SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬) આ પુસ્તક જુના પુસ્તકમાંથી જ ઓફસેટમાં ઉતારેલું છે. જેથી કોઈ ભૂલચૂકનો પ્રશ્ન રહેતો નથી એમ માનવામાં વાંધો નથી. પૂજ્ય ગુરૂવર્ય તથા શ્રી કુંવરજીભાઈ બન્ને જૈન ધર્મનાં ઊંડા અને તલસ્પર્શી જ્ઞાની હતા. એક મહાન મુનિભગવંત હતા. બીજા વૃતધારી, સુશ્રાવક સમકિતધારી આત્મા હતા. બીજા ભાગમાં શ્રી ચિદાનંદજી કૃત સરૈયા (પર) બાવન હિન્દી લીપીમાં છે. પ્રથમભાગમાં એજ સવૈયા ગુજરાતી લીપીમાં તે એકજ પુસ્તકમાં બેવડાઈ જતા લાગશે. પરંતુ પ્રથમ આવૃત્તિમાં ગુજરાતી અને હિન્દી બન્ને ભાષામાં છપાએલ એ લાભ પુનઃ બન્ને ભાષામાં પણ મળે એવી ભાવનાથી હિન્દી ગુજરાતી બન્નેમાં ચાલુ રાખેલ છે. ભાગ (૨) બીજામાં નીચે મુજબ કાવ્યોનો સંગ્રહ પ્રગટ કરેલ છે. ૧. શ્રી ચિદાનંદજી કૃત ૨. પુદ્ગલ ગીતા ૩. અધ્યાત્મ બાવની (ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ) ૪. દયા છત્રીશી નાના મોટા ૫. પરમાત્મ છત્રીશી (પરમાત્મ સ્વરૂપ) ૬. સ્વરોદય જ્ઞાન (અનેક ઉપયોગી જ્ઞાનથી પરિપૂર્ણ) ૭. સ્વરોદય જ્ઞાન સમજવાની આવશ્યકતા ૮. પ્રશ્નોત્તર માળા એકંદર સવૈયા પ દુઃ ૐ ૐ ૐ - - । । પર ૧૦૮ પર ૩૬ ૩૬ ૪૫૩ દુષ્ટ જેમાં (૧૧૪ પ્રશ્નોના ઉત્તર પદ્યમાં આપેલા છે.) જેના અર્થ કે ભાવાર્થ કરેલા ન હોવાથી મુળ સ્થિતિમાંજ પુનઃ છાપેલા છે. કોઈ મહાપુરૂષ સંત મહાત્મા કે કોઈ વિદ્વાન આ બીજા ભાગના કાવ્યોના અર્થ-ભાવાર્થ વિવેચન સાથે કરી આપશે તો પ્રગટ કરવા યથાશક્તિ પ્રયત્ન કરવાની ભાવના છે. ૬૩ વળી અંગ્રેજી ભાષા વિશ્વ વ્યાપી બની ગઈ હોવાથી આ ગ્રંથના સાહિત્યને જો કોઈ બરાબર સંપૂર્ણ ન્યાય આપી શકે તેવા પ્રખર વિદ્વાન અંગ્રેજી ભાષામાં અર્થભાવાર્થ સાથે કરી શકે તો કરવા જેવો છે. આ ગ્રંથ ઘણા આધ્યાત્મિક
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy