________________
(૩)
પ્રથમના પદો ૨૮ પૈકી ૨૦ પદો અસડ તૈયાર કરેલા કે જે શ્રી જૈન ધમ પ્રકાશ માસિકના પુ. ૩૮૩૯ માં છપાયેલા છે. પ્રસ્તુત વમાં એ શાંતમૂર્તિ મુનિરાજનું ચાતુર્માસ ભાવનગર ખાતે થતાં આ મહાંતરીના બાકીના પદોના અથ લખવાની તે સાહેબને વિનંતિ કરવામાં આવી તેમજ તે છપાવીને પ્રસિદ્ધ કરવાની ધારણા પણ જણાવવામાં આવી, પરંતુ તે સાહેબે પાતાની દૃષ્ટિ નીચે એ કાર્ય કરવાનું અને કે જેને અધ્યાત્મ વિષયના અહંપ પણ અનુભવ નહીં તેને ફરમાવ્યું. ગુરૂવચન માથે ચડાવવામાં આવ્યું અને તે સાહેબ વાંચીને સુધારી આપવાના હેાવાથી તેમની હુને લઇને પ્રથમ તે ૨૮ પદોમાંના બાકી રહેલા ૮ પદેના અથ લખવામાં આવ્યા. તેમાં પણ ૨૦ મું પદ્મ વિચાર માટે બાકી રાખવામાં આવ્યું, મહારાજશ્રીએ મારા લખેલા અર્થો વાંચી જોયા અને કાંઇક સાષ અતાવી આગળ પણ લખવાનું શરૂ રાખવા તેમજ એ કાય પૂર્ણ કરવા પ્રેરણા કરી. જેના ફળ તરીકે આ બુક જૈનવ સમક્ષ મૂકી શકાયેલ છે,
આગળ પશુ ૪૦ મું ને ૫૦ મું પદ વિચાર પર રાખવું પડયું, હતું, પરંતુ મહારાજજીએ તપાસીને સુધારી આપવામાં લીધેલી તસ્દીને લઈને આ કાર્ય વિશેષ ઉપકારક થશે એમ ધારી તે કામ પૂર્ણ કરી છપાવવાનું પણ શરૂ કરવામાં આવ્યું. તેના છેવટના પ્રુફૅ તપાસી આપવાની પણ ઉક્ત મહારજશ્રીએ કૃપા કરી. પ્રાંતે આ અહાંતેરીનાજ કર્તા મહાપુરૂષના અનાવેલા સવૈયાએ કે જે સજ્જન સન્મિત્ર નામની બુકમાં છપાયેલા છે તે ખા બુકમાં દાખલ કરવા ઈચ્છા જણાવી. તેમની ઈચ્છાને માન આપીને તે સર્વે