________________
(૮) || નમો નમઃ શ્રીગુરુએમસૂરયે !
દિવ્યકૃપા સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્યદેવશ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા
શુભાશીષ વર્ધમાન તપોનિધિ ગચ્છાધિપતિ વ. આચાર્ય દેવ શ્રીમદ્
વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા
પુણ્યપ્રભાવ * * પરમ પૂજ્ય સમતાસાગર સ્વ. પંન્યાસજી
શ્રી પદ્મવિજયજી ગણિવર્યશ્રી
પ્રેરણા - માર્ગદર્શન પ. પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિ મહારાજ
(શ્રુતસમુદ્વારક)
(૧) ભાણબાઈ નાનજી ગડા
(પ.પૂ. ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદિવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી
મહારાજાની પ્રેરણાથી.) (૨) શેઠ આણંદજી કલ્યાણજી પેઢી - અમદાવાદ (૩) શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ - અમદાવાદ
(પ.પૂ. અજોડ તપસ્વી આચાર્યદેવ શ્રીમદ્ વિજય હિમાંશુસૂરિ મ.સા. તથા
પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય નરરત્નસૂરિ મ.સા. આદિની પ્રેરણાથી.) (૪) શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ
(પ.પૂ. પંન્યાસજી શ્રી ફુલચંદ્ર વિજયજી ગણિવર્યની પ્રેરણાથી).