________________
(૧૧)
તનતા મનતા વચનતા રે, પર પરિણતિ પરિવાર તનમનવચનાતિત પીયારે, નિજ સત્તા સુખકાર, ૩ અંતર શુદ્ધ સ્વભાવમેં રે, નહીં વિભાવ લવલેશ; જમઆરેપિત લક્ષથી પ્યારે, હંસા સહિત કલેશ ૪ અતર્ગત નિહચેર ગહી રે, કાયાથી વ્યવહાર; ચિદાનંદ તવ પામીએ પ્યારે, ભવસાયરકે પાર. ૫ | ભાવાર્થ—અહે મતિવંત જૂદા જૂદા દર્શનને ભાવ
માર્થ (રહસ્ય) આ રીતે સ્થિર બુદ્ધિથી-શાન્તિથી તમે વિચારે. વધુને વસ્તુગતે-પથાર્થ ઓળખી આદરીએ એમાં
શા વાદ-વિવાદને અવકાશ ન જ હોય. જ્યાં સૂર્યને ઉદય થયે હય, જ્યાં પ્રકાશ ઝળઝળાટ કરતે હેય, ત્યાં અંધકારઅમારૂં તેવું નજ સંભવે. ૧
વિવેક દષ્ટિથી અંતરમાં (આત્મામાં) અવલોકન કરાય તે ચૈતન્યસ્વરૂપી આત્માને રંચમાત્ર (લગાર) વર્ણ-રૂપાદિક ઘટે નહીં, તેમજ અરૂપી (નિરંજન ) આત્માને શલિંગાદિક પણ ઘટે નહિ, ફક્ત કમંવંત આત્મામાં વ્યવહારવશ એ ઉપચાર કરી શકાય છે. કર્મમુક્ત દશામાં એ વ્યવહાર રહેતા જ નથી. ૨ | તન-મન-વચનને ભાવ-વ્યાપાર એને પરંપરિકૃતિના પરિવારરૂપ અને તન-મન-વચન રહિત આત્માની સહજ સ્વભાવિક શક્તિને ખરી આત્મપરિણતિરૂપ લેખવા-સમજવા રોગ્ય છે. ૩
૧ આત્મા. ૨ નિશ્ચય.