________________
(તાત્પર્યાથ) - હે રૂડા-ભવ્ય આત્મા! પર પિગલિક શરીરાદિક ઉપરને રાગ-મોહ તજી તે વિચાર કરી ખરૂં ખોટું પારખી શકશે. દેહ ધનાદિક જડ વસ્તુમાં ભળી એકમેક થઈ જવારૂપ જે જે પુદગળ દશા–વિભાવ દશા તેને પિતાની (સ્વાભાવિક), માની લેવા રૂપ મિથ્યાભિમાન ધારવાથી જીવ અનેકવિધ કર્મોથી બંધાતે રહે છે, એમ પરમ જ્ઞાની જને સ્વાનુભવથી જણાવે છે તે સત્ય માનવા ગ્ય છે. (૧) *
જેમ પથ્થરમાં સોનું, દુધમાં ઘી, તલમાં તેલ, અને પુલમાં સુગધ કાયમ રહેલ હોય છે, તેમ શરીરમાં જીવ વ્યાપી રહે છે. ()
જેમ લાકડામાં અગ્નિ રહેલ હોય છે તેવું નિમિત પામીને પ્રગટ થાય છે તેમ ખરાં સાધન રૂપ કારણ મળતાં આત્માની સહજસિદ્ધિ રૂપ કાર્ય બનવા પામે છે. કારણ વગર, કાર્યસિદ્ધિ થઈ શકતી નથી. (૩). | જેમ રાજહંસ ચુવડે દુધ પાણીને જુદા કરી શકે છે, તેમ ભેદજ્ઞાન કહે કે ખરૂં તત્વ–આત્મજ્ઞાન પ્રગટતાં સદવિવેક ગે મેદાની જોડી કમની જાળ તેને સ્વતંત્ર થાય છે. (૪)
જેમ બકરાના ટેળામાં બચપણથી વસનાર સિંહે કવચિત સિંહની ગર્જના સાંભળીને કે સિંહને સાક્ષાત દેખીને પિતાનું પણ સ્વરૂપ ઓળખી લીધું, તેમ અનુભવ જ્ઞાનથી આત્મા