SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) પદ ૪૩ મું. (રાગ–કાશી) જલાં અનુભવ જ્ઞાન, ઘટમેં પ્રગટ ભયે નહીં. જલદ આંત્ર તલાં મન થિર હેત નહીં છીન, - જિમ પીપરક પાન; વેદ ભયે પણ ભેદ વિના શઠ, - પિથી પિથી જાણું રે. ઘટમેંટ ૧ રસ ભાજનમેં રહત દ્રવ્ય નિત, નહિં તસ રસ હિચાન; તિમ શ્રપાઠી પડિતયું પણ, પ્રવચન કહત અજ્ઞાન રે. ઘટમેં. ૨ સાર લહા વિના ભાર કહે, શ્રત, ' ખર દૃષ્ટાંત પ્રમાણુ ચિદાનંદ અધ્યાતમ રૌલી, સમજ પરત એક તાન રે. ઘટમેં૦ ૩ અર્થ-જ્યાં સુધી અનુભવજ્ઞાન ઘટમાં આત્મામાં પ્રગટ ન થાય ત્યાં સુધી આ મન ક્ષણમાત્ર પણ પીપળાના પાંદડાની જેમ સ્થિર થતું નથી. શાસ્ત્રકાર કહે છે કે–વેદ ભો પણ ભેદ (રહસ્ય) તેને ન જાણે તે તે શઠ (મૂર્ખ) જ રહે છે અને તેની પિથી બધી ઘેથા જેવી ગણાય છે. (૧)
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy