SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ છે. અર્થાત પગળિક ભાવ-નદાસલિપ કાચના કકડાને તક દઈને આત્મસ્વરૂપ જે ચિંતામણિ રત્નતુલ્ય છે તેને મેળવે છે.૧-૨ આ પ્રમાણે થવાથી આ શરીરમાં અથવા આખા જગતમાં સર્વત્ર વ્યાપક એવા આત્મસ્વરૂપને બરાબર લખે છેઓળખે છે. પક્ષીઓ જેમ આકાશમાં માર્ગ જાણી શકે છે, તેમ તે પણ સ્વસ્વરૂપને પામી શકે છે. ચિદાનંદજી મહારાજ કહે છે કે આનંદની મૂર્તિતુલ્ય સ્વસ્વરૂપને નિરખીને અત્યંત પ્રેમ ઉપજવાથી બુદ્ધિ પણ ત્યાં સ્થિર થઈ જાય છે-ચલિત ભાવ તજી દે છે. (૩) સાર–આ પદમાં ખાસ વેગને વિષય ટુંકામાં બતાવ્યા છે, તેથી આ પદને ખરે અર્થ તેને અનુભવીજ લખી કે સમજાવી શકે તેમ છે. અમે તે માત્ર શબ્દાર્થ લખી તેમજ તેમાં તેને તે શબ્દ મૂકીને ચલાવી લીધું છે. કેઈ ગાભ્યાસી આ પદને વિસ્તૃત અર્થ લખી મોકલશે તે તે આભાર સાથે સ્વીકારી તેને ઘટિત ઉપયોગ કરશું. –– – પદ ૨૪ મું (રાગટેડી) અબ લાગી, અબ લાગી, અબ લાગી, અબ લાગી, અબ લાગી, અબ લાગી અબ પ્રીત સહીરી. અબ આકરું. તગતકી વાત અલી સુન, - મુખથી મોપે ન જાત કહીરી; સ% ચરકી ઉપમા જીણું સમે, સાચ કહું તેણે જાત વહીરી. અબ૦ ૧ ૧ સખી. ૨ મારાથી.
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy