________________
શોભા નહીં જગમાંહી તિહારી. પી. ૨ એ વાત તાત, મમ સુણીએ,
મેહરામ કરી ખુવારી પીયર પરિવારને આગળ,
કુમતા કહા તે રંક બિચારી પ્રી. ૩ પ્રિત જતન કરી ધવત નિશદિન,
ઉજરી ન હેવત કામર' કારી; તિમ એ સાચી શીખામણ મનમાં,
ધારત નાહી નેક અનારીર, પ્રી- ૪ કહત વિવેક સુમતિ સુણ જિમતિમ,
આતુર હાય ન બોલત ગારી; રિસનદ નિજ ઘર આવેગે,
યદિને મેં ઉમ્મર સારી. પ્ર. ૫ ભાવાર્થ-કુમતિને વશ થઈ પડેલ પિતાના પ્રાણપ્રિય પતિ ચેતનને સુમતિ વિરહાનળથી દગ્ધ થઈ સતીઠપકો દેતી કહે છે કે-પ્રાણનાથ-પ્રિયતમનું નામ રટણ કરતી અને વિરહાનળથી દાઝી સતી વારંવાર કહાલેશ્વરનું નામ ઉચ્ચારતી ઉચારતી હું થાકી ગઈ તેમ છતાં અદ્યાપિ પર્યત આપે મારી ખબરઅંતર
૧ કાળી કામળી. ર અનાડી.