________________
(૧૨૪), પતિત ઉદ્ધારણ તુમ પણ ધાર્યો,
હું પતિતન સિરતાજ. દીના ૨ આગે અનેક ઉગારે તદપિ ન,
કઠિન તે મને આજ, દીના૦ ૩ છણે અવસર જિમતિમ કરી રખીએ,
બિરૂદ ગ્રહેકી લાજ, દીના ૪ ચિદાનંદ સેવક જિન સાહેબ, નીકે બન્યોહે સમાજ
દીનાનાથ ! અબ માહે તારાજી રાજ, ૫ અર્થ– હે પ્રભુ ! હે દીનાનાથ! હવે તે મને તારે, તારે, તારે. પૂર્વ પુણ્યના ઉદયથી આ સંસારસમુદ્રથી ત વાને અને તારવાને પ્રવહણ સમાન આપ મને મળ્યા છે. ૧
તમે પતિત જનેને ઉદ્ધારવાનું બિરૂદ ધારણ કર્યું છે, તમે પતિતે દ્ધારક કહેવા છે અને હું પતિત જનમાં-પાપી જમાં શિરતાજ-મુખ્ય એ આપને શરણે આવ્યું છું. ૨.
આજ સુધીમાં આપે અનેક જીને ઉદ્ધાર્યા છે-તાર્યા છે, પરંતુ તેમાં કઠિનતા લાગી નથી, આજે ખરેખર તા કઠિન પડે એ હું આવી મળે છું. ૩.
હવે આ અવસરે તે જેમ તેમ કરીને આપે ધરાવેલા પતિdદ્ધારક બિરૂદની લાજ રાખવાની છે. એટલે કે મને તારવાથી તે લાજ રહે તેમ છે. બિરૂદ સત્ય ત્યારેજ ઠરે તેમ છે. ૪.
ચિદાનંદજી કહે છે કે આ સેવક ને પ્રભુ સ્વામીએ બંનેને સમાજ-એ બહુ સારે મળે છે. હવે તે જરૂર
તારે, તારે
પ્રવાસનું બિરૂદ પાર