घाव शीशमें जाणजो, चलत तच आकाश । स्वरमें तत्त्व विचारके, पृच्छककुं इम भाष ॥२८७॥ पूरण प्राण प्रवाहमें, निज तत घर स्वर होय । प्रबल जोग आवी मल्या, सुखे विजय लहे सोय ॥२८॥ आपणे स्वर जल तच है, शत्रुकुं नहि होय । रिपु मरण निज हाथथी, जीत आपणी होय ॥२८९॥ गर्भतणा परसंग अब, सुणजो चित्त लगाय । स्वर विचार तासुं कहो, जो कोइ पूछे आय ॥२९०॥ क्लीब कन्यका सुत जनम, गर्भपतन वा धार । दीर्घ अल्प आयुतणा, भाखो एम विचार । २९१॥ Page #344 -------------------------------------------------------------------------- ________________ (१००) चंद्र चलत पूछे कोउ, पूरण दिशिम आय । गर्भवतीना गर्भ में, तो कन्या काय ॥२९२॥ दिवसपति पूरण चलत, पूछे पूरण मांहि । पुत्र पेटमें जाणजो, यामें संशय नाहि ॥२९३॥ स्वर सुखमना आयके, पूछे गर्भ विचार । नार केरी कूखमें, गर्भ नपुंसक धार ॥२९४॥ भान चलत पूछे कोउ, वाकुं चंदा होय । पुत्र जनम तो जाणजो, पण जीवे नहि सोय ॥२९५॥ दिवसपति संचारमें, करे प्रश्न कोउ आय । स्वर सूरज वाकुं हुआ, सुखदायक सुत थाय ॥२९६॥ करे प्रश्न शशि स्वर विषे, वाकुं जो रवि होय । होय सुता जीवे नहि, कहो एम तस जोय ॥२९७॥ चंद चलत आवी कहे, वाकुं चंद उद्योत । कन्या निश्चे तेहने, दीर्घ स्थिति धर होत ॥ २९८॥ चलत मही सुत जाणजो, प्रश्न करत तिण वार । राजमान सुखीया घणा, रूपे देवकुमार ॥२९९॥ उदक तत्त्वमें आयके, करे प्रश्न जो कोय । सुत सुखीया धनवंत तस, षटरस भोगी होय ॥३०॥ Page #345 -------------------------------------------------------------------------- ________________ (110) तत्त्व युगल जे भान घर, चलत पुत्र पहिछाण । निशानाथ घर होय तो, कन्या हिरदे आण ॥३०१॥ पूछत पावक तत्वों, गर्भपतन तस होय । . जनमे तो जीवे नहीं, विगत पुण्य नर सोय ॥ ३०२॥ प्रश्न प्रभंजन तत्वमें,. करतां छाया होर । अथवा विज्ञ विचारजो, गले गर्ममें सोय ॥३०॥ पूछत नभ परकासमें, गर्म नपुंसक जाण । चलत चंद कन्या कहो, वांझ भाव चित्त आण ॥३०४॥ शून्य युगल स्वरमांहि जो, गर्म प्रश्न करे कोय । ताथी निश्चय करी कहो, कन्या उपजे दोय ॥३०५॥ चंद सूर दोउ चलत, चंद होय बलवान । गर्भवतीना गर्भ में, सुता युगल पहिचान ॥३०६॥ चंद सूर दोउ चलत, रवि होय बलवान । गर्भवतीना गर्भ में, पुत्र युगल पहिचान ॥३०७॥ जौण तत्त्वमें नारीकुं, रहे गर्भओधान । अथवा जनमे तेहनो, फल अनुक्रम पहिचान ॥३०८॥ राज्यमान सुखीया महा, अथवा आपहू-भूप । . रहे गर्भ धरणी चलत, होवे काम सरूप ॥३०९॥ Page #346 -------------------------------------------------------------------------- ________________ (१११) धनवंता मोगी भ्रमर, चतुर विचक्षण तेह । नीतवंत नारी गरभ, जल चरतां रहे जेह ॥३१०॥ रहे गर्भ पावक चलत, अल्प उमर ते जाण । जीवे तो दुःखीया हुवे, जन्मत माता हाण ॥३११॥ दुःखी देश भ्रमण करे, विकल चित्त बुद्धिहीण । रहे गर्भ जो वायुमें, इम जाणो परवीण ॥३१२॥ रहे गर्भ नभ चालतां, गर्भतणी होय हाण । जन्मतणो फल तत्वमें, इण ही अनुकम जाण ॥३१३॥ सुत पृथ्वी जलमें सुता, चलत प्रभंजन जाण । गर्भपतन पावक विषे, क्लीव गगन मन आन ॥३१४॥ अपना अपना स्वर विषे, है परधान विचार । तत्व पक्ष अवलोकतां, ये बीजा निरधार ॥३१५।। संक्रम अवसर आयके, प्रश्न करे जो कोय ! अथवा गर्भ रहे तदा, नाश अवश्य तस जोय ॥३१६॥ कह्या एम संक्षेपथी, गर्भतणा अधिकार । करत गमन परदेशमें, ताका कहुं विचार ॥३१७॥ दक्षण पश्चिम दिशि विषे, चंद्रजोगमें जाय । गमन रहे परदेशमें, सुख विलसे घर आय ॥३१८॥ Page #347 -------------------------------------------------------------------------- ________________ ( ११२ ) पूरव उत्तर दिश विषे, भानुयोग बलवंत । वंछितदायक कहत है, जे स्वरवेदी संत ॥ ३१९ ॥ ॥ विदिशि आपणी आपणी, अपना घरमें लीन । शुभ अरु इतर उभय विषे, समज लेहु परवीन ॥ ३२० ॥ चलत चंद नवि जाइए, पूरव उत्तर देश । गया न पाछा बांहुडे, अथवा लहे कलेश || ३२१ ॥ दक्षिण पश्चिम मत चलो, भानजोग में कोय । मरे न तोहु मरण सम, कष्ट अवश्य तस होय || ३२२ ॥ दूर गमनमें सर्वदा, प्रबल जोग 'चित्त धार । निकट पंथमे मध्यहु, जाणीजे सुखकार || ३२३॥ तत्व युगल शुभ हे सुधी, करत प्रश्न परियान । नाम तेहनुं चित्तमें, मही उदक मन आण || ३२४|| ऊर्ध्व दिशापति चंद है, अधो दिशापति भान । क्रूर सोम्य काजन लखी, गमन भाव पहिचान || ३२५ ॥ सुखमन चलत न कीजीए, सुधि प्रदेश प्रयाण । जावे तो जीवे नहीं, कारज हानि पिछाण ।। ३२६ ॥ तत्त्व पंचके गमनमें, होत भंग पचवीश । देशिक ग्रंथ करी सदा, वीतत जाण जोतीष || ३२७॥ Page #348 -------------------------------------------------------------------------- ________________ (११3) जे नर वसत विदेशमें, ताकी पूछे बात । सुखी आहे अथवा दुःखी, ताथी एम कहात ॥३२८॥ उदक तत्त्व जो होय तो, कहो तास धरी नेह । सुखे सिद्ध कारज करी, वेगे आवे तेह ॥ ३२९ ॥ होय मही स्वरमें उदे, पूछे प्रश्न तिवार । तो थिर थइने भाखीए, दुःख नहि तास लगार ॥३३०॥ परवासी निज थान तजी, गया दुसरे धाम । कछु चिंता चित्त तेहनें, चलत वायु कहो आम ॥३३१।। रोग पीड तनमें महा, पावक चलत वखाण । नभ परकाश विदेशमें, मरण अवश तस जाण ॥३३२।। सूर विषम शशिमांहि संम, पगला भरतां नीत । वार तिथि इणविध करत, होवे सुण तस रीत ॥३३३॥ चंद चलत आगल धरी, डाबा पगलां चार । गमन करत तिण अवसरे, होय उदधिसुतवार ॥३३४॥ स्वर सूरजमें जीमणा, पग आगल धरे तीन । चलत गगनमें होत है, दिनकर बार प्रवीन ॥३३५॥ स्वरविचार कारज करत, सफल होय ततकाल । तत्त्वज्ञान एहना कह्या, चमत्कार चित्त भाल ॥३३६॥ १८ Page #349 -------------------------------------------------------------------------- ________________ (११४) तिथि वार नक्षत्र फुनि, करण योग दिगशूल। लक्षणपात होरा लीए, दग्धतिथि अरु मूल ॥३३७॥ वृष्टिकाळ कुलिका लगन, व्यतिपात स्वर भान । शुक्र अस्त अरु चोगणी, यमघंटादिक जाण ॥३३८॥ इत्यादिक अपयोगको, यामे नहीं विचार । ऐसो ए स्वरज्ञान नित, गुरुगमथी चित्त धार ॥३३९॥ विगत उदक सर हंस विण, काया तरु विन पात। देव रहित देवल यथा, चंद्र विना जिम रात ॥३४०॥ शोभित नवि तप विण मुनि, जिम तप सुमता टार । तिम स्वरज्ञान विना गणक, शोभत नहिय लगार॥३४१॥ साधन बिन स्वरज्ञानको, लहे न पूरण भेद । चिदानंद गुरुगम विना, साधनहु तस खेद ॥३४२॥ दक्षण स्वर भोजन करे, डाबे पीये नीर । डाबे कर खट सूवतां, होय निरोग शरीर ॥ ३४३ ॥ चलत चंद भोजन करत, अथवा नारी भोग । जल पीवे सूरज विषे, तो तन नावे रोग ॥ ३४४ ॥ होय अपच भोजन करत, भोग करतं बलहीण। जल पीवत विपरीत इम, नेत्रादिक बल क्षीण॥३४५॥ Page #350 -------------------------------------------------------------------------- ________________ ( ११५ ) पांच सात दिन इणी परे, चले रीत विपरीत | होय पीड तनमें कछु, जाणो घरी परतीत ।। ३४६ ॥ बहिरभूमि इंगला चलत, पिंगला में लघुनीत । शयन दिसा सूरज विषे, करीए निसदिन मित ॥ ३४७॥ दिवस चंदस्वर संचरे, निशा चलावे सूर । स्वर अभ्यास एसो करत, होय उमर भरपूर ॥ ३४८॥ कथित भाव विपरीत जो, स्वर चाले तनमांहि । मरण निकट तस जाणजो, यामे संशय नांहि ॥ ३४९ ॥ सार्द्ध युगल घटिका चले, चंद्र सूर स्वर वाय । श्वास त्रयोदश सुखमना, जाणो चित्त लगाय ॥३५०॥ अष्ट प्रहर जो भानघर, चले निरंतर वाय । ▾ तीन वरसका जीवणा, अधिक न रहे काय ॥ ॥ पाठांतरे ॥ यामे संशयं नांहि ।। ३५१ ॥ चले निरंतर पिंगला, पोडश प्रहर प्रमान । दोय वरस काया रहे पीछे जावे प्रान ॥ ३५२ ॥ भान निरंतर जो चले, रातदिवस दिन तीन । वरस एक रही होय फुनि, दीरघनिद्रालीन ॥ ३५३॥ सोलस दिन जो भानघर, चले रातदिन श्वास । चिदानंद निश्चल करी, जीवे ते इक मास ॥ ३५४ ॥ Page #351 -------------------------------------------------------------------------- ________________ (११) मास एक अहनिसि वहे, सूरजस्वर मनमांहि । दोय दीनाका जीवणा, यामे संशय नाहि ॥ ३५५ ॥ चले निरंतर सुखमना, पांच घडी स्वर भाल । पांच घडी सुखमन चलत, मरन होय ततकाल ॥३५६॥ . नहीं चंद सूरज नहीं, सुखमन भी नहीं होय । मुखसेंती स्वासा चलत, चार घडी थिति जोय॥३५७॥ दिनमें तो शशि स्वर चले, निशा भान परकाश ।। चिदानंद निश्चे अति, दीरघ आयु तास ॥ ३५८ ॥ दिवानाथ होय दिवसमें, निशा निशाकर स्वास। चिदानंद षट मास तस, जीवितव्यनी आश ॥३५९॥ चार आठ द्वादश दिवस, षोडश वीश विचार । चलत चंद नितमेव इम, आयु दीरघ धार ॥ ३६० ॥ रातदिवस जो तीन दिन, चले तत्व आकाश । वरस दिवस कायाथिति, तिस उपरांत विनाश ॥३६१॥ अहोराति दिन चार जो, चले तत्त्व आकाश । थिरता तनकी जाणजो, उत्कृष्टी षटमास ॥ ३६२ ॥ अरुणधृति ध्रुवबालिका, मातृमंडले जोय । . ए चारु नवि लखी शके, आयु हीन नर कोय॥३६३॥ Page #352 -------------------------------------------------------------------------- ________________ (११७) जिहां नासा अग्रे फुनि, भूको मध्य विचार । स्वर जोयण कीकीकही, अनुक्रमथी चित्तधार ॥३६४॥ रसना शशि दिवस थिति, घ्राण हुतासन जान । सप्तबालिका तारका, कालमान पहिचान ॥३६५॥ लघुनीति वडीनीत पुन, वायुश्रव सम काल ॥ होय दिवस दस तेहनी, कायथिति बुध भाल ॥३६६॥ गाजवीज दोउ नहीं, मेघ न खंचे धार । कागवास आवास तस, हंसागमन विचार ।। ३६७ ॥ अधिक चंद्रसुख भाल जस, चलत कायमें जान । चंद सूर दोउ गया, मरन समो पहिचान ॥ ३६८ ॥ एक पक्ष विपरीत स्वर, चलत रोग तन थाय। दोउ पक्ष सज्जन अरि, त्रीजे मरण कहाय ॥ ३६९ ।। अग्नि बाण बिंदु लखण, इत्यादिक बहु रीत । कालपरीक्षाकी सहु, जाणो गुरुगम मित ॥ ३७० ॥ अवसर निकट मरणतणो, जब जाणे बुधलोय । .. तब विशेष साधन करे, सावधान अति होय ॥३७१॥ धर्म अर्थ रु काम शिव, साधन जगमें चार । व्यवहारे व्यवहार लख, निहचे निज गुण धार॥३७२॥ Page #353 -------------------------------------------------------------------------- ________________ ( ११८ ) मूरख कुलआचारकुं, जाणत धरम सदीव | वस्तुस्वभाव धरम सुधी, कहत अनुभवी जीव ||३७३॥ खेह खजानाकुं अरथ, कहत अज्ञानी जीह । कहत द्रव्य दरसावकुं, अर्थ सुज्ञानी भीह || ३७४ ॥ दंपति रतिक्रीडा प्रत्ये, कहत दुर्मति काम । कामचित्त अभिलाखकुं, कहत सुमति गुणधाम ॥ ३७५ ॥ इंद्रलोककुं कहत शिव, जे आगमहग हीण । बंध अभाव अचलगति, भाखत नित परवीन ॥ ३७६॥ इम अध्यातमपद लखी, करत साधना जेह । चिदानंद निज धर्मनो, अनुभव पावे तेह || ३७७ ॥ समयमात्र परमाद नित, धर्मसाधना मांहि । अथिर रूप संसार लख, रेनर ! करीए नांहि ॥ ३७८ ॥ छीजत छिन छिन आउखो, अंजलि जल जिम मित । कालचक्र माथे भमत, सोवत कहा अभीत || ३७९ ॥ तन धन जोवन कारिमा, संध्या राग समान । सकल पदारथ जगतमें, सुपन रूप चित्त जान ॥ ३८० ॥ मेरा मेरा मत करे, तेरा है नहीं कोय 1 चिदानंद परिवारका, मेला है दिन दोय || ३८१ ॥ Page #354 -------------------------------------------------------------------------- ________________ (११८) ऐसा भाव निहारी नित, कीजे ज्ञान विचार । मिटे न ज्ञान विचार बिन, अंतरभाव विकार ॥३८२॥ ज्ञानरवि वैराग जस; हिरदे चंद समान । तास निकट कहो किम रहे?मिथ्या तम दुःखखान ॥३८३।। आप आपणे रूपमें, मगन ममत मल खोय । रहे निरंतर समरसी, तास बंध नवि कोय ॥३८४॥ परपरणित परसंगशु, उपजत विणसत जीव । मिट्यो मोह परभावके, अचल अबाधित शिव ॥३८५।। जैसे कंचुकत्यागथी, विणसत नहीं भुयंग । देहत्यागथी जीव पण, तैसे रहत अभंग ॥३८६॥ जो उपजे सो तुं नहीं, विणसत ते पण नांहि । छोटा मोटा तुं नहीं, समज देख दिलमांहि ॥ ३८७॥ वरणभांति तोमें नहीं, जात पात कुल रेख । राव रंक तुं है नहीं, नहीं बाबा नहीं मेख ॥३८८॥ तुं सहमें सहुथी सदा, न्यारा अलख सरूप । अकथ कथा तेरी महा, चिदानंद चिद्रूप ॥३८९॥ जनम मरण जिहां है नहीं, ईत भीत लवलेश ।। नहीं शिर आण नरिंदकी, सोही अपणा देश ॥३९०॥ Page #355 -------------------------------------------------------------------------- ________________ ( १२०) विनाशिक पुद्गल दिशा, अविनाशी तुं आप। आपा आप विचारतां, मिटे पुण्य अरु पाप ॥३९१॥ बेडी लोह कनकमयी, पाप पुण्य युग जाण । दोउथी न्यारा सदा, निज सरूप पहिछाण ॥३९२॥ जुगल गति शुभ पुण्यथी, इतर पापथी जोय ।। चारुं गति निवारीए, तब पंचमगति होय ॥३९३॥ पंचमगति विण जीवकुं, सुख तिहुँ लोक मझार । चिदानंद नवि जाणजो, ए महोटो निरधार ॥३९४॥ इम विचार हिरदे करत, ज्ञान ध्यान रसलीन । निरविकल्प रस अनुभवी, विकल्पता होय छिन ॥३९५।। निरविकल्प उपयोगमें, होय समाधिरूप । अचलज्योति झलके तिहां, पावे दरस अनूप ॥३९६॥ देख दरस अद्भुत महा, काल त्रास मिट जाय । ज्ञानयोग उत्तम दिशा, सद्गुरु दीए बताय ॥३९७॥ ज्ञानालंबन दृढ ग्रही, निरालंबता भाव । चिदानंद नित आदरो, एहि ज मोक्ष उपाव ॥३९८॥ थोडासामें जाणजो, कारज रूप विचार । कहत सुणत श्रुतज्ञानका, कबहु न आवे पार ॥३९९॥ Page #356 -------------------------------------------------------------------------- ________________ ( १२१ ) में मेरा ए जीवकुं, बंधन महोटा जान । में मेरा जाकुं नहीं, सोही मोक्ष पीछान ॥४०॥ में मेरा ए भावथी, वधे राग अरु रोष । राग रोष जौं लों हिये, तौं लों मिटे न दोष ॥४०१॥ राग द्वेष जाकुं नहीं, ताकुं काल न खाय । काल जीत जगमें रहे, महोटा बिरुद धराय ॥४०२॥ चिदानंद नित कीजीए, समरण श्वासोश्वास । वृथा अमूलक जात है, श्वास खबर नहीं तास ॥४०३॥ एक महरतमांहि नर, स्वरमें श्वास विचार । तिहुंतर अधिका सातसो, चालत तीन हजार ॥४०४॥ एक दिवसमें एक लख, सहस्र त्रयोदश धार । एक शत नेQ जात है, श्वासोश्वास विचार ॥४०५॥ फुनि शत सहस पंचाणवे, भाखे तेत्रीश लाख । एक मासमें श्वास इम, एहवी प्रवचन शाख ॥४०६।। चउसत अडताली सहस, सप्त लक्ष स्वरमांहि । चार कोड इक वरसमां, चालत संशय नांहि ॥४०७॥ चार अबज कोडी सपत, पुन अडतालीस लाख । स्वास सहस चालीस सुधी, सो वरसामें भाख ॥४०८॥ Page #357 -------------------------------------------------------------------------- ________________ (१२२) वत्तमान ए कालमें, उत्कृष्टी थिति जोय । एक शत सोले वर्षनी, अधिक न जीवे कोय॥४०९॥ सोपक्रम आयु कह्यो, पंचमकाल मझार। . सोपक्रम आयु विषे, घात अनेक विचार ॥ ४१० ॥ मंद स्वास स्वरमें चलत, अल्प उभर होय खीण । अधिक स्वास चालत अधिक, हीण होत परवीण ॥४११॥ चार समाधि लीन नर, पट शुभध्यान मझार । तुष्णी भाव बेठा ज्युं दस, बोलत द्वादश धार ॥४१२॥ चालत सोलस सोवतां, चलत स्वास बावीश । नारी भोगवतां जाणजो, घटत स्वास छत्रीश ॥४१३॥ थोडी वेलामाहे जस, बहत अधिक स्वर श्वास । आयु छीजे बल घटे, रोग होय तन तास ॥ ४१४ ॥ अधिका नांहि बोलीए, नहीं रहीए पड सोय । अति शीघ्र नवि चालीए, जो विवेक मन होय ॥४१५॥ जाण गति मन पवनकी, करे स्वास थिर रूप । सो ही प्राणायामको, पावे भेद अनूप ॥ ४१६॥ मेरु रुचकप्रदेशथी, सूरतडोरकु पोय । कमलबंध छोड्या थकां, अजपा समरण होय ॥४१७॥ Page #358 -------------------------------------------------------------------------- ________________ . .. (१२३ ) भमर गुफामें जायके, करे अनिलकुं पान । पछे हुताशन तेहने, मिले दसम अस्थान ॥ ४१८ ॥ मारगमें जातां थकां, जे जे अचरिज थाय । शांत दशामें वर्तता, मुखथी कही न जाय ॥ ४१९ ॥ वधे भावना शीतमें, तन मन वचन अतीत । तिम तिम सुखसायरतणी, ऊठेलहेर सुण मित ॥४२०॥ इंद्रतणा सुख भोगतां, जे तृप्ति नवि थाय । ते सुख सुण छिन एकमें, मिले ध्यानमें आय ॥४२१॥ ध्यान विना नवि लखी शके, मन कल्लोल स्वरूप । लख्या विना किम उपशमे ?, येहू भेद अनूप ॥४२२॥ आसण पद्म लगायके, मूलबंध दृढ लाय । मेरुमंड सीधा करे, भेद द्वारकुं पाय ॥४२३ ॥ करे स्वास संचार तव, विकल्प भाव निवार । जिम जिम थिरता उपजे, तिम तिमप्रेम वधार ॥४२४॥ प्रेम विना नवि पाइए, करतां जतन अपार । प्रेम प्रतीते है निकट, चिदानंद चित्त धार ॥ ४२५ ॥ जो रचना तिहुँ लोकमें, सो नर तनमें जान । • अनुभव विण होवे नहीं, अंतर तास पीछान ॥४२६॥ अंतरभाव विचारतां, मनवायु थिर थाय । विम तिम नाभीकमलमें, पूरक थइ समाय ॥ ४२७॥ Page #359 -------------------------------------------------------------------------- ________________ ( १२४ ) नाभी स्वास समायके, ऊर्द्ध रेचसि होय । अजप जाप तिहां होत है, विरला जाणे कोय ॥४२८॥ हंकारे स्वर उठत है, थइ संकार समाय ॥ अजप जाप तिहां होत है, दीनो भेद बताय ॥४२९ ॥ जोगार्णवथी जाणजो, अधिक भाव चित्त लाय । थाय ग्रंथ गोरख घणो, तामें कह्या न जाय ॥ ४३०॥ देही मध्य नाडीतणो, बहु रूप विस्तार । पिंड स्वरूप निहारवा, जाणो तास विचार ॥ ४३१ ॥ वटशाखा जिम विस्तरी नाभी कंदथी जेह । भेद हुताशन जाणजो, पान निसा तिम तेह || ४३२ ॥ अह भुजंगाकारतें, वलइ अढाइ तास । जाण कुंडली नाडीतें, नाभीमांहे निवास ॥ ४३३॥ ऊर्ध्वगामिनी तेहथी, नाडी दश तनमांहि । अधोगामिनी दश सुगुण, लघु गणित कछु नांहि ॥ ४३४ ॥ दो दो तिरछी सहु मली, चतुर्विंशति जाण । दश वायु परवाहिका, दश प्रधान मन आण || ४३५॥ इंगला पिंगला सुखमना, गांधारी कहेवाय । हस्त जीह पंचम सुधी, पुष्पा देह बताय ॥ ४३६॥ सप्तम जाण यशस्विनी, अलंबुषा चित्त धार । कहुं संखणी नारीए, दशके नाम विचार ||४३७|| Page #360 -------------------------------------------------------------------------- ________________ (१२५) वामभाग है इंगला, पिंगला दक्षण धार । नासा पुटमें संचरत, सुखमन मध्य निहार ॥४३८॥ वामचक्षु गंधारिका, दक्षिण नयन मझार । हस्त जीह पुष्या सुधी, दक्षण कान प्रचार ॥४३९॥ वामे कान यशस्विनी, अलंबुषा मुखथान । कहुं लिंग अस्थान है, गुदा संखणी जाण ॥४४०॥ दिग धमणी ये कायमें, प्राणाश्रित नित जाण । वायु आश्रित जे रही, ते दश कहुं वखाण ॥४४१॥ प्राणापान समान जे, उदान अपान विचार । ये प्रधान वायु धमण, पंच अनुक्रम धार ॥४४२॥ नाग कूर्म अरु किरकरा, देवदत्त कहेवाय । नाडी धनंजय पांचमी, गवणि दीन बतलाय ॥४४३॥ दिया गुदा नाभी गला, तन संधि चित्त धार । प्राणादिकनी इण परे, अनुक्रम वास विचार ॥४४४॥ नागवायु परकाशथी, प्रगट होय उद्गार । कूर्मवायु नाडी उदे, उन्मिलन चित्त धार ॥ ४४५॥ छींक किरकराथी हुवे, देवदत्त परकाश । जंभाए आवे सुथिर, जाण धनंजय वास ॥ ४४६ ।। - १८ Page #361 -------------------------------------------------------------------------- ________________ ( १२६ ) इत्यादिक नाडीतणो, कह्यो अल्प विस्तार | अधिक हीयामें धारजो, गुरुगम तास विचार || ४४७ || जब स्वर बाहिरकुं चले, तब कोई पूछे आय । कोटी यतनथी तेहनो, कारज सिद्ध न थाय || ४४८ ॥ स्वर भीतरको चालतां, आवी पूछे कोय । कोटि भांति करी तेहनां, कारज सिद्ध न थाय ॥ ४४९॥ पंच तत्र जो ये कहे, ते तो संज्ञारूप । इन उपर जे मन ग्रह्मो, ते तो मिथ्या कूप ॥ ४५० ॥ आमनाय ये हे सुधी, स्वर विचारका काज | सम्यग् गथी जो ग्रहे, सो लहे सुख समाज ॥ ४५१ ॥ को एह संक्षेपथी, ग्रंथ स्वरोदय सार । भणे गुणे ते जीवकुं, चिदानंद सुखकार ॥ ४५२ ॥ कृष्णासाडी दसमी दिन, शुक्रवार सुखकार । निधि इंदु सर पूरणता (१९०५), चिदानंद चित्त धार ॥ ॥ पाठांतर || संवत्सर मुनि पूर्णता, नंद चंद चित्तधार ॥। १९०७ ||४५३॥ 00000 ********* इति श्रीकर्पूरचंदजी महाराजकृत स्वरोदयज्ञान संपूर्णम् S...................................................................................................................................................18 Page #362 -------------------------------------------------------------------------- ________________ स्वरोदयज्ञान समजवानी आवश्यकता 9 आ जगतमा कुदरते मनुष्य जातिने विशेष ज्ञान आपेलुं छे, तेना परिणामे उत्तम पुरुषो भूत, भविष्य अने वर्तमान काळनी वात हस्तामलकवत् जणी शके छे. आ हकीकत सर्वत्र जाणीती छे. ज्योतिष, रमळ विगेरेनुं ज्ञान काळज्ञानना पेटामां आवी शके छे,परंतु तेना करतां पण वधारे सरस एक रीत काळज्ञान जाणवानी छे ते स्वरोदय ज्ञान छे. तेनाथी विनासाधने मनुष्य काळज्ञान जाणी शके छे. आ ज्ञान पूर्वना योगीश्वरोए शोधन करीने सिद्ध करेल छे. मात्र मनुष्य पोताना प्रमादवशे ते ज्ञानथी अजाण,रही अंधनी माफक फर्या करे छे. स्वरोदयनो स्पष्ट अर्थ पवननुं प्रगट थवापणुं छे. आ शरीरमां पांच प्रकारना पवन छे. तेने नीकळवाना मुख्य बे रस्ता छे. ते केवी रीते ? कया कया समये ? कया कया स्थळेथी नीकळे तो शुं थाय ? तेनुं जे ज्ञान ते स्वरोदय ज्ञान छे. स्थिर चित्तथी एकांते बेसी शुभ भावसंयुक्त पोताना सद्गुरु देव- स्मरण करीने स्वर जोवो. पछी Page #363 -------------------------------------------------------------------------- ________________ (१२८) आ स्वरोदयज्ञानमां बताव्या प्रमाणे न्यायमार्गनी रीते कार्यों करवा; जेथी ते सिद्ध थशे. आ ज्ञाननो उपयोग निदित कार्यमा करवाथी उलटुं अनिष्ट परिणाम आधे छे ए वात खास लक्षमा राखवानी छे. विचार करवाथी जणाय छे के-स्वरोदयनी विद्या पवित्र अने आत्मानुं कल्याण करवावाळी छे. तेनो अभ्यास करीने पूर्वकाळना महानुभावो पोताना आत्मानुं कल्याण करी अविनाशी पदने प्राप्त करता हता. श्रीजिनेन्द्रदेव अने गणधर महाराज ए विद्याना पूरा ज्ञाता हता, अर्थात् तेओ ए विद्याना प्राणायामादि सर्व अंग-उपांगादिने सारी रीते जाणता हता. श्री भद्रबाहुस्वामी चौद पूर्व- अंतर्मुहूर्त्तमां पर्यालोचन करी जवा माटे महाप्राणध्याननी साधना करता हता, ए वात अनेक स्थळे जणावेली छे. इतिहासर्नु अवलोकन करवाथी जणाय छे केजैनाचार्य श्री हेमचन्द्रमरितथा दादा तरीके ओळखाता आचार्य श्री जिनदत्तमरि विगेरे ए विद्याना पूरेपूरा अभ्यासी हता. त्यारपछी अत्यारथी सो-बसो वर्ष अगाउ श्री आनंदघनजी महाराज, चिदानंदजी महाराज, ज्ञानसारजी महाराज तथा · उपाध्यायजी Page #364 -------------------------------------------------------------------------- ________________ ( १२८ ) यशोविजयजी विगेरे थई गया छे, तेमना करेला ग्रंथो परथी जणाय छे के - आत्मानुं कल्याण करवा माटे पूर्वकाळमां मुनिओ योगाभ्यासनी क्रिया बहु सारी रीते करता हता, परंतु वर्तमानकाळमां ते संबंधी बहु मंदता नजरे चढे छे, तेना कारणोनो विचार करतां प्रथम कारण तो अनेक हेतुथी शरीरनी शक्ति घटी गइ छे ते छे, बीजं कारण धर्मश्रद्धा पण घटी गइ छे ते छे अने त्रीजुं कारण साधुओ पुस्तकादि एकत्र करवामां अने पोतानुं मानमहत्त्व वधारवामां ज साधुपशुं समजवा लाग्या छे ते पण छे. चोथुं कारण शिष्यादिकना लोभे पण पोतानो पंजो तेमना तरफ लंबाव्यो छे ते छे. आ प्रमाणे थवाथी स्वरोदयज्ञाननो अभ्यास करवानुं शी रीते बनी शके ? तेना पर प्रेम केम आवे १ केमके आ कार्य तो निर्लोभी अने आत्मज्ञानीनुं छे. मुनिना आत्मकल्याणनो मुख्य मार्ग आ छे, एटले के योगनी साधना अने ध्यानना अभ्यासवडे ज साचुं आत्मकल्याण थई शके छे. आम कहेवामां जरा पण अतिशयोक्ति नथी. < वळी एक बात ए पण जाणवा जेवी छे के- केटलाक साधुओ आत्मकल्याणनो मार्ग छोडीने अज्ञानी Page #365 -------------------------------------------------------------------------- ________________ ( १३० ) संसारी मनुष्यो उपर पोताना ढोंग अने दंभंद्वारा साधुपणानी छाप बेसाडवानो यत्न करे छे. प्राणायाम योगनी दश भूमिका छे. तेमां प्रथम भूमिका स्वरोदयज्ञाननी छे. आ ज्ञानना अभ्यासद्वारा मोटा मोटा गुप्त भेदोने पण मनुष्य सुगमतापूर्वक जाणी शके छे अने घणा व्याधिओनुं निवारण पण करी शके छे. स्वरोदय शब्दनो अर्थ श्वासनुं काढवुं एवो थाय छे, तेथी आनी अंदर प्रथम मात्र श्वासनी ज ओळखाण कराववामां आवेल छे. नाक पर हाथने राखतां ज नाडीनुं ज्ञान थवाथी तेनो अभ्यासी गुप्त वातोनुं रहस्य चित्रनी माफक जाणी शके छे. एना ज्ञानथी अनेक प्रकारनी सिद्धि प्राप्त थाय छे, परंतु ए वात नक्की छे के आ ज्ञाननो अभ्यास गृहस्थथी सारी ते यह शकतो नथी; केमके प्रथम तो आ विषय ज घणो कठीन छे, वळी एमां अनेक साधनोनी आवश्य कता छे, तेमज आ विषयना जे ग्रन्थो छे तेमां आ कठिन विषयनुं बहु संक्षेपथी वर्णन करेलुं छे, तेथी साधारण मनुष्योथी ए विषय समजी शकात नथी. वळी आ विद्याना सारी रीते जाणवावाळा अने अन्यने सारी रीते अभ्यास करावी शके तेवा योगीपुरुषो · Page #366 -------------------------------------------------------------------------- ________________ (13) पण वीरल.जोवामां आवे छे. उपरांत ए हकीकत पण ध्यानमा राखवानी छ के-वर्तमान काळे आ विद्यानो अभ्यास करवानी इच्छावाळा केटलाक मनुष्यो ए कार्यमा प्रवृत थइने लाभने बदले हानि करी बेसे छे. आ सर्व वातोनो विचार करी गृहस्थोने पण आ विद्यानी अमुक अंशे आवश्यकता छे एम समजी आ स्वरोदयज्ञाननो संक्षिप्त रहस्यार्थ शा. भीमशी माणेके जुदी बुकद्वारा प्रगट करेल छे. आशा छे के योग्य गृहस्थो तेनो आधार लइने आ विद्यानो अभ्यास करी लाभ मेळशे, कारण के आ विद्यानो अभ्यास आ भवमां तेमज परभवमा पण हितकारी छे अने प्रांते आत्मकल्याणने प्राप्त करावनार छे. - Alm Page #367 -------------------------------------------------------------------------- ________________ श्री चिदानंदजीकृत प्रश्नोत्तर रत्नमाळा Satara प्रस्तावना चिदानंद पदकज़ नमी, चिदानंद सुखहेव । : चिदानंद सुखमां सदा, मगन करे ततखेव ॥१॥ चिदानंद प्रभुनी कैळा, केवळ बीज अनपाय । जाणे केवळ अनुभवी, किणथी कही न जाय ॥ २ ॥ चिदानंद प्रभुनी कृति, अर्थ गंभीर अपार । मंदमति हुँ तेहनो, पार न लहुं निरधार ॥३॥ तो पण मुजथी मंदमति, तेह तणे हितकाज । तेमज स्वहित कारणे, चिदानंद महाराज ॥४॥ कृति तेहनी निरखी, उत्तरमाळ उदार। तास विवरण करवा भणी, आत्म थयो उजमाळ ॥ ५॥ बुद्धिविकळ पण भक्तिवश, बोल सुखकर बोल। कालं बोले बाळ जे, कुण आवे तस तोल १ ॥६॥ १ चरणकमळ. २ सुखने हेते. ३ जीवनकळारेखा. ४ केवळज्ञानना अमोघ उपायरूप. ५ ग्रंथरचना. ६ प्रश्नोत्तरमाळ. Page #368 -------------------------------------------------------------------------- ________________ (१३) 05 (मंगलाचरण-दोहा ) परम ज्योति परमात्मा, परमानंद अनूप; नमो सिद्ध सुखकर सदा, कलातीत चिद्-रूप. पंच महाव्रत आदरत, पाळत पंचाचार; समतारस सायर सदा, सत्तावीश गुण धार. पंच समिति गुपतिधरा, चरणकरण गुण धार; चिदानंद जिनके हिये, करुणा भात्र अपार.. सुरगिरि हरि सायर जीसे, धीर वीर गंभीर; अप्रमत्त विहारथी, मानुं अपर समीर. इत्यादिक गुणयुक्त जे, जंगम तीरथ जाण; ते मुनिवर प्रणमुं सदा, अधिक प्रेम मन आण. लाख बातकी एक बात, प्रश्न प्रश्नमें जाण; एक शत चौदे प्रश्नको उत्तर कहुं वखाण. प्रश्नमाळ ए कंठमें, जे धारत नर नार; तास हिये अति उपजे, सार विवेक विचार. प्रश्न. देव धरम अरु गुरु कहा ? सुख दुःख ज्ञान अज्ञान; ध्यान ध्येय ध्याता कहा ? कहा मान अपमान ? १ जीव अजीव कहो कहा ? पुण्य पाप कहा होय ? आश्रव संवर निर्जरा, बंध मोक्ष कहो दोय ? २ Wr Page #369 -------------------------------------------------------------------------- ________________ (१३४) हेय ज्ञेय फुनि हे कहा ? उपादेय कहा होय ? बोध अबोध विवेक कहा ? फुनि अविवेक समोय. ३ कौन चतुर मूरख कवण ? राव रंक गुणवंत ? . जोगी जति कहो जीके, को जग संत महंत ? ? शूरवीर कायर कवण, को पशु मानव देव ? ब्राह्मण क्षत्रिय वैश को, कहो शुद्र कहा मेव १ ५ कहा अथिर थिर हे कहा ? छिल्लर कहा अगाध ? तप जप संजम हे कहा ? कवण चोर को साध ? ६ अति दुर्जय जगमें कहा ? अधिक कपट कहां होय ? नीच उंच उत्तम कहा ? कहो कृपा कर सोय? ७ अति प्रचंड अग्नि कहा ? को दूरदम मातंग ? विषवेली जगमें कहा ? सायर प्रबल तरंग ? ८ किणथी डरीए सर्वदा ? किणथी मळीए धाय ? किणकी संगत गुण वधे ? किण संगत पत जाय ? ९ चपळा तिम चंचळ कहा? कहा अचळ कहा सार? फुनि असार वस्तु कहा? को जग नरकदुवार ? १० अंध बधिर जग मूक को १ मात पिता रिपु मित; पंडित मूढ सुखी दुःखी, को जगमांहे अभीत १ ११ म्होटा भय जगमें कहा ? कहा जरा अंति घोर ? प्रबळ वेदना हे कहा ? कहा वक्र किशोर ? १२ Page #370 -------------------------------------------------------------------------- ________________ ( १७५) कल्पवृक्ष चिंतामणि, कामगवी शुं थाय ? चित्रावेली हे कहा ? शुं साध्यां दुःख जाय ? १३ श्रवण नयन मुख कर भुजा, हृदय कंठ अरु भाळ; इनका मंडन हे कहा ? कहा जग म्होटा जाळ ? १४ पाप रोग अरु दुःखना ? कहो कारणशुं होय? अशुचि वस्तु जगमें कहा ? कहा शुचि कहा जोय ? १५ कहा सुधा अरु विष कहा ? कहा संग कुसंग ? कहा हे रंग पतंगका ? कहा मजीठी रंग? ११४ प्रश्नोनो उत्तर नीचे प्रमाणे (चोपाई) देव श्रीअरिहंत निरागी, दयामूळ शुचि धर्म सोभागी; हित उपदेश गुरु सुसाध, जे धारत गुण अगम अगाध.१ उदासीनता सुख जगमांहि,जन्म मरणसम दुःख कोइ नाही; आत्मबोध ज्ञान हितकार, प्रबळ अज्ञान भ्रमण संसार.२ चित्तनिरोध ते उत्तम ध्यान, ध्येय वीतरागी भगवान, ध्याता तास मुमुक्षु वखान, जे जिनमत तत्वारथ जान.३ लही भव्यताम्होटो मान, कवण अभव्य त्रिभुवन अपमान; चेतन लक्षण कहीए जीव, रहित चेतन जान अजीव.४ परउपगार पुण्य करी जाण, परपीडा ते पाप वखाण; आश्रव कर्म आगमन धारे, संवर तास विरोध विचारे.५ Page #371 -------------------------------------------------------------------------- ________________ (138) निर्मळ हंस अंश जिहां होय, निर्जरा द्वादशविध तप जोय; वेद भेद बंधन दुःखरूप, बंध अभाव ते मोक्ष अनूप. ६ परपरिणति ममतादिक हेय, स्वस्वभाव ज्ञान कर ज्ञेय उपादेय आतम गुणवृंद, जाणो भविक महा सुखकंद.७ परमबोध मिथ्याग् रोध, मिथ्यागू दुःख हेत अबोध; आतमहित चिंता सुविवेक,तास विमुख जडता अविवेक.८ परभव साधक चतुर कहावे, मूरख ते जे बंध बढावे; त्यागी अचळ राज पद पावे, जे लोभी ते रंक कहावे.९ उत्तम गुणरागी गुणवंत, जे नर लहत भवोदधि अंत; जोगी जस ममता नहीं रति, मन इंद्री जीते ते जति.१० समता रस सायर सो संत, तजत मान ते पुरुष महंत शूरवीर जे कंद्रप वारे, कायर काम आणा शिर धारे.११ अविवेकी नर पशु समान, मानव जस घट आतमज्ञान; दिव्य दृष्टि धारी जिनदेव, करता तास इंद्रादिक सेव.१२ ब्राह्मण ते जे ब्रह्म पिछाणे, क्षत्री कमरिपु वश आणे; वैश्य हाणि वृद्धि जे लखे, शुद्र भक्ष अभक्ष जे भखे.१३ अथिर रूप जाणो संसार, थिर एक जिन धर्म हितकार; इंद्रियसुख छिल्लर जलजाणो,श्रमण अतीद्री अगाँध वखाणो इच्छारोधन तप मनोहार, जप उत्तम जगमें नवकार; संजम आतम थिरता भाव, भवसायर तरवाको नाव.१५ Page #372 -------------------------------------------------------------------------- ________________ ( १३७) छती शक्ति गोपवे ते चोर, शिवसाधक ते साध किशोर; अति दुर्जय मनकी गति जोय,अति कपट नारीमें होय.१६ नीच सोइ परद्रोह विचारे, ऊंच पुरुष परविकथा निवारे; उत्तम कनक कीच सम जाणे, हरख शोक हृदये नवि आणे. अति प्रचंड अग्नि हे क्रोध, दुर्दम मान मतंगज जोध; विषवल्ली माया जगमांही, लोभ समोसायर को नाहि. १८ नीच संगथी डरीए भाय, मळीए सदा संतकुं जाय; साधु संग गुणवृद्धि थाय, नारीकी संगत पत जाय.१९ चपळा जेम चंचळ नर आय, खिरत पान जब लागे वाय; छिल्लर अंजलि जळ जेम छिजे,इणविध जाणी ममत कहा कीजे चपळा तिम चंचळ धनधाम, अचळ एक जगमें प्रभुनाम; धर्म एक त्रिभुवनमें सार,तन धन योवन सकल असार.२१ नरकद्वार नारी नित जाणो, तेथी राग हिये नविआणो; अंतर लक्ष रहित ते अंध, जानत नहि मोक्ष अरु बंध.२२ जे नवि सुणत सिद्धांत वखाण, बधिर पुरुष जगमें तेजाण; अवसर उचित बोली नवि जाणे, ताकुं ज्ञानी मूक वखाणे.२३ सकळ जगतजननी हे दया, करत सहु प्राणीकी मया; पालन करत पिता ते कहीए, तेनो धर्म चित्त सद्दहीए.२४ Page #373 -------------------------------------------------------------------------- ________________ (१3८ ) मोह समान रिपु नहीं कोय, देखो सहु अंतरगत जोय; सुखमें मित्त सकळ संसार, दुःखमें मित्त नाम आधार.२५ डरत पापथी पंडित सोय, हिंसा करत मूढ सो होय; सुखिया संतोषीजगमांही,जाकुं त्रिविध कामना नाहि.२६ जाकुं तृष्णा अगम अपार, ते म्होटा दुःखिया तनु धार; थया पुरुष जे विषयातीत, ते जगमाहे परम अभीत.२७ मरण समान भय नहीं कोय, पंथ समान जरा नवि होय; प्रबळ वेदना क्षुधा वखाणो, वक्र तुरंग इंद्री मन जाणो.२८ कल्पवृक्ष संजम सुखकार, अनुभव चिंतामणि विचार; कामगवीवर विद्याजाण,चित्रावेली भक्ति चित्त आण.२९ संजम साध्या सवि दुःख जावे,दुःख सहु गया मोक्षपद पावे; श्रवण शोभा सुणीए जिनवाणी, निर्मळ जिम गंगाजळ पाणी. नयनशोभा जिनबिंब निहारो,जिनपडिमा जिनसम करीधारो सत्य वचन मुख शोभा सारी, तज तंबोळ संत तेवारी.३१ करकी शोभादान वखाणो, उत्तम भेद पंच तस जाणो; भुजावळे तरीए संसार, इणविध भुज शोभा चित्तधार.३२ निर्मळ नवपद ध्यान धरीजे,हृदय शोभा इणविध नित कीजे; प्रमुगुण मुक्तमाळ सुखकारी,करो कंठ शोभा ते भारी:३३ सतगुरु चरणरेणु शिर धरीए,भाळ शोभा इग्मविध भवि करीए मोहजाळ म्होटो अति कहीए, ताकुंतोड अक्षयपद लहीए. Page #374 -------------------------------------------------------------------------- ________________ ( १३४) पापका मूळ लोभ जगमांही, रोग मूळ रस दुजा नाही; दुःखका मूळ सनेह पियारे, धन्य पुरुष तिनुथीन्यारे.३५ अशुचि वस्तु जाणोनिज काया,शुचि पुरुष जे वरजितमाया; सुधा समान अध्यातम वाणी, विषसम कुकथा पाप कहाणी. जिहां बेठा परमारथ लहीए, ताकुं सदा सुसंगति कहीए; जिहां गया अपलक्षण आवे, ते तो सदा कुसंग कहावे. ३७ रंग पतंग दुरजनका नेहा, मध्य धार जे आपत छेहा; सज्जन स्नेह मजीठी रंग, सर्व काळ जे रहत अभंग.३८ प्रश्नोत्तर इम कही विचारी, अति संक्षेप बुद्धि अनुसारी; अति विस्तार अरथ इण केरा,सुणत मिटे मिथ्यात अंधेरा. , कळश रस पूर्ण नंद सुचंद संवत(१९०६),मास कार्तिक जाणीए, पक्ष उज्ज्वल तिथि त्रयोदशी,वार अचळ (शनि) वखाणीए आदीश पास पसाय पामी, भावनगर रही करी, चिदानंद जिणंद वाणी, कही भवसायर तरी. ४० THE RESPECTE GEBRUIKELLO 20 EUR व इति प्रश्नोत्तरमाळा समाप्ता. . ARBETEKO UTAKURECOURAGED KARDIAKE ZAIDITE KATATES URUS MALETE O MALUMOT Page #375 --------------------------------------------------------------------------  Page #376 -------------------------------------------------------------------------- ________________ | મુસાફીર . રેન રહી આબ થો મુસાફીર ! રેન રહી અબ થોરી, એ ટેક. જાગ જાગ તે નિંદ ત્યાગ છે, હોત વસ્તુકી ચોરી. મુસાફીર 01 મંજીલ દૂર ભર્યો ભવસાગર, માન ઉર મતિ મોરી. મુસાફીર 02 ચિદાનંદ ચેત૬મય પુસ્ત, 'દેખ હૃદય દ્રગ જોરી. મુસાફીર 03