________________
પિતાના શુદ્ધ સ્વરૂપને નિર્ધાર કરી, પરપગલિક વસ્તુને સંગ અતિરથી તછને ન્યાસ થઈ રહે છે. (૫)
સાર-અનાદિ મોહવશ છવ ક્ષણિક ને કલ્પિત તુચ્છ વિષયસુખમાં મુંઝાઈ તેમાં રપ રહે છે, તેમાંથી ખરેખર છુટવાને આત્મજ્ઞાન જેવું સરસ સાધન બીજું નથી. આત્મજ્ઞાન યેગે અનુભવ પ્રકાશ થતાં બેટી વસ્તુ ઉપરની મેહજનિત આસક્તિ છૂટી જાય છે અને અનંત ભવભ્રમણનાં દુખમાંથી છવપતે ઉગરી અક્ષયસુખને સહેજે પામી શકે છે. ઈતિશમ,
- પદ ચોથું
(રાગ - મારૂ.) બધ તિજ આપ ઉદીત રે, અજાકૃપાછું ન્યાય, બંધ
કડવા કિણે તેહે સાંકળા રે, પકડયા કિણે તુજ હાથ; કે ભૂપકે પહરૂપારે, રહત તિહારે સાથ, ૧ વાંદર જિમ મદિરા પીએ રે, વીંછુ ડકિત ગાત; ભૂત લગે કૌતુક કરે પ્યારે, તિમ ભ્રમક ઉતપાત. ૨ કીર બંધ્યાભિમદેખીએ રે, નલિની ભ્રમર સાગર; અણુવિધ ભયા છવકુ પ્યારે, બંધનરૂપી રોગ, ૩ જામ આરોપિત બધથી રે, પર પરિણતિ સંગ એમ; પરવશતા દુઃખ પાવતે પ્યારે, મકટ મુઠી જેમ, ૪.
૧ પહેરેગીર. ૨ પિપટનું બંધાયેલ માનવું.