________________
(૧૦૦) મનસથવશ માત જગતમેં,
પરવશતા દુઃખ પાવે રે, રસના લુખ્ય હેય ઝખમૂરખ,
જાળ પડયો પિછતાવે રે. વિષય૦ ૩ ધ્રાણ સુવાસ કાજ મુન ભમરા,
• સપટ માંહે બંધાવે રે; તે સજસંપુટ સંચુત કુન,
કરીકે મુખ જાવે રે. વિષય ૪ રૂપ મનહર દેખ પતગા,
ન પડત દીપમાં જાઈ રે, દેખે યાકુ દુ:ખ કારનમેં,
નયન ભયે હૈ સહાઈરે. વિષય ૫ શ્રોઢિય આસક્ત મિરગલા,
જિનમેં શીશ કટાવે રે; એક એક આસકા જીવ એમ,
નાનાવિધ દુઃખ પાવે છે. વિષયે દ પંચ પ્રબળ વતે નિત્ય જાકું,
તાકુ કહા કહીએ રે; ચિદાનંદ એ વચન સૂણીને,
નિજ સ્વભાવ મેં રહીએ રે. વિષય. ૭ * ૧ હાથી, ૨ મસ્જ, ૩ ક્મળ વીં , ૪ હાથીના કરણ