SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) જણાવી સાલ ંબન અને નિરાલંબન ધ્યાનને સ્ફુટ કરે છે. આ જીવને પ્રથમાવસ્થામાં સાલખન ધ્યાનની આવશ્યકતા છે અને તેમાં આગળ વધ્યા પછી તે નિરાલખન ધ્યાન કરી શકે છે. એ નિરાલખન ધ્યાનથી આત્મા અતર્મુહૂત્તમાં પશુ શાશ્વતસ્થાન મેળવી શકે છે. પદ્મ ૬૫ મું (નિર્માળ હેાઈ ભજ લે પ્રભુ પ્યારા-એ દેશી) લાગ્યા નેહ જિનચરણ હમારા, જિમ ચકોર ચિત્ત ચંદ પિયારા; લાગ્યા નેહ॰ આકણી સુનત દુરગ નાદ મન લાઈ, પ્રાણ તજે પણ પ્રેમ નિભાઇ; ઘન તજ પાન ન જાવતાઇ,ર એ ખગ ચાતક કેરી વડાઇ, લા૦ ૧ જલત નિઃશંક દીપકે માંહી, પીર પતંગ હોત કે નાંહી; પીડા હૈાત તદ પણ તિહાં જાહી, શક પ્રીતિવશ આવત નાંહી. લા૦ ૨ મીન મગન નવી જળથી ન્યારા, માન સરાવર હંસ આધારા ૧ હરણું. ૨ જાવવું. ૩ પક્ષી, ૪ મત્સ્ય.
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy