SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ (૧ર૦) (રેચકાદિ ૪ પ્રકારનું, પ્રાણાદિ પાંચ પ્રકારના વાયુનું અને પિંડસ્થાદિ ધ્યાનનું સ્વરૂપ આ નીચે આપેલું છે, તે રોગશાસ્ત્ર ભાષાંતર, ધ્યાનદીપિકા વિગેરેમાંથી લીધેલ છે. ) પાંચ પ્રકારના વાયુ. ઉશ્વાસ-નિઃશ્વાસાદિક પ્રાણવાયુ. મૂત્રાદિકને બહાર લાવનાર અપાનવાયુ. અનાજને પચાવી ગ્ય સ્થાને પહેડનાર સમાનવાયુ. સાદિકને ઉંચે લઈ જનાર ઉદાનવાયુ, આખા શરીરમાં વ્યાપીને રહે તે વ્યાનવાયુ રેચકાદિકનું સ્વરૂપ નાસિકા, બ્રહ્મરંધ્ર ને મુખે કરીને વાયુને બહાર કાઢવે તે-ચક. બહારથી પવનને ખેંચીને અપાન પર્યંત કઠામાં પૂરો તે-પૂરક વાયુને નાભિકમળમાં સ્થિર કરીને તેને રેક તે-કુંભક તાળવું, નાસિકા તથા મુખરૂપ દ્વારેથી વાયુને નિષેધ કરે તે-શાંતિક. પિંડસ્થાદિ ધ્યાનનું સ્વરૂપ પિંડ જે શરીર તેમાં રહેલા આત્માનું ધ્યાન કરવું તે; પિંડયાન. શરીરના જુદા જુદા ભાગમાં જુદી જુદી માનસિક કલ્પના કરી મનને તે તે આકારે સ્વઈચ્છાથી જાગૃતિપૂર્વક પરિણુમાવવું અથવા આત્મ ઉપગને તે તે પ્રકારે પરિણુમાવે તે પિંડસ્થધ્યાન. પરમાત્માના નામ સાથે સંબંધ ધરાવનારા પવિત્ર પદેનું (મનું) ધ્યાન કરવું તે પદસ્થ ધ્યાન.
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy