________________
(૦૨). શ્રોદિયમાં આસક્ત થયેલા હરણે ક્ષણમાત્રમાં શીકારીને હાથે માથું કપાવે છે. આ પ્રમાણે એક એક ઇતિયા કારણે છે અનેક પ્રકારના દુઃખે પામે છે (૬) - હવે આ મનુષ્યને શિખામણ આપે છે કે-જેની પાંચે ઇકિયે પ્રબળ વર્તે છે તેને માટે તેની કથા તે શું કહીએ? અર્થાત્ તે કેવા દુઃખનું ભાજન થાય તે વિચારે. ચિદાનંદ મહારાજ કહે છે કે આ પ્રમાણેના પરમાત્માના વચને સાંભવધીને ઇન્દ્રિયને વશ ન થતાં નિજ સ્વભાવમાં રહીએ-વતીએ કે જેથી કેઈપણ પ્રકારનું દુઃખ પ્રાપ્ત ન થાય.
સાર–આ પદમાં પાંચ ઇંદ્રિ પૈકી એકેક ઇન્દ્રિયના ' વાવતિપણાથી દુઃખ પામતા-મરણ પામતા છના પ્રત્યક્ષ દરતે આપીને આપણને શિખામણ આપે છે કે હે ભવ્ય! તારી પાંચ ઇન્દ્રિય જે વશ નહીં રહે તો તું બહુ દુઃખનું ભાન થઈશ. આ હકીકત અનુભવસિદ્ધ હોવાથી તે સંબંધમાં વધારે લખવાની કે સાર સમજાવવાની આવશ્યક્તા જણાતી નથી.
પ્રદ ૪૨ મું, - શ્રી અજિતનાથ જિન સ્તવન,
( રાગ ભૈરવ. ) અજિત જિનદ દેવ થિર ચિત્ત ધ્યાએ, થિર ચિત્ત ધ્યાએ,
પરમ સુખ પાઇએ. અજિત આંકણી. અતિ ની ભાવજી, વિગત મમત મલ; એસા જ્ઞાનસરથી, સુજલ ભર લાઈએ. અજિત ૧