SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ (૦૨). શ્રોદિયમાં આસક્ત થયેલા હરણે ક્ષણમાત્રમાં શીકારીને હાથે માથું કપાવે છે. આ પ્રમાણે એક એક ઇતિયા કારણે છે અનેક પ્રકારના દુઃખે પામે છે (૬) - હવે આ મનુષ્યને શિખામણ આપે છે કે-જેની પાંચે ઇકિયે પ્રબળ વર્તે છે તેને માટે તેની કથા તે શું કહીએ? અર્થાત્ તે કેવા દુઃખનું ભાજન થાય તે વિચારે. ચિદાનંદ મહારાજ કહે છે કે આ પ્રમાણેના પરમાત્માના વચને સાંભવધીને ઇન્દ્રિયને વશ ન થતાં નિજ સ્વભાવમાં રહીએ-વતીએ કે જેથી કેઈપણ પ્રકારનું દુઃખ પ્રાપ્ત ન થાય. સાર–આ પદમાં પાંચ ઇંદ્રિ પૈકી એકેક ઇન્દ્રિયના ' વાવતિપણાથી દુઃખ પામતા-મરણ પામતા છના પ્રત્યક્ષ દરતે આપીને આપણને શિખામણ આપે છે કે હે ભવ્ય! તારી પાંચ ઇન્દ્રિય જે વશ નહીં રહે તો તું બહુ દુઃખનું ભાન થઈશ. આ હકીકત અનુભવસિદ્ધ હોવાથી તે સંબંધમાં વધારે લખવાની કે સાર સમજાવવાની આવશ્યક્તા જણાતી નથી. પ્રદ ૪૨ મું, - શ્રી અજિતનાથ જિન સ્તવન, ( રાગ ભૈરવ. ) અજિત જિનદ દેવ થિર ચિત્ત ધ્યાએ, થિર ચિત્ત ધ્યાએ, પરમ સુખ પાઇએ. અજિત આંકણી. અતિ ની ભાવજી, વિગત મમત મલ; એસા જ્ઞાનસરથી, સુજલ ભર લાઈએ. અજિત ૧
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy