SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) થતાં સઘળાં દુઃખ શાન્ત થવા પામે છે અને સદગુણના સતત સેવન વડે હવભાવિક સુખ પ્રાપ્ત થાય છે. સદગુણી પતે સુગંધી કુલની સુવાસની જેમ રેતરફ સુખશાંતિ પ્રસારે છે અને દુર્ગણી અશુચિની કુવાસની જેમ ચોતરફ દુખ અશાંતિ પ્રસારે છે. સદ્દગુણ સજજને દુનિયાને ભારે આશીર્વાદ રૂપ છે અને દુર્ગુણ-દુર્જને શ્રાપ રૂપ છે, તેથી તત્વ શોધી લઈ જ્ઞાનગે આપણા દેષમાત્રને ઓળખી દૂર કરવા અવશ્ય પ્રયત્ન કરવો ઘટે છે. 200= પદ આઠમું. (રાગ કાશી તથા વેલાઉલ) આતમ પરમાતમ પદ પાવે, જે પરમાતમણું લય લાવે, આતમ સુણકે શબ્દ કીટ બ્રગીકે, નિજ તનમનકી સુધ બિસરાવે; ખહુ પ્રગટ ધ્યાનકી મહિમા, સેઈ કીટ જંગી હે જાવે. ૧ કુસુમસંગ તિલતેલ દેખ કુનિ, હેય સુગધ કુલેલ કહાવે; શકિતગર્ભગત સ્વાતિ ઉદક હાય, મુકતાફળ અતિ દામ ધરાવે, ૨ પુન પિચુમંદ પલાશાદિકમેં, ચંદનતા યું સુગંધથી આવે; ૧ એળ ૨ ભમરી ૩ તલનું તેલ ૪ છીપમાં પડેલું ૫ લીંબડે
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy