________________
(૧૫૬). સાર–આ ગહેળીમાં તીર્થકરના સમવસરણનું સ્વરૂપ સક્ષેપથી બતાવવામાં આવ્યું છે. તેનું વિશેષ સ્વરૂપ અન્ય પ્રકરણાદિકથી જાણવા ગ્ય છે. એવા સમવસરણમાં આવીને સૌભાગ્યવતી સ્ત્રી મુક્તાફળવડે ગહું બી કરે છે એ એનું ખાસ વક્તવ્ય છે.
પદ ૬૮ મું.
શ્રી પાશ્વજિન સ્તવન, (હે કુંજિન ! મન કીમહી ન બાજે. એ દેશી.) અનુભવ અમૃતવાણું હે પાસ જિના અનુભવ અમૃતવાણું; સુરપતિ ભયા જે નાગ શ્રીમુખથી',
તે વાણી ચિત્ત આણી હે. પા૧ સ્યાદવાદ મુદ્રા મુદ્રિત શુચિ,
જિમ સુરસરિતાર પાણ; અંતર મિથ્યાભાવ લતા જે,
છેદણ તાસ કૃપાણી છે. પા. ૨ અહે નિશીનાથ અસંખ્ય મળ્યા તિમ,
- તિરછે અચરિજ એહી; લોકાલોક પ્રકાશ અંશ જસ,
તસ ઉપમા કહે કેહી છે. પાત્ર ૩ ૧ સ્વમુખથી. ૨ ગંગાનદી. ૩ તલવાર. ૪ ચંદ્રો..