SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) મુખ્ય શ્રી ઋષભદેવ, અજિતનાથ, ચંદ્રપ્રભુ, નેમિનાથ અને પાર્શ્વનાથ પરમાત્માના બનાવેલા છે. તેમાં પણ ત્રણ તા ભાવનગર ખાતે ત્રણુ દેરાસરજીમાં બિરાજતા મૂળનાયકજીના કર્તા પુરૂષ જ્યારે ભાવનગરમાં ચાતુર્માંસ રહેલા ત્યારે બનાવેલા જણાય છે, બીજા સ્તવના ગિરનારજી, તારંગાઇ, શંખેશ્વરજી વિગેરે તીર્થોએ પધારેલા હશે ત્યારે ખતાવેલા જગુાય છે. તેમાંના માત્ર એક ગાડીપાર્શ્વનાથજીના સ્તવનમાં સ. ૧૯૦૪ લખેલ છે. બીજા કેાઈ સ્તવનમાં કે પદમાં સંવત જણાતા નથી, પદ્માના અથ લખ્યામાદ તેના સાર તરીકે લખવાનું ધારણ મહારાજશ્રીએ લખેલાં પદ્મામાં ‘સારએપ ' લખેલ છે તેને અનુસરીને રાખેલ છે. તેનું ઉપયેગીપણું વાંચનાર સમજી શકે તેમ છે. છર મુ પદ્મ છપાયેલ નહીં તે મીથી મળી આવવાને લીધે આમાં અર્થ સાથે દાખલ કરી બહેાંતેરી સંપૂણ કરી છે. ? આ બહુાંતેરીના કર્તા મહાપુરૂષનું જન્મચરિત્ર મેળવવા માટે જોઈએ તેવા પ્રયાસ કરી શકાશેા નથી, છતાં સામાન્ય રીતે જે કાંઈ હકીકત ચાન્ત, સુધારસ ભાવનાની બુકમાંથી મળી શકી છે.તે આ સાથે સામેલ રાખવામાં આવેલ છે. આ કર્તા સબંધી કાંઈપણ નવીન હકીકત કાઈપણુ અધુ લખી માકલો અને તે પાયાદાર હશે તેા અમે અવશ્ય પ્રગટ કરશું. આ મહાપુરૂષે આ મહાંતેરી ને સવૈયા ઉપરાંત સ્વરોદય જ્ઞાન, પુગળગીતા, પ્રશ્નોત્તર રત્નમાળા, પરમાનદ પચીશી, પરમાત્મ-છત્રીશી, અધ્યાત્મભાવની, યાત્રીશી, હિતશિક્ષાના દુહા વિગેરે બીજી પણ કેટલીક રચનાઓ કરેલી છે, તે જુદી જુદી
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy