________________
( ૧૪૯ ) ચાર નિરખ નિશિ અતિ અધિયારા, કેકી મગન સુન કુન ગજારા, લા૦ ૩
પ્રણવ ધ્યાન જિમ જોગી આરાધે,
રસ રીતિ રસસાધક સાથે; અધિક સુગધ કેતકીમે લાધે,
મધુકર તસ સ`કેટ નિવે વાધે. લા૦ ૪ જાકા ચિત્ત જિહાં થિરતા માને,
તાકા મર્મ તે તેહિજ જાને;
જિનભક્તિ હિરદેમે ને,
ચિદાનંદ મન આનંદ આને લા૦ ૫ અર્થ-જેમ ચકાર પક્ષીના ચિત્તમાં ચદ્ર પ્યારા છે, તેમ અમારા સ્નેહ જિનેશ્વરના ચરણમાં લાગ્યા છે.
જુઓ ! હરણ સારંગી વિગેરે વાજિત્રાના મધુર સ્વર સાંભળીને તેમાં મન લગાડે છે, તેને વશ થઇ પ્રાણ તજે છે, પણ પ્રેમ નિભાવે છે. વળી ચાતક પક્ષી વરસાદને તજીને અન્ય જા જાવજીવપર્યંત પીવાને ઇચ્છતુ નથી. એ ચાતકની વડાઈ છે— મોટાઈ છે. ૧
વળી પતંગીયું દીવામાં પડીને નિઃશ ંકપણે મરણ પામે છે તા તેમાં તેને પીડા થતી હશે કે નહીં? પીડા થાયજ છે, તા પણ પાછે ત્યાંજ જાય છે. પ્રીતિના પરવશપણાથી મનમાં
૧ મેાર. ૨ ૩ કાર ૩ સુવઈરસના સાધનોરા.