________________
– પ્રસ્તાવના. —
શ્રી પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીને આ લઘુ પુસ્તિકા કે જેની અંદર દાખલ કરેલી વસ્તુ અમૂલ્ય છે અને વાંચનાર ભવ્યાત્માનું આત્મિક હિત કરવા માટે સબળ સાધનરૂપ છે તેના સંબંધમાં વિશેષ કહેવા કે લખવા કરતાં આ મુક માંનુ કાઇપણ એક પદ લક્ષપૂર્વક વાંચી તેના રસ ગ્રહણ કરી તેમાં સમાવેલા અપૂર્વ ભાવ એ આત્મામાં ઉતારવામાં આવે અને તેને અનુકૂળ વર્તન કરવાની ઈચ્છા ધરાવવામાં આવે તે અવશ્ય તે જીવ માસન્મુખ થઈ જાય એમ બહુ. ખાત્રી સાથે કહી શકાય છે.
આપણી કામમાં આ અહેાંતરી એટલે કે ૭૨ પદના કર્તા મહાપુરૂષ ચિદાનંદજી ઘણે ભાગે જાણીતા છે. તેમના પદ્મો સ્થાને સ્થાને ગવાતા સભળાય છે. મૂળ તે પા તા એક એ જગ્યાએ છપાયેલા પણ છે, પરંતુ તેને,અથ સહુ છપાવવાના વિચારજ પ્રાયે ઉદ્ભવ્યા જણાતા નથી. આ અહેાંતેરી કરતાં આનદધનજી મહારાજની અહેાંતેરી શબ્દરચનામાં અને રહસ્યના ઉંડાણમાં સમજવી મુશ્કેલ પડે તેવી છે, છતાં તેને અસહ તૈયાર કરવાના પ્રયાસ ભાઈ મેાતીચંદ્ર ગીરધરલાલ કાપડીઆએ તેમજ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજીએ કરેલા છે અને તે જુદી જુદી સંસ્થાઓ તરફથી છપાયેલ પણ છે, આ બહતેશીને અ ંગે સદ્ગુણાનુરાગી મુનિશ્રી કપૂરવિજયજીને અર્થ લખવાની-વિચા રણા ઉદ્ભવેલી અને તે ઉપરથી ૮–૯ વર્ષ અગાઉ તેમાંના