SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ * (૧૭) ભૂલવાથી જીવ આપડે ચાર ગતિમાં જન્મ મરણ સબમી અનંતા દુઃખ પામ્યા કરે છે. ભવસાગર તરવાને બદલે અજ્ઞાનવશ ઉલટ તેમજ ડુબે છે. જેમ કેઈ મૂખ ખેડુત મનમાન્ય ધાન્ય નીપજવવા માટે એવું ઉખર ખેતર ખેડે જેમાં વાવેલું કશું ઉગે જ નહીં, ને કરેલી બધી મહેનત ફોગટ જાય તેમ મિથ્યાત્વ-અજ્ઞાન એગે છવ એવી અવળી મહેનત કરે છે કે તેથી પરિણામે લાભને બદલે હાનિજ થાય છે. આવી સ્થિતિ ખરેખર ખેદજનક હોવાથી તેને પલટાવવાની જરૂર છે. ૨ જેમ કેઈ મુગ્ધજન મસ્તક ઉપર ધારવાના મુગટમાં જડવા જેગ મણિરત્ન પગમાં પહેરવાના આભારણમાં જ દે છે, તેમ ઉચિત રીતિને ઓળખ્યા વગર મુગ્ધ જીવ નિરંતર ખોટા ઘાટ ઘડ્યા કરે છે. શુભધ્યાન-ચિત્તવન તજી અશુભ ચિન્તવન કરે છે. મીઠી અમૃત જેવી વાણું એલવાને બદલે કડવું વિષ જેવું બોલી નાખે છે અને સહુને સાતા પમાડવાને બદલે વિવેકનિકળતાથી પ્રતિકૂળ વતને અસાતા ઉપજાવે છે. ૩ અજ્ઞાનવશ મન,વાંકા-અવળીચલના ઘડાની જેમ માર્ગમાં અહે-અટકે અને ઉન્માર્ગે દેડે તેમ ખોટા સંકલ્પ વિકલ્પ કરીને પિતાને જ દુઃખ ઉપજાવે છે. સદ્દગુરૂની કૃપાથી સ્વસ્વરૂપને સારી રીતે પિછાની લઈ, તેમાં જ મગ્ન થઈ જવાય, મન અને ઇન્દ્રિયને લગામમાં રાખતાં આવી જાય તે નકામા સંકલ્પ વિકલ આપિઆપ શમી જાય છે. ૪ પરબોધ-જીવ માત્ર અજ્ઞાન, મિથ્યાત્વાદિક દૃષથીજ ખી થાય છે. તે જ્ઞાનાદિક દો સદગુરૂવાદિક વડે દર
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy