SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૫) : અરે નર! ફૂડ, કપટ અને પરદ્રોહ વિગેરે કરતાં તું પરભવથી પણ કેમ ડરતે નથી ? આવતા ભવમાં તેનાં માઠાં ફળ ભેગવવા પડશે એ વાત કેમ ભૂલી જાય છે? ૨. ચિદાનંદજી મહારાજ કહે છે કે જે આ શિખામણ નહીં માને તે જન્મ મરણ રૂપ ભવદુઃખમાં પડશે–સંસારમાં પરિભ્રમણ કરશે. ૩ - સાર-આ નાના સરખા પદમાં ખાસ જરૂરને ઉપદેશ આ ચેતનને ચેતવા માટે આવે છે. તેમાં આ જીવથી કરાતા કુડકપટ-છળ પ્રપંચ વિગેરેને માટે ખાસ શિખામણ આપી છે ને પરભવમાં ભેગવવા પડતા તેના માઠા વિપાક યાદ આપી તેને વાસ્તવિક ભય બતાવ્યું છે. અને પ્રાંતે કહ્યું છે કે જે અમારી આ શિખામણ નહી માને તો તમારે બહુ ભવાણ કરવું પડશે, તે વખતે તેને માટે પસ્તા કરશે તે કામ લાગશે નહીં, માટે અત્યારે જ ચેતી જઈને આત્માનું અહિત થાય તેવા સર્વ વ્યાપાર તજી દઈ સાવધાન થઈ જાઓ. એટલું જ કહેવું બસ છે. વખતે તેમના જઈને માત્ર એટલું જ પદ ૫૯ મું. (રાગમહાર.) ધ્યાનઘટા ઘન છાયે, સુદેખે માઇ! ધ્યાનઘટા ઘન છાયે. એ આંકણી દમ દામિની દમકતિ દહદિસ અતિ, અનહદ ગરજ સુના. સુ. ૧
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy