SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) આત્માની યથાર્થ ઓળખ ( ભાન-પ્રતીતિ થયા વગર અતિમત્વની દ્રઢ શ્રદ્ધા આવ્યાવગર હે પરમાત્મા પ્રભુ તારું પદ-સ્વરૂપસ્થિતિ પામવા બીજી કઈગ્ય ઘટના-યુક્તિ સમજાતી નથી, તેથી અહે જ્ઞાનચારિત્રસ્વરૂપી (ચિદાનંદ) પ્રભુ ! તેવા આત્મ અનુભવ–રસમાં મને રૂી રૂચિ-પ્રીતિ થાય અને તે ઠીક બની રહે એવી કૃપા–બક્ષીશ આપ મારાપર કરે. ૩. સાર બોધ-પરમ વિશુદ્ધ આત્મા એજ પરમાત્મા તેનું સ્વરૂપ અલખ–અગમ અપાર કહેવાય છે, કેમકે તે શુદ્ધ સ્ફટિક સમુ નિર્મળ નિરંજન અને રૂપરહિત-અરૂપી છે. તેમાં વસ્તુના અનંત ધર્મો સ્વતઃ પ્રકાશે છે. તેવી સ્વરૂપસ્થિતિ અંતરમાંથી રાગ દ્વેષ અને મહાદિક દેષમાત્રને નિર્મૂળ કરવાથીજ પ્રાપ્ત થઈ શકે છે. એવી વિતરાગ દશા પ્રાપ્ત થયેલ પરમાત્માના પદની આસ્થા-પ્રતીતિ અને તેવા શુદ્ધ વિમળ થવાની અંતરરૂચિ કઈક સદ્દભાગી ભવ્યાત્માને ભવસ્થિતિ પાકવાથી સહજે કે સદ્દગુરૂ કૃપાગે થવા પામે છે. સ્વરૂપ પ્રાપ્તિ માટે અતેક ગસાધન શાસ્ત્રકારે કહ્યા છે. મધ્યસ્થદ્રષ્ટિ ને તે બધા લેખે થાય છે. ક્ષાપશમ અનુસારે જેને જે ચોગ-સાયન રૂ-પચે તે વડે તે નિજ કાર્ય સિદ્ધ કરી શકે છે. પદ સાતમું. (રાગ ઉપરનો.) - જો લો તવ ન સૂજ પડેરી, એ આંકણી, તો લો મૂઢ ભરમવશ ભૂલે, મત મમતા રહી જગથી લહેરી ૧
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy