SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) માહ દશા અળગી કરે રે, રે સુસંવર લેખક ચિદાનંદ તવ રેખીએ પ્યારે, શીસ્વભાવકી રેખ. ૫ - વ્યાખ્યા-ચિદાનંદજી મહારાજ કહે છે કે-હે મુગ્ધ જીવ! તું ન ન કર્મબંધ થાય તેવું સ્વછી વર્તન નિષ્ણજનજાગર કારણે કર્યા કરે છે, જેમ કેઈ કસાઈ એક સુગ્ધ બકરીને મારવા નાનકી તલવાર કે છરી લઈ વધસ્થળે જતે હતા, તેવામાં અચાનક પેલું શસ્ત્ર તેના હાથમાંથી સરી પણ રેતાળ જમીનમાં દટાઈ ગયું, તેને તે કમનશીબ બકરીએ પગ વતી ખાદીને બહાર કાઢયું; તેથી તેજ કાતીલ શસ્ત્રવતી કસાઈએ તેના પ્રાણ હરીયા તેમ તું પણ સ્વરે ચાલી તેજ દુખી થાય છે. તું ધારે તે સહજ વિવેકથી ચાલી એવા દુખથી ઉગરી શકે તેમ છે. તેને પગે એA પરાણે કે નાખી છે? તને હાથકો કાર કરી દીધી છે?કયા રાજ્યના પહેરેગીરા તારી પછવાડે લાગી રહ્યા છે? કે જેથી વગર ઈચ્છાએ પરાણે ન કર્મબંધ કરવાની તને ફરજ પડે છે ? ૧. જેમ કોઈ વાંદરે દારૂ પીધે હેય, વળી તેને વીછી કરડ્યો હોય, ને ભૂત વળગ્યું હોય એટલે તે વિવિધ પ્રકારની ચેષ્ટા કરે છે. તેમ મિથ્યાત્વ-અજ્ઞાનવશ વિપરીત આચરણથી ન કમ બંધ થાય એ તું ઉત્પાત કરે છે. ૨. - આ ગાથાને ઉપનયચિત્તની ચંચળતા રૂપ વાનર સ્વભાવ, મોહરૂપ મદિરાનું પાન, ભગતૃષ્ણારૂપ વીંછીને ડંખ અને ભgણારૂપ ભૂતને વળગાડ-એવી સ્થિતિને જીવ શા શા ચાળા ન કરે ?
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy