________________
(૧૬)
અકર રોગ શુભ કપુર અશુભ્ર લેખ,
ભવસાયર ઇસુ શાંત રહેરી; ધાન કાજ જિમ મૂરખ ખીતહ,૩
ઉખર ભૂમિકા ખેત ખડેરી. ૨ ચિત રીત આળખવિષ્ણુ ચેતન,
નિશિદિન ખાટા ઘાટ ઘડેરી; મસ્તક મુકુટ ઉચિત મણિ અનુપમ,
પગભૂષણુ અજ્ઞાન જડેરી ૩
રૂમતાવશ અને વક્રતુરંગ જિમ,
ગ્રહી વિકલ્પ મગમાંહિ અડેરી; ચિદાનન્દ નિજ રૂપ મગન ભયા,
તબ કુતર્ક તાણે નાહિ નડેરી. ૪ વિવેચન જ્યાં સુધી જીવને સજ્ઞ વચન અનુસારે શુદ્ધિ આત્મ-તત્ત્વની યથાર્થ એળખાણ-શ્રદ્ધા–પ્રતીતિ થતી નથી ત્યાં સુધીજ તે અતત્ત્વ કે કુતત્ત્વમાં મુંઝાઇ રહી ખરાને ખાટું અને ખાટાને ખરૂ લેખતા મત કક્રાગ્રહ પકડી સહુ કોઈની સાથે વિરાધ કરતા ફરે છે, અને એ રીતે સ્વપરની પાયમાલી કરતા રહે છે. ૧
અકર રાગને શુભને કપ રાગને અશુભ માનીને તેમજ હિતાહિત, ભક્ષ્યાભક્ષ્ય, પેયાપેય, કૃત્યાકૃત્ય, ગમ્યાઞમ્યના વિવેક
૧ આ ભવમાં સુખ મળે ને પરભવમાં દુઃખ મળે તે અકર રોગ. ૨ આ ભવમાં દુ:ખ મળે પણ પરભવમાં સુખ મળે તે ક પરાગ. ૩ ખેડુત.