________________
( હર
પદ્મ ૨૮ મું. ( રાગ-આશાવરી )
જ્ઞાનકેળા ઘટ શાસી,
જાકુ નાનકળા ઘટ શાસી. એ આંકણી..
તન ધન નેહ નહીં રહ્યો તાલુ,
છિનમે સંચા ઉદાસી. જાકે॰ ૧
હું અવિનાશી ભાવ જગતકે,
નિશ્ચે સકલ વિનાશી;
અહેવી ધાર ધારણા ગુરૂગમ,
અનુભવ મારગ પાસી. જાકુ૦ ૨
મે મેરા એ માહજનિત જસ,
એસી બુદ્ધિ પ્રકાશી;
તે નિ:સગ પગ માહ સીસ દે,
નિશ્ચે શિવપુર જાસી, જાકુ૦ ૩
સુમતા ભઇ સુખી ઇમ સુનકે,
કુમતા લઈ ઉદાસી;
ચિદાનંદ આનંદ લક્ષ્યો ઈસ,
તાર કરમકી પાસી. જાકુ ૪ અથ-જેના ઘટમાં-આત્મામાં જ્ઞાનકળાના પ્રકાશ થાય તેના ઘટમાં તન કે ધન ઉપર સ્નેહ રહે નહીં અને ક્ષણમાં ઉદાસી ભાવ પ્રગટે. ૧.