________________
(૪૭)
બિન માદર વરસા અતિ બરસત,
બિનદિગ મહત મતાસો;
વજ્ર ગલત હમ દેખા જલમે,
કારા રહેત પતાસા. સતા॰ ૩
વેર અનાદિ પણ ઉપરથી,
દેખત લગત બગાસા;
ચિદાનંદ સાહી જન ઉત્તમ,
કાપત યાકા પાસા. સતા૦ ૪
અ—હે સતા ! તમે આ આશ્ચર્ય કારી તમાસા જુઓ. કીડીને પગે હાથીને ખાંધ્યા છે અને પાણીમાં રહેનાર મગરમચ્છ તરસ્યા રહે છે, મુગ્ધ જીવ રૂચિપૂર્ણાંક હળાહળ ઝેરનું પાન ખાસા સુદર અમૃત રસને તજીને કરે છે. વળી ચિતામણિ રત્નને તજી દઈને કાચના કકડાની આશા રાખે છે. ૧-૨
વગર વાદળે અત્યંત વરસાદ વરસે છે અને તેનું પાણી દ્વિશાના ધેારણુ શિવાય જેમ તેમ વહી જાય છે. મેં પાણીમાં વજ્રને ગળી જતું જોયું છે ને પતાસું જેમનું તેમ રહ્યું-ગળી ગયું નહી એમ જોયું છે. ૩
અનાદિ કાળનું વૈર છતાં(આશા)ખગલાની જેમ ઉપરથી સ્નેહી તરીકેના દેખાવ ખોટા આપે છે. ચિદાનંદજી મહારાજ કહે છે કે તે જીવનેજ ઉત્તમ કહીએ કે જે એના પાસ—એનુ ખંધન કાપી નાખે છે. એટલે તેનાથી નીરાળા થઇ મેાક્ષપુરીમાં મિરાજે છે, ૪
આ પત્રમાં પ્રથમની ત્રણે ગાથામાં અસંભાવ્ય વસ્તુનું