SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) છપાયેલી છે, પરંતુ ખરી રીતે તે! આ કર્તાની સમસ્ત કૃતિને એક સગ્રહ ભેળા છપાવાની આવસ્યક્તા છે. પ્રારભથીજ આનંદઘનજી મહારાજની અને ચિદાન દજીની અહાંતેરી ભેળી છપાયેલી છે, બહાંતેરી તરીકે એ એજ કૃતિ પ્રસિદ્ધિમાં જાય છે, તે સિવાય એવા ભાવવાળા પદ્મ તા જસવિલાસ, વિનયવિલાસ, જ્ઞાનવિલાસ, સંયમતરંગ વિગેરે નામાથી જુદા જુદા મહાપુરૂષોના કરેલા છપાયેલ છે અને તે પણ ગંભીર અ'વાળા છે, પરંતુ આ સમાં મને તેા આ કર્તાની અહેાંતેરી શબ્દરચનામાં અહુ સહેલી અને અર્થમાં બહુ ગંભીર જણાણી છે. આનંદઘનજી મહારાજની કૃતિ કાંઈક ભાષાફેરવાળી છે તેમજ શબ્દચમત્કૃતિ અને અથચમત્કૃતિવાળી છે. તેના અર્થા વાંચતાં તેની ગંભીરતાનું ભાન થઈ શકે તેમ છે. પરંતુ તેના અથ લખવાના પ્રયાસ તે અમુક અંશે તેમના શયને સમજનારા તરફથીજ થયેલા હેાવાથી તેને માટે અત્ર સતાષ બતાવવો એટલુજ મસ છે. આ અહેાંતેરી ઉપર સ્વાભાવિક રીતે કાંઇક પ્રેમ વિશેષ ઉત્પન્ન થવાથીજ આ કાર્ય કરવામાં ઉત્સાહ વૃદ્ધિ પામ્યા છે અને કાંઇક આર્થિક ભાખતમાં પણ માપણા તરફથી આવી અમૂલ્ય વસ્તુનું દાન આપી શકાય તેા ઠીક તેવા ભાવ સ્કુરાયમાન થયા છે. શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના સર્વે સભાસદો સાથે ખાસ અભાવ ડેવાથી આ બુક તેને ભેટ તરીકે આપવાના વિચાર રાખ્યા છે, તેમજ કેટલીક સસ્થાએ વિગેરેને પણ ભેટ આપવાની ધારણા રાખીને એમાં થનારા અન્યયનુ ચતકિચિત્ સા કણું ઇચ્છયું છે.
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy