SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૬). સાર–આ ગહેળીમાં તીર્થકરના સમવસરણનું સ્વરૂપ સક્ષેપથી બતાવવામાં આવ્યું છે. તેનું વિશેષ સ્વરૂપ અન્ય પ્રકરણાદિકથી જાણવા ગ્ય છે. એવા સમવસરણમાં આવીને સૌભાગ્યવતી સ્ત્રી મુક્તાફળવડે ગહું બી કરે છે એ એનું ખાસ વક્તવ્ય છે. પદ ૬૮ મું. શ્રી પાશ્વજિન સ્તવન, (હે કુંજિન ! મન કીમહી ન બાજે. એ દેશી.) અનુભવ અમૃતવાણું હે પાસ જિના અનુભવ અમૃતવાણું; સુરપતિ ભયા જે નાગ શ્રીમુખથી', તે વાણી ચિત્ત આણી હે. પા૧ સ્યાદવાદ મુદ્રા મુદ્રિત શુચિ, જિમ સુરસરિતાર પાણ; અંતર મિથ્યાભાવ લતા જે, છેદણ તાસ કૃપાણી છે. પા. ૨ અહે નિશીનાથ અસંખ્ય મળ્યા તિમ, - તિરછે અચરિજ એહી; લોકાલોક પ્રકાશ અંશ જસ, તસ ઉપમા કહે કેહી છે. પાત્ર ૩ ૧ સ્વમુખથી. ૨ ગંગાનદી. ૩ તલવાર. ૪ ચંદ્રો..
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy