________________
(૧૦૩) કેશર સુમતિ ઘેરી ભરી ભાવના કચેરી, કર મન ભરી અંગ, અંગીયા રચાઈએ. અજિત ૨ અભય અખંડ જ્યારી, સીંચકે વિવેક વારી, સહજ સુભાવમેં, સુમન નિપજાઈએ. અજિત ૩ ધ્યાન ધૂપ જ્ઞાન દીપ, કરી અષ્ટ કમ આપ; દુવિધ સરૂપ તપ, નૈવેધ ચઢાઈએ. અજિત ૪ લીએ અમલ દલ, હૈઈએ સરસ ફ્લ; અક્ષત અખંડ બેધ, સ્વસ્તિક લખાઈએ. અજિત ૫ અનુભવ ભેર ભ, મિથ્યા તમ દૂર ગયે; કરી જિન સેવ ઈમ, ગુણ ફનિ ગાઈએ. અજિત ૬ ઈસુવિધ ભાવ સેવ, કીજીએ સુનિત એવ, ચિદાનંદ ચારે ઇમ, શિવપુર પાઈએ. અજિત ૭ ' અર્થ અજિતનાથ પરમાત્માને સ્થિર ચિત્ત કરીને થાઈએતેનું ધ્યાન કરીએ. જો એ રીતે ધ્યાઈએ તે પરમ સુખ પામીએ.
હવે પ્રભુની દ્રવ્યપૂજાના આઠ પ્રકારને ભાવસંયુક્ત બતાવે છે. અત્યંત સુંદર એવા ભાવરૂપ જળ, જેમાં મમતારૂપ મળ નથી એવા સુંદર જ્ઞાનરૂપ સરેવરમાંથી ભરી લાવીએ. તે જળવડે સ્નાત્ર કરીને પછી સુમતિરૂપ કેશર ઘેળી ભાવનારૂપ કળી (વાટકી) ભરીએ અને મનને સરલ કરીને તે કેશરવડે પ્રભુની આંગી બનાવીએ–રચીએ. ૧-૨.
અભયરૂપ અખંડ કયારામાં વિવેકરૂપ જળ સીંચીને સહજ