________________
(૧૭)
પદ ૪૪ મું.
(રાગ–કાફી) અકથ કથા કુણ જાણે હે તેરી ચતુર સનેહી! અસ્થ૦ નયવાદી નયવાદ ગ્રહીને, જૂઠા ઝગડા ઠાણે નિરખ લખ ચખ સ્વાદ સુધાકે,
તે તે તનક ન તાણે છે. તેરી. ૧ છિનમેં રૂપ રચત નાના વિધ,
આપ અરૂપ વખાને; છિન મૂરખ જ્ઞાની હેય જિનમેં,
- ન્યાય સકળ છિન જાણે છે. તેરી. ૨ ચેર સાધ કછુ કહ્યો ન પરતુ હૈ,
લખ નાના ગુણઠાણે; જે હેતુ તૈસે ચિદાનંદ, ચિત્ત શ્રદ્ધા ઈમ આણે હે તેરી અકથ કથા કુણ જાણે ૩
અર્થ—હે ચતુર સનેહી એવા આત્મા! તારી અકથન કહી શકાય એવી કથાને કોણ જાણી શકે? કેણ કહી શકે?
નયવાદી તે એકેક નયના વાદને ગ્રહણ કરીને બેટા ઝગડાઓ માં બેઠા છે, પરંતુ નિરપક્ષ લક્ષરૂપ અમૃતને સ્વાદ ચાખ્યા પછી તે તેવા સુ એક જરામાત્ર પણ તાણાતાણ કરતા જ નથી. (૧)