SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૯) મને પ્રેમપૂર્વક મેળામાં લીધી છે-સ્વીકારી છે. ચિદાનંદજી કહે છે કે, આ શ્રેષ્ઠ અવસર પામીને ચતુર મનુષ્ય કેમ ચુકે? નજ ચુકે. આવા પુન્યમેળાપમાંથી વિખુટા કેમ થવાય ? (૩) સાર જ્યારે આત્મા પિતાનું સ્વરૂપ સમજીને શુદ્ધ ચેતના સાથે મળી જાય છે તેની સાથે એકમેક થાય છે, ત્યારે શુદ્ધ ચેતનાને જે હર્ષ થાય છે તે સુમતાને કહી બતાવે છે. આ પ્રીતિને ચંદ્ર ચકોરની કે બીજી કઈ ઉપમા ઘટી શકતી નથી. આ પ્રીતિ અનુપમેય છે. વળી તે એકવાર સાચેસાચી બંધાણી એટલે પછી તે છૂટતી જ નથી. તેથી જ તે અપૂર્વ કહેવાય છે. 'પદ ૫ મું. (રાગ–ડી) પ્રીતમ પ્રીતમ પ્રીતમ પ્રીતમ, પ્રીતમ પ્રીતમ કરતી મેં હારી. એ આંકણ. એસે નિકુર ભયે તુમ કેસે, * અજહું ન લીની ખબર હમારી કવણુ ભાત તુમ રીઝત પે, લખ ન પરત ગતિ રચ તિહારી. પ્રીતમ ૧ | મગન ભયે નિત્ય મેહસુતા સંગ, બિયરત છે સ્વછંદવિહારી; ૧ હજી સુધી. ૨ મારી ઉપર.
SR No.005739
Book TitlePadyavali
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay, Kunvarji Anandji
PublisherJinshasan Aradhana Trust
Publication Year1995
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy